મંગળ ને સાહસ અને પરાક્રમ નો ગ્રહ માનવામાં આવે છે જે 20 ઓક્ટોમ્બર 2024 ની બપોરે 03 વાગીને 04 મિનિટ પર કર્ક રાશિમાં ગોચર થવા જઈ રહ્યો છે.એસ્ટ્રોસેજ ના આ લેખ ના માધ્યમ થી અમે તમને મંગળ કર્ક રાશિમાં ગોચર વિશે વિસ્તારપુર્વક જાણકારી આપીશું.એની સાથે,મંગળ નું આ રાશિ પરિવર્તન બધીજ 12 રાશિઓ ને કઈ રીતે પ્રભાવિત કરશે.એના સિવાય આ ગોચર દરમિયાન કરવામાં આવતા ઉપાયો વિશે પણ જાણકારી આપીશું.
આ પણ વાંચો : राशिफल 2025
વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર વાત કરો અને જાણો મંગળ નો કર્ક રાશિમાં ગોચર નો તમારા જીવન ઉપર પ્રભાવ
જ્યોતિષ માંમંગળ પુરુષ સ્વભાવ ને ગતિશીલ અને આજ્ઞાકારી ગ્રહ છે અને આને યુદ્ધ નો દેવતા કહેવામાં આવે છે.આ લેખ ના માધ્યમ થી અમે તમને મંગળ નો કર્ક રાશિમાં ગોચર થી મેળવાવાળા સકારાત્મક અને નકારાત્મક પ્રભાવ વિશે જણાવીશું.પરંતુ,જયારે મંગળ દેવ પોતાની મુખ્ય ત્રિકોણ રાશિમાં સ્થિત હોય છે તો આ સકારાત્મક પરિણામ આપે છે.આ પ્રકારે,જયારે મંગળ ગ્રહ પોતાની રાશિ મેષ કે વૃશ્ચિક માંથી કોઈ એક રાશિમાં હોય છે ત્યારે લોકોને બહુ શુભ પરિણામ મળે છે.કુંડળી માં મંગળ દેવ પેહલા અને આઠમા ભાવ નો સ્વામી છે.બતાવી દઈએ કે પેહલો ભાવ મહેસ રાશિનો અને આઠમો ભાવ વૃશ્ચિક રાશિનો હોય છે.જયારે વાત આવે છે પદ અને અધિકાર ની તો મંગળ તમારા માટે લાભદાયક સિદ્ધ થાય છે.
To Read in English Click Here: Mars Transit In Cancer
ચાલો હવે આપણે આગળ વધીએ અને આ લેખ ના માધ્યમ સાથે તમને જણાવી કે મંગળ કર્ક રાશિમાં ગોચર બધીજ 12 રાશિઓ ને કઈ રીતે પરિણામ આપશે અને આ દરમિયાન ક્યાં ઉપાયો ને કરવા જોઈએ.
આ રાશિફળ ચંદ્ર રાશિ ઉપર આધારિત છે.પોતાની વ્યક્તિગત ચંદ્ર રાશિ હમણાં જાણવા માટે ચંદ્ર રાશિ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરો.
મેષ રાશિ ના લોકો માટે મંગળ મહારાજ તમારા પેહલા અને આઠમા ભાવ નો સ્વામી છે.હવે મંગળ કર્ક રાશિમાં ગોચર તમારા ચોથા ભાવમાં થશે.
એના પરિણામસ્વરૂપ,આ સમયગાળા માં તમારી સુખ-સુવિધાઓ માં કમી આવી શકે છે અને એની સાથે,તમે ઘર-પરિવાર ને લઈને બહુ ચિંતા માં નજર આવી શકો છો.
કારકિર્દી માં તમારી ઉપર કામનો બોજ વધવાના સાથે સાથે વરિષ્ઠ અને સહકર્મીઓ ની સાથે મળવાની આશંકા છે.
વેપાર ની વાત કરીએ,તો આ રાશિના વેપાર કરવાવાળા લોકો ના હાથમાંથી ઘણા મોકા નીકળી શકે છે એટલે તમને યોજના બનાવીને ચાલવાની સલાહ આપવામાં આવે છે.
આર્થિક જીવન ને જોઈએ,તો મંગળ નો આ ગોચર તમારા ખર્ચ ને વધારવાનું કામ કરે છે અને એવા માં,તમે પૈસા ની સગવડ કરવામાં અસફળ રહી શકો છો.
નિજી જીવનમાં તમને પાર્ટનર ની સાથે બહેસ કે મતભેદ નો સામનો કરવો પડી શકે છે જેના કારણે તમારા સબંધ માં ખુશીઓ પ્રભાવિત થઇ શકે છે.
મંગળ ના ગોચર ના સમયગાળા માં તમારે માતા ના આરોગ્ય ઉપર ઘણા પૈસા ખર્ચ કરવા પડી શકે છે એટલે આ લોકોને એમની માતા નું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે.
ઉપાય : દરરોજ “ઓમ ભૌમાય નમઃ” નો 19 વાર જાપ કરો.
વૃષભ રાશિ વાળા ની કુંડળી માં મંગળ દેવ ને સાતમા અને બારમા ભાવ નું સ્વામિત્વ મળેલું છે.હવે મંગળ કર્ક રાશિમાં ગોચર તમારા ત્રીજા ભાવમાં થવા જઈ રહ્યો છે.
એવા માં,આ સમયે તમે દ્રઢતા ની સાથે કરવામાં આવેલા પ્રયાસો માં સફળતા મેળવી શકશો.એની સાથે,તમારા દ્વારા બનાવામાં આવેલી યોજનાઓ સાચી દિશા માં આગળ વધશે.
કારકિર્દી ને જોઈએ,તો મંગળ નો આ ગોચર તમારા માટે સફળતા લઈને આવશે અને એના ફળસ્વરૂપ,તમારે લાંબી દુરી ની યાત્રા કરવી પડી શકે છે કે પછી નોકરીમાં સ્થાન પરિવર્તન થઇ શકે છે.
વેપાર ના સબંધ માં વૃષભ રાશિ વાળા પોતાની યોગ્યતાઓ બળ ઉપર સારો નફો મેળવા માં સક્ષમ હશે.એની સાથે,તમે ઓઉટસોર્સીંગ બિઝનેસ માં તમારી ચમક બિખેરશો.
આર્થિક જીવન ની વાત કરીએ,તો મંગળ કર્ક રાશિમાં પ્રવેશ દરમિયાન તમને ભાગ્ય નો સાથ મળશે અને એવા માં,તમે જરૂરી માત્રા માં પૈસા કમાવા ની સાથે સાથે પૈસા ભેગા પણ કરી શકશો.
પ્રેમ જીવનમાં આ લોકો સબંધ માં ચાલી રહેલી પરિસ્થિતિઓ ની સાથે તાલમેલ બેસાડતા નજર આવશે જેનાથી પાર્ટનર સાથે આપસી શાંતિ બનેલી રહેશે.
આરોગ્ય ના લિહાજ થી,મંગળ ગોચર માં તમારું આરોગ્ય સારું રહેશે અને એનું કારણ તમારી અંદર નો ઉત્સાહ અને સકારાત્મક દ્રષ્ટિકોણ રહેશે.
ઉપાય : દરરોજ લલિતા સહસ્ત્રનામ નો જાપ કરો.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
મિથુન રાશિ ના લોકો માટે મંગળ મહારાજ તમારા છથા અને અગિયારમા ભાવ નો સ્વામી છે અને હવે મંગળ કર્ક રાશિમાં ગોચર તમારા બીજા ભાવમાં થઇ જશે.
એવા માં,તમે પરિવાર ની પ્રગતિ અને પૈસા સાથે જોડાયેલા મામલો ને લઈને ચિંતા માં જોવા મળે છે.
મંગળ ગોચર દરમિયાન કાર્યસ્થળ પર પોતાના વરિષ્ઠ સાથે વાત કરીને બહુ સાવધાન રેહવું પડશે કારણકે તમારી એમની સાથે બહેસ થવાની આશંકા છે.
વેપાર ની વાત કરીએ,તો આ સમયગાળા માં વેપાર કરવાવાળા લોકોને નુકશાન નો સામનો કરવો પડી શકે છે અને એના ફળસ્વરૂપ,તમે લાભ કમાવા માં પણ પાછળ રહી શકો છો.
આર્થિક જીવનમાં મંગળ મહારાજ તમારા ખર્ચ વધારવાનું કામ કરી શકે છે જેને પુરુ કરવું તમારા માટે મુશ્કિલ હોય શકે છે.
નિજી જીવનમાં તમે સબંધ ને લઈને બહુ ભાવુક રહી શકો છો જેની સીધી અસર સબંધ માં તમારી ખુશીઓ ઉપર પડી શકે છે.
આરોગ્ય ને જોઈએ,તો આ લોકોને દાંત માં દુખાવો અને આંખ સાથે જોડાયેલી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે એટલે તમારું ધ્યાન રાખો.
ઉપાય : દરરોજ “ઓમ બુધાય નમઃ” નો 21 વાર જાપ કરો.
કર્ક રાશિ વાળા માટે મંગળ ગ્રહ તમારા પાંચમા અને દસમા ભાવ નો સ્વામી છે જે હવે તમારા પેહલા/લગ્ન ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.
એવા માં,તમે બાળકો ની પ્રગતિ ને જોઈને ખુશ નજર આવી શકો છો.એની સાથે,તમને રોજિંદા કામમાં સફળતા મળી શકે છે.
કારકિર્દી માં મંગળ કર્ક રાશિમાં ગોચર તમારા માટે નોકરીના નવા મોકા લઈને આવી શકે છે.બીજી બાજુ,આ મહિનામાં તમને ઓનસાઇટ નોકરી સાથે જોડાયેલા મોકા મળી શકે છે.
વાત કરીએ વેપાર ની,તો આ સમયગાળા માં તમે બિઝનેસ ની તુલનામાં સ્ટોક ના માધ્યમ થી વધારે લાભ કમાઈ શકશો.
આર્થિક જીવન ને જોઈએ,તો મંગળ ગોચર દરમિયાન તમને સારા લાભ ની પ્રાપ્તિ થશે જે ઈન્સેન્ટિવ ના રૂપમાં તમને મળી શકે છે.
નિજી જીવનમાં કર્ક રાશિના લોકો પાર્ટનર ની સામે પોતાની ભાવનાઓ નો ઇજહાર કરશે અને એવા માં,તમે જીવનસાથી ની સાથે આપસી તાલમેલ બનાવી રાખશો.
આરોગ્ય ને જોઈએ,તો આ રાશિ વાળા સાહસ અને દ્રઢતા થી ભરેલા રહેશે જેના કારણે તમે ફિટ નજર આવશો.
ઉપાય : દરરોજ “ઓમ સોમાય નમઃ” નો 21 વાર જાપ કરો.
સિંહ રાશિ વાળા માટે મંગળ મહારાજ તમારા ચોથા અને નવમા ભાવ નો સ્વામી છે.હવે મંગળ કર્ક રાશિમાં ગોચર તમારા બારમા ભાવમાં થવા જઈ રહ્યો છે.
એના ફળસ્વરૂપ,આ લોકો પોતાના ઘર ઉપર બહુ પૈસા ખર્ચ કરતા નજર આવશે અને આ દરમિયાન તમે કોઈ તીર્થસ્થળ ની યાત્રા ઉપર જઈ શકો છો.આ રીત ની યાત્રા તમારા માટે ફળદાયી સાબિત થશે.
કારકિર્દી માં મંગળ નો ગોચર તમારા કાર્યસ્થળ પર તણાવ દેવાનું કામ કરી શકો છો અને એના કારણે તમે સારા મોકા ગુમાવી શકો છો.
વેપાર ને જોઈએ,તો આ લોકો અને બિઝનેસ ભાગીદાર ના વિચાર માં અંતર જોવા મળી શકે છે જે પ્રગતિ ના રસ્તા માં એક બાધા બની શકે છે.
આર્થિક જીવનમાં તમારી સામે એક પછી એક ખર્ચ આવી શકે છે જેને સંભાળવા માં તમને કઠિનાઈ નો અનુભવ થઇ શકે છે.
નિજી જીવનમાં તમને પાર્ટનર ની સામે સબંધ ને મધુર બનાવી રાખવામાં સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે જેની અસર તમારી ખુશીઓ ઉપર પડી શકે છે.
જયારે વાત આવે છે આરોગ્ય ની,તો આ લોકોને પોતાની માતા ના આરોગ્ય ઉપર ઘણા પૈસા ખર્ચ કરવા પડી શકે છે અને એવા માં,તમે એમના આરોગ્ય ને લઈને પરેશાન રહી શકો છો.
ઉપાય : દરરોજ “ઓમ ભાસ્કરાય નમઃ” નો 21 વાર જાપ કરો.
કન્યા રાશિ વાળા માટે મંગળ દેવ તમારા ત્રીજા અને આઠમા ભાવ નો સ્વામી છે.હવે મંગળ કર્ક રાશિ માં ગોચર કરીને તમારા અગિયારમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.
એવા માં,આ લોકોને અચાનક થી કે પછી પિતૃ ની મિલકત ના માધ્યમ થી લાભ ની પ્રાપ્તિ થઇ શકે છે.ખાલી આટલુંજ નહિ,તમે પોતાના દ્વારા કરી રહેલી મેહનત ના દમ ઉપર જીવનમાં આગળ વધી શકશો.
કારકિર્દી ના સબંધ માં મંગળ નો આ ગોચર તમારા માટે નોકરી ના નવા મોકા લઈને આવશે જેનાથી તમે ખુશ અને સંતુષ્ટ દેખાઈ દેશો.એની સાથે,આ સમયગાળા માં તમારે યાત્રા પણ કરવી પડી શકે છે.
વાત કરીએ,વેપાર ની,તો આ સમયગાળા માં કન્યા રાશિના લોકો વેપારમાં પોતાની ચમક બિખેરશે અને એવા માં,તમે સારો એવો લાભ કમાવા માં સક્ષમ હસો.
આર્થિક જીવન માટે મંગળ નો આ રાશિ પરિવર્તન અનુકુળ રહેશે અને તમે વધારેમાં વધારે પૈસા બચાવા માં સફળ થશો.
આ સમયગાળા માં કન્યા રાશિ વાળા એકદમ ફિટ અને સ્વસ્થ રહેશે.એની સાથે,તમારું ઉર્જાવાન રહેવાથી તમારું આરોગ્ય સારું બની રહેશે.
ઉપાય : દરરોજ “ઓમ નમો નારાયણ” નો 21 વાર જાપ કરો.
કુંડળી માં હાજર રાજ યોગ ની બધીજ જાણકારી મેળવો
તુલા રાશિ વાળા માટે મંગળ ગ્રહ તમારા બીજા અને સાતમા ભાવ નો સ્વામી છે જે હવે તમારા દસમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.
એના ફળસ્વરૂપ,મંગળ ગોચર દરમિયાન તમે મિત્રો ની સાથે કોઈ લાંબી દુરી ની યાત્રા પર જઈ શકો છો.એની સાથે,તમારે કારકિર્દી ના સબંધ માં યાત્રાઓ કરવી પડી શકે છે.
કારકિર્દી માં મંગળ કર્ક રાશિમાં ગોચર તમને નોકરીના નવા મોકા આપશે અને આવા મોકા તમારા માટે ફળદાયી સાબિત થશે.
તુલા રાશિના વેપાર કરવાવાળા લોકો લાભ કમાવા માટે બુદ્ધિ નો ઉપયોગ કરશે અને એવા માં,તમને સફળતા ની પ્રાપ્તિ થવાની સંભાવના છે.
આર્થિક જીવનમાં આ લોકોને પિતૃ ની મિલકત ના માધ્યમ થી લાભ મળી શકે છે અને એના ફળસ્વરૂપ તમે જરૂરી માત્રા માં બચત કરી શકશો.
નિજી જીવનમાં તુલા રાશિના લોકો સબંધ માં પાર્ટનર પ્રત્ય પ્રતિબંધ રહેશે અને એવા માં,આપસી તાલમેલ સારો બનેલો રહેશે.એની સાથે,તમે બંને એકબીજા ની કંપની નો આનંદ લેતા નજર આવશો.
આરોગ્ય ની વાત કરીએ,તો તમારું આરોગ્ય સારું બનેલું રહેશે જે તમારી અંદર હાજર સાહસ નું પરિણામ હશે.
ઉપાય : દરરોજ “ઓમ ભાર્ગવાય નમઃ” નો 21 વાર જાપ કરો.
વૃશ્ચિક રાશિ ના લોકોની કુંડળી માં મંગળ દેવ તમારા પેહલા/લગ્ન ભાવ અને છથા ભાવ નો સ્વામી છે.હવે આ ગોચર તમારા નવમા ભાવમાં થવા જઈ રહ્યો છે.
મંગળ કર્ક રાશિ માં ગોચર ના સમયગાળા માં તમે લાંબી દુરી ની યાત્રા ઉપર જઈ શકો છો અને એવા માં,તમે પોતાના દ્વારા કરવામાં આવેલા પ્રયાસો ને સફળતા માં બદલી શકો છો.
કારકિર્દી ની વાત કરીએ,તો આ લોકોએ કામકાજ માટે લાંબી દુરી ની યાત્રા કરવી પડી શકે છે.પરંતુ,આ રીત ની યાત્રાઓ તમારા માટે ફળદાયી સાબિત થશે.
વેપારી વર્ગ માટે મંગળ નો આ ગોચર સારો કહેવામાં આવશે કારણકે આ દરમિયાન તમે વધારેમાં વધારે લાભ કમાવા માં સક્ષમ હસો.તમને નસીબ નો સાથ મળશે અને આ તમારા કામમાં તરત જ સફળતા આપી શકે છે.
આર્થિક જીવનમાં જયારે તમારે પૈસા ની જરૂરત હશે,એ સમયે તમને લોન તરીકે પૈસા મળી શકે છે કે પછી ઈન્સેન્ટિવ પણ મળી શકે છે.
આરોગ્ય ને જોઈએ,તો આ સમયગાળા માં આ લોકોનું મન પ્રસન્ન રહેવાના કારણે આરોગ્ય સારું બની રહેશે.
ઉપાય : દરરોજ “ઓમ ભૌમાય નમઃ: નો 21 વાર જાપ કરો.
બૃહત કુંડળી : જાણો ગ્રહો નો તમારા જીવન ઉપર પ્રભાવ અને ઉપાય
ધનુ રાશિ ના લોકો માટે મંગળ ગ્રહ તમારા પાંચમા અને બારમા ભાવ નો સ્વામી છે.હવે મંગળ કર્ક રાશિમાં ગોચર તમારા આઠમા ભાવ માં થવા જઈ રહ્યો છે.
એના ફળસ્વરૂપ,આ લોકોને અચાનક પૈસા મળી શકે છે કે પછી પિતૃ ની સંપત્તિ ના માધ્યમ થી પૈસા નો લાભ મળવાની સંભાવના છે.
કારકિર્દી માં મંગળ નો આ ગોચર તમારી ઉપર કામનું બોજ વધારી શકે છે અને એની સાથે,લાભ પણ ઓછો રેહવાની આશંકા છે.એવા માં,તમે નોકરીમાં બદલાવ કરવાનું મન બનાવી શકો છો.
વેપારમાં આ લોકોએ લાભ કમાવા ના રસ્તા માં સમસ્યાઓ આવી શકે છે.સંભવ છે કે આ સમયે તમારો કોઈ સાથ પણ નહિ આપે.
આર્થિક જીવનમાં તમારે પૈસા નું નુકશાન ઉઠાવું પડી શકે છે અને એવા માં,આ લોકો પોતાની વધતી જીમ્મેદારીઓ ને પુરી કરવા માટે ઉધાર કે લોન ની મદદ લેવા માટે મજબુર થઇ શકે છે.
નિજી જીવન ની વાત કરીએ તો મંગળ ગોચર દરમિયાન સબંધ માં સૌંદર્ય ની કમી હોવાના કારણે તમને સાથી નો સાથ નહિ મળવાની સંભાવના છે.
ધનુ રાશિના લોકોને આ સમયે શરદી-તાવ અને એલર્જી જેવી આરોગ્ય સમસ્યાઓ પરેશાન કરી શકે છે એટલે પોતાનું ધ્યાન રાખો.
ઉપાય : ગુરુવાર ના દિવસે વૃદ્ધ બ્રાહ્મણો ને ભોજન દાન કરો.
મકર રાશિ વાળા માટે મંગળ મહારાજ તમારા અગિયારમા અને ચોથા ભાવ નો સ્વામી છે જે હવે તમારા સાતમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.
એના પરિણામસ્વરૂપ,આ લોકો પોતાના મિત્રો અને પરિવાર નો વિશ્વાસ જીતવામાં સફળ થશે.એની સાથે,તમે યાત્રાઓ થી લાભ મેળવી શકશો.
કારકિર્દી માં તમે લાંબી દુરી ની યાત્રા કરતા જોવા મળી શકો છો અને આ યાત્રાઓ તમારા માટે સફળતા લઈને આવી શકે છે.
વેપાર ના સબંધ માં મંગળ કર્ક રાશિમાં ગોચર તમને સારો એવો લાભ કરાવી શકે છે જેનાથી તમે સંતુષ્ટ જોવા મળશો.
આર્થિક જીવનમાં આ દરમિયાન પૈસા નો પ્રવાહ સુગમ રહેશે અને એવા માં,તમે પૈસા ની બચત કરી શકશો.
પ્રેમ જીવન ની વાત કરી,તો પાર્ટનર ની સાથે તમારા સબંધ માં પ્રેમ અને આકર્ષણ બંને બની રહેશે.
મંગળ નો આ ગોચર તમારા આરોગ્ય ને સારું બનાવી રાખવાનું કામ કરશે અને એનું કારણ તમારી મજબુત રોગ પ્રતિરોધક આવડત છે.
ઉપાય : શનિવાર ના દિવસે ગરીબો ને ભોજન દાન કરો.
કુંભ રાશિ વાળા માટે મંગળ દેવ તમારા ત્રીજા અને દસમા ભાવ નું આધિપત્ય દેવ છે.હવે મંગળ કર્ક રાશિ માં ગોચર તમારા છથા ભાવમાં થવા જઈ રહ્યો છે.
એના ફળસ્વરૂપ,તમે કામો માં કરવામાં આવતા પ્રયાસો ના કારણે સફળતા મેળવા માં સક્ષમ હસો અને એવા માં,તમે હંમેશા આગળ વધતા રેહશો.
કારકિર્દી માં તમે કામ પ્રત્ય સમર્પિત રેહશો અને મન લગાડીને કામ કરતા નજર આવશો.
કુંભ રાશિના વેપાર કરવાવાળા લોકોને મંગળ નો આ ગોચર અચાનક રૂપથી લાભ કરાવી શકે છે અને એના પરિણામસ્વરૂપ,તમે ખુશ અને સંતુષ્ટ જોવા મળશો.
આર્થિક જીવનમાં આ રાશિના લોકો વધારેમાં વધારે પૈસા કમાવા માં સક્ષમ હશે.એની સાથે,તમે પૈસા ની બચત પણ કરી શકશો.
નિજી જીવનમાં તમારા સ્વભાવ પાર્ટનર પ્રત્ય વફાદાર રહેશે અને આને તમે તમારી જિમ્મેદારી તરીકે જોઈ શકો છો.
આરોગ્ય ની વાત કરીએ તો મંગળ ગોચર દરમિયાન તમે સ્વસ્થ અને ફિટ દેખાશો.એના પરિણામસ્વરૂપ,તમે ઉર્જાવાન અને ખુશ રેહશો.
ઉપાય : શનિવાર ના દિવસે અપંગ લોકોને દહીં-ભાત નું દાન કરો.
મીન રાશિ વાળા ની કુંડળી માં મંગળ મહારાજ તમારા બીજા અને નવમા ભાવ નો સ્વામી છે જે હવે તમારા પાંચમા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.
આ સમયે મંગળ કર્ક રાશિમાં ગોચર ના સમયગાળા માં તમે ભવિષ્ય ને ધ્યાન માં રાખીને પ્રગતિ વિશે સોચ-વિચાર કરતા જોવા મળશો.એવા માં,તમે તમારી બુદ્ધિ ને તેજ બનાવા માંગશો.
કારકિર્દી ની વાત કરીએ,તો આ લોકો ઉપર કામ નો બોજ વધી શકે છે અને એના કારણે તમે પરેશાન રહી શકો છો.એવા માં,તમારા ઉપર વધતા દબાવ ના કારણે તમારાથી કામમાં કંઈક ભુલ પણ થઇ શકે છે.
વેપાર ની વાત કરીએ,તો આ લોકોને વેપારમાં બિઝનેસ પાર્ટનર નો સાથ નહિ મળવાની સંભાવના છે.એની સાથે,વિરોધીઓ તરફ થી સમસ્યાઓ થી બે-ચાર થવું પડી શકે છે.
આર્થિક જીવન ને જોઈએ,તો મંગળ ગોચર દરમિયાન તમારા હાથ માંથી પૈસા કમાવા ના ઘણા શાનદાર મોકા નીકળી શકે છે.એના પરિણામસ્વરૂપ,તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે.
વાત કરીએ,નિજી જીવન ની તો આ સમયગાળા માં આ લોકોને પાર્ટનર નો સાથ નહિ મળવાની આશંકા છે અને એના કારણે તમારું દિલ જીતવામાં અસફળ રહી શકો છો.
આરોગ્ય માં મંગળ ગોચર તમને આંખ ને લગતા રોગો આપી શકે છે જે કમજોર રોગ પ્રતિરોધક આવડત નું પરિણામ હશે.
ઉપાય : દરરોજ “ઓમ નમઃ શિવાય” નો 21 વાર જાપ કરો.
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. એસ્ટ્રોસેજ સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!
1. મંગળ નો ગોચર ક્યારે થશે?
મંગળ નો કર્ક રાશિમાં ગોચર 20 ઓક્ટોમ્બર 2024 ના દિવસે થશે.
2. કર્ક રાશિ નો સ્વામી કોણ છે?
રાશિ ચક્ર માં કર્ક રાશિ નો સ્વામી ચંદ્ર દેવ છે.
3. કુંભ રાશિ માટે મંગળ નો ગોચર કેવો રહેશે?
શનિ દેવ ની રાશિ કુંભ માટે મંગળ નો આ ગોચર અનુકુળ રહેશે.