ઉપનયન મુર્હત 2025

સનાતન ધર્મ માં કરવામાં આવેલા 16 સંસ્કારો માંથી દસમો સંસ્કાર હોય છે ઉપનયન મુર્હત 2025 બીજા શબ્દ માં જનેઉ સંસ્કાર.સનાતન ધર્મના પુરુષો માં જનોઈ ધારણ કરવાની પરંપરા વર્ષો થી આવી રહી છે.ઉપનયન શબ્દ નો અર્થ થાય છે પોતાને અંધારા માંથી દુર કરીને પ્રકાશ તરફ જવું.માન્યતાઓ મુજબ કહેવામાં આવે છે કે ઉપનયન સંસ્કાર થયા પછીજ બાળક ધાર્મિક કામમાં ભાગ લઇ શકે છે.આજ કારણ છે કે હિન્દુ ધર્મ ,માં જનોઈ ને બહુ મહત્વ મળેલું છે.આજે તમે આ ખાસ લેખ ના માધ્યમ થી જણસો કે વર્ષ 2025 માટે શુભ આ મુર્હત 2025 ની જાણકારી.એની સાથે જાણશો ઉપનયન સંસ્કાર સાથે જોડાયેલી બહુ દિલચસ્પ વાતો.

ઉપનયન મુર્હત 2025

શું હોય છે ઉપનયન સંસ્કાર?

ઉપનયન સંસ્કાર માં બાળક ને જનોઈ ધારણ કરાવામાં આવે છે.જનોઈ ખરેખર ત્રણ લોકોનો એક સુત્ર છે જેને પુરુષ પોતાના જમણા હાથના કંધાથી ડાબી બાજુ નીચે ની તરફ સુધી ધારણ કરે છે.જો તમે પણ વર્ષ 2025 માં જનોઈ ધારણ કરવી કે ઉપનયન સંસ્કાર કરવા કે કોઈના માટે કરાવા માંગો છો તો આ મુર્હત ની સૌથી સટીક અને વિસ્તારપુર્વક જાણકારી મેળવા માટે અમારો આ લેખ છેલ્લે સુધી જરૂર વાંચો.

વાત કરીએ ઉપનયન શબ્દ ની તો આ બે શબ્દો થી ભેગો થઈને બને છે જેમાં ઉપ નો અર્થ થાય છે નજીક અને નયન નો અર્થ થાય છે નજર બીજા શબ્દ માં અર્થ થાય છે પોતાને ને અંધારા (અજ્ઞાનતા) ની સ્થિતિ થી દુર રાખવા અને પ્રકાશ (અધિયાત્મિક જ્ઞાન) તરફ વધવું.એવા માં ઉપનયન સંસ્કાર બધાજ સંસ્કારો અને સૌથી પવિત્ર માનવામાં આવે છે.સામાન્ય રીતે બ્રાહ્મણ,શ્રત્રિય,અને વેશ્ય પણ લગ્ન પેહલા દુલ્હા માટે ધાગા બાંધવાની આ પરંપરા કે રસ્મ ને આયોજિત કરે છે.આ સંસ્કાર ને યજ્ઞોપવિત ના નામ થી ઓળખવામાં આવે છે.હિન્દુ ધર્મ માં શુદ્રો સિવાય બધાજ જનોઈ ધારણ કરી શકે છે.

Read in English: Upnayana Muhurat 2025

ઉપનયન મુર્હત નું મહત્વ

હિન્દુ ધર્મ નું પાલન કરવાવાળા લોકો માટે આ પરંપરા કે સંસ્કાર બહુ મજબુત અને મહત્વપુર્ણ માનવામાં આવે છે.જનોઈ સંસ્કાર કે ઉપનયન સંસ્કાર ની સાથે જ બાળક બાલ્યવસ્ય થી યૌન અવસ્થા સુધી ઉદય થાય છે.આ દરમિયાન પૂજારી કે કોઈ પંડિત બાળક ના જમણા હાથ ની નીચે સુધી એક પવિત્ર ધાગો જેને જનોઈ કહેવામાં આવે છે અને એને બાંધે છે.જનોઈ માં મુખ્ય રૂપ થી ત્રણ ધાગા હોય છે આ ત્રણ ધાગા ને બ્બ્રહ્મા,વિષ્ણુ અને મહેશ નું પ્રતિનિધિત્વ કરવાવાળું માનવામાં આવે છે.આ ધાગો દેવઋણ,પિતૃઋણ નું પણ પ્રતિનિધિત્વ કરે છે.

આના સિવાય એક મત મુજબ એ કહેવામાં આવે છે કે આ ધાગો સત્વ,રહા અને તમ નું પ્રતિનિધિત્વ કરે છે.ચોથા મત મુજબ કહેવામાં આવે છે કે આ ધાગો ગાયત્રી મંત્ર ના ત્રણ ચરણ નું પ્રતીક હોય છે.પાંચમા મત મુજબ કહેવામાં આવે છે કે આ ધાગો આશ્રમો નું પ્રતીક છે.જનોઈ ની થોડી ખાસ વાતો હોય છે જેમકે,

નવ તાર : આમાં નવ તાર હોય છે.જનોઈ ના દરેક જીવનમાં ત્રણ તાર હોય છે જેને જોડવામાં આવે તો 9 બને છે.આવામાં તારો ની સંખ્યા 9 હોય છે.

પાંચ ગાંઠ : જનોઈ માં પાંચ ગાંઠ હોય છે.આ પાંચ ગાંઠ બ્રહ્મા,ધર્મ,કર્મ,કામ અને મોક્ષ નું પ્રતિનિધિત્વ કરે છે.

જનોઈ ની લંબાઈ: જનોઈ ની લંબાઈ ની વાત કરીએ તો ઉપનયન મુર્હત 2025 માં શામિલ કરવામાં આવ્યું છે જનોઈ ની લંબાઈ 96 આંગળી બરાબર હોય છે.આમાં જનોઈ ધારણ કરવાવાળા ને 64 કળા અને 32 વિધાઓ શીખવાનો પ્રયાસ કરવાનો આહવાન મળે છે.32 વિધા,4 વેદ,6 દર્શન,6 આગમ,3 સૂત્ર અને 9 આરણ્યક હોય છે.

જનોઈ ધારણ કરવી : જયારે બાળક એને ધારણ કરે છે ત્યારે માત્રા એક છડી ધારણ કરે છે.એક માત્રા એકજ કપડાં પેહરવાના છે અને ટાંકા વગર ના કપડાં પેહરવામાં આવે છે,ગળા માં પીળા કલર નું કપડું લેવામાં આવે છે.

યજ્ઞ : જનોઈ ધારણ કરતી વખતે સમય યજ્ઞ કરવામાં આવે છે.જેમાં બાળક અને એમના પરિવાર ના લોકો શામિલ હોય છે.જનોઈ પછી પૂજારી ને ગુરુ દક્ષિણા આપવામાં આવે છે.

જીવન સાથે જોડાયેલી બધીજ નાની મોટી સમસ્યાઓ નું સમાધાન મેળવા માટે વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર વાત કરો અને ચેટ

ગાયત્રી મંત્ર : જનોઈ ની શુરુઆત ગાયત્રી મંત્ર થી થાય છે.ગાયત્રી મંત્ર ના ત્રણ ચારણ હોય છે.

તત્સવિતુર્વેણ્યમ્- આ પહેલું ચરણ હોય છે.

ભરગો દેવસ્ય ધીમહિ- આ બીજું ચરણ છે અને

ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥ ત્રીજું ચરણ કહેવામાં આવે છે.

हिंदी में पढ़े : उपनयन मुर्हत 2025

જનોઈ સંસ્કાર માટે મંત્ર

યજ્ઞોપવિતમ્ પરમ પવિત્રમ્ પ્રજાપતેર્યાત્સહજન પુરાસ્તત્ ।

આયુધગ્રામ પ્રતિમુંચ શુભ્રમ યજ્ઞોપવિતં બલમસ્તુ તેજઃ ।

ઉપનયન મુર્હત

જો તમે પણ તમારા બાળક માટે કે પોતાના કોઈ નજીક ના લોકો માટે ઉપનયન સંસ્કાર મુર્હત ની શોધ કરી રહ્યા છે તો અમે તમારી સમસ્યા નું નિવારણ લઈને આવ્યા છીએ કારણકે આ ખાસ લેખ માં અમે તમને ઉપનયન મુર્હત 2025 ની સટીક જાણકારી આપવા જઈ રહ્યા છીએ જે અમારા પ્રખ્યાત જ્યોતિષ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છીએ આ મુર્હત નક્ષત્ર અને ગ્રહો ની ચાલ અને સ્થિતિ ને ધ્યાન માં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે.માનવામાં આવ્યું છે કે જો કોઈપણ શુભ માંગલિક કામ શુભ મુર્હત માં કરવામાં આવે છે તો ફલિત થાય છે એવા માં જો તમે પણ ઉપનયન સંસ્કાર કે કોઈપણ શુભ કામ કરવા જઈ રહ્યા છીએ તો એના માટે મુર્હત જોઈને પગ આગળ ભરો આનાથી તમારા જીવનમાં શુભતા આવશે અને કરવામાં આવતા કામ પણ સફળ થશે.

જીવન માં કોઈપણ સમસ્યા નું સમાધાન મેળવા માટે પ્રશ્ન પુછો

જાન્યુઆરી 2025- શુભ ઉપનયન મુર્હત 2025

તારીખ

સમય

1 જાન્યુઆરી 2025

07:45-10:22

11:50-16:46

2 જાન્યુઆરી 2025

07:45-10:18

11:46-16:42

4 જાન્યુઆરી 2025

07:46-11:38

13:03-18:48

8 જાન્યુઆરી 2025

16:18-18:33

11 જાન્યુઆરી 2025

07:46-09:43

15 જાન્યુઆરી 2025

07:46-12:20

13:55-18:05

18 જાન્યુઆરી 2025

09:16-13:43

15:39-18:56

19 જાન્યુઆરી 2025

07:45-09:12

30 જાન્યુઆરી 2025

17:06-19:03

31 જાન્યુઆરી 2025

07:41-09:52

11:17-17:02

ફેબ્રુઆરી 2025- શુભ ઉપનયન મુર્હત

તારીખ

સમય

1 ફેબ્રુઆરી 2025

07:40-09:48

11:13-12:48

2 ફેબ્રુઆરી 2025

12:44-19:15

7 ફેબ્રુઆરી 2025

07:37-07:57

09:24-14:20

16:35-18:55

8 ફેબ્રુઆરી 2025

07:36-09:20

9 ફેબ્રુઆરી 2025

07:35-09:17

10:41-16:27

14 ફેબ્રુઆરી 2025

07:31-11:57

13:53-18:28

17 ફેબ્રુઆરી 2025

08:45-13:41

15:55-18:16

માર્ચ 2025- શુભ ઉપનયન મુર્હત 2025

તારીખ

સમય

1 માર્ચ 2025

07:17-09:23

10:58-17:29

2 માર્ચ 2025

07:16-09:19

10:54-17:25

14 માર્ચ 2025

14:17-18:55

15 માર્ચ 2025

07:03-11:59

14:13-18:51

16 માર્ચ 2025

07:01-11:55

14:09-18:47

31 માર્ચ 2025

07:25-09:00

10:56-15:31

એપ્રિલ 2025- શુભ ઉપનયન મુર્હત

તારીખ

સમય

2 એપ્રિલ 2025

13:02-19:56

7 એપ્રિલ 2025

08:33-15:03

17:20-18:48

9 એપ્રિલ 2025

12:35-17:13

13 એપ્રિલ 2025

07:02-12:19

14:40-19:13

14 એપ્રિલ 2025

06:30-12:15

14:36-19:09

18 એપ્રિલ 2025

09:45-16:37

30 એપ્રિલ 2025

07:02-08:58

11:12-15:50

મે 2025- શુભ ઉપનયન મુર્હત 2025

તારીખ

સમય

1 મે 2025

13:29-20:22

2 મે 2025

06:54-11:04

7 મે 2025

08:30-15:22

17:39-18:46

8 મે 2025

13:01-17:35

9 મે 2025

06:27-08:22

10:37-17:31

14 મે 2025

07:03-12:38

17 મે 2025

07:51-14:43

16:59-18:09

28 મે 2025

09:22-18:36

29 મે 2025

07:04-09:18

11:39-18:32

31 મે 2025

06:56-11:31

13:48-18:24

જુન 2025- શુભ ઉપનયન મુર્હત

તારીખ

સમય

5 જુન 2025

08:51-15:45

6 જુન 2025

08:47-15:41

7 જુન 2025

06:28-08:43

11:03-17:56

8 જુન 2025

06:24-08:39

12 જુન 2025

06:09-13:01

15:17-19:55

13 જુન 2025

06:05-12:57

15:13-17:33

15 જુન 2025

17:25-19:44

16 જુન 2025

08:08-17:21

26 જુન 2025

14:22-16:42

27 જુન 2025

07:24-09:45

12:02-18:56

28 જુન 2025

07:20-09:41

30 જુન 2025

09:33-11:50

શનિ રિપોર્ટ ના માધ્યમ થી જાણો પોતાના જીવનમાં શનિ નો પ્રભાવ

જુલાઈ 2025- શુભ ઉપનયન મુર્હત 2025

તારીખ

સમય

5 જુલાઈ 2025

09:13-16:06

7 જુલાઈ 2025

06:45-09:05

11:23-18:17

11 જુલાઈ 2025

06:29-11:07

15:43-20:05

12 જુલાઈ 2025

07:06-13:19

15:39-20:01

26 જુલાઈ 2025

06:10-07:51

10:08-17:02

27 જુલાઈ 2025

16:58-19:02

ઓગષ્ટ 2025- શુભ ઉપનયન મુર્હત

તારીખ

સમય

3 ઓગષ્ટ 2025

11:53-16:31

4 ઓગષ્ટ 2025

09:33-11:49

6 ઓગષ્ટ 2025

07:07-09:25

11:41-16:19

9 ઓગષ્ટ 2025

16:07-18:11

10 ઓગષ્ટ 2025

06:52-13:45

16:03-18:07

11 ઓગષ્ટ 2025

06:48-11:21

13 ઓગષ્ટ 2025

08:57-15:52

17:56-19:38

24 ઓગષ્ટ 2025

12:50-17:12

25 ઓગષ્ટ 2025

06:26-08:10

12:46-18:51

27 ઓગષ્ટ 2025

17:00-18:43

28 ઓગષ્ટ 2025

06:28-12:34

14:53-18:27

સપ્ટેમ્બર 2025- શુભ ઉપનયન મુર્હત 2025

તારીખ

સમય

3 સપ્ટેમ્બર 2025

09:51-16:33

4 સપ્ટેમ્બર 2025

07:31-09:47

12:06-18:11

24 સપ્ટેમ્બર 2025

06:41-10:48

13:06-18:20

27 સપ્ટેમ્બર 2025

07:36-12:55

ઓક્ટોમ્બર 2025- શુભ ઉપનયન મુર્હત

તારીખ

સમય

2 ઓક્ટોમ્બર 2025

07:42-07:57

10:16-16:21

17:49-19:14

4 ઓક્ટોમ્બર 2025

06:47-10:09

12:27-17:41

8 ઓક્ટોમ્બર 2025

07:33-14:15

15:58-18:50

11 ઓક્ટોમ્બર 2025

09:41-15:46

17:13-18:38

24 ઓક્ટોમ્બર 2025

07:10-11:08

13:12-17:47

26 ઓક્ટોમ્બર 2025

14:47-19:14

31 ઓક્ટોમ્બર 2025

10:41-15:55

17:20-18:55

નવેમ્બર 2025- શુભ ઉપનયન મુર્હત 2025

તારીખ

સમય

1 નવેમ્બર 2025

07:04-08:18

10:37-15:51

17:16-18:50

2 નવેમ્બર 2025

10:33-17:12

7 નવેમ્બર 2025

07:55-12:17

9 નવેમ્બર 2025

07:10-07:47

10:06-15:19

16:44-18:19

23 નવેમ્બર 2025

07:21-11:14

12:57-17:24

30 નવેમ્બર 2025

07:42-08:43

10:47-15:22

16:57-18:52

ડિસેમ્બર 2025- શુભ ઉપનયન મુર્હત

તારીખ

સમય

1 ડિસેમ્બર 2025

07:28-08:39

5 ડિસેમ્બર 2025

07:31-12:10

13:37-18:33

6 ડિસેમ્બર 2025

08:19-13:33

14:58-18:29

21 ડિસેમ્બર 2025

11:07-15:34

17:30-19:44

22 ડિસેમ્બર 2025

07:41-09:20

12:30-17:26

24 ડિસેમ્બર 2025

13:47-17:18

25 ડિસેમ્બર 2025

07:43-12:18

13:43-15:19

29 ડિસેમ્બર 2025

12:03-15:03

16:58-19:13

શું આ જાણો છો તમે?શાસ્ત્રો માં ઘણી જગ્યા પર સ્ત્રીઓ પણ જનોઈ પેહરવાનો ઉલ્લેખ મળે છે પરંતુ એ લોકો છોકરા ની જેમ કંધા થી બાજુ સુધી નહિ પરંતુ ગળા માં હાર ની જેમ ધારણ કરે છે.પ્રાચીન સમય માં શાદીશુદા પુરુષ બે પવિત્ર ધાગા કે જનોઈ પહેરતા હતા જેમાં એક એ પોતાના માટે પહેરતા હતા અને એક પોતાની પત્ની માટે પહેરતા હતા.

પ્રેમ સબંધિત સમસ્યાઓ ના સમાધાન માટે લો પ્રેમ સબંધિત સલાહ

ઉપનયન સંસ્કાર ની સાચી વિધિ

હવે વાત કરીએ સાચી વિધિ ની તો જનોઈ સંસ્કાર કે ઉપનયન સંસ્કાર શુરુ કરતા પેહલા વાળ નું મુંડન જરૂર કરવામાં આવે છે.

  • આ મુર્હત દરમિયાન બાળક ને સૌથી પેહલા સ્નાન કરાવામાં આવે છે પછી માથા અને શરીર ઉપર ચંદન નો લેપ લગાવામાં આવે છે.
  • એના પછી હવન ની તૈયારી ચાલુ કરી દેવામાં આવે છે.આ દરમિયાન બાળક ભગવાન ગણેશ ની પુજા કરે છે.
  • દેવી દેવતાઓ નું આહવાન કરવા માટે ગાયત્રી મંત્ર નો 10000 વાર જાપ કરવામાં આવે છે.
  • આ દરમિયાન બાળક શાસ્ત્રો ની શિક્ષા નું પાલન કરીને અને વ્રત રાખવાનો સંકલ્પ લ્યે છે.
  • એના પછી એ પોતાનાથી ઓછી ઉંમર ના બાળક સાથે ચુરમુ ખાય છે અને ફરીથી નાહી છે.
  • પિતા કે પરિવાર નો કોઈપણ મોટા સભ્ય બાળક ની સામે ગાયત્રી મંત્ર નો જાપ કરે છે અને બાળક ને કહે છે કે આજ થી તમે બ્રાહ્મણ છો.
  • પછી એ એમને એક સજા આપે છે અને એની ઉપર ભેખલા અને કંડોરો બાંધી દ્યે છે.
  • એના પછી બાળક બ્રાહ્મણ આસપાસ ના લોકો પાસેથી ભિક્ષા માંગે છે.
  • રિવાજ હિસાબે કહેવામાં આવે છે કે બાળક રાતે ખાધા પછી પોતાના ઘરે થી ભાગી જાય છે કારણકે એ અભ્યાસ માટે કાશી જાય છે.થોડા સમય માટે લોકો જાય છે અને લગ્ન ના નામ પર એને પાછો લઈને આવે છે.

ઉપનયન સંસ્કાર સાથે સબંધિત ખાસ નિયમ

ઉપનયન સંસ્કાર સાથે સબંધિત થોડા ખાસ નિયમ પણ નક્કી કરવામાં આવ્યા છે.આ નિયમો શું છે ચાલો જાણીએ.

  • જનોઈ સંસ્કાર ના દિવસે ઉપનયન મુર્હત 2025 માં જ યજ્ઞ નું આયોજન કરવામાં આવે છે.
  • જે બાળક માટે ઉપનયન સંસ્કાર કરવામાં આવે છે એ પિતાના પરિવાર સાથે યજ્ઞ માં હંમેશા શામિલ થાય છે.
  • આ દિવસે બાળક ને બીજા શબ્દ માં જેનું ઉપનયન સંસ્કાર કરવામાં આવે છે એને સિલાઈ વગર ના કપડાં પેહરાવામાં આવે છે અને હાથ માં લાકડી દેવામાં આવે છે,ગળા માં પીળા કલર ના કપડાં અને પગ માં ખડાઉં પેહરાવામાં આવે છે.
  • મુંડન ના સમયે બાળક ના માથામાં એક ચોટલી જરૂર રાખવામાં આવે છે.
  • જનોઈ પીળા કલર ની હોય છે અને બાળક એ ગુરુ દીક્ષા તરીકે પેહરવાની હોય છે.
  • બ્રાહ્મણ માટે સજાવામાં આવેલી જનોઈ સંસ્કાર ની ઉંમર 8 વર્ષ ની હોય છે,શ્રત્રિય બાળક માટે 11 વર્ષ છે,વૈશ્ય માટે 12 વર્ષ છે.

ખાસ જાણકારી : કહેવામાં આવે છે કે ઉપનયન સંસ્કાર દરમિયાન જનોઈ પહેરવાથી વ્યક્તિ અધિયાત્મિક્તા સાથે જોડાઈ છે.એ ખરાબ કર્મ,ખોટા વિચારો થી દુર જાય છે અને પોતાના જીવન ને અધિયાત્મિક બનાવે છે.

જનોઈ નું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ જાણો છો તમે?

હિન્દુ સંસ્કાર માં આપવામાં આવેલા બધાજ સંસ્કાર ને ધાર્મિક ની સાથે સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ હોય છે.વાત કરીએ જનોઈ ધારણ કરવાના ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ અને એની સાથે આરોગ્ય ના લાભ ની તો કહેવામાં આવે છે કે જનોઈ ધારણ કર્યા પછી થોડા ઉચિત નિયમો નું પાલન કરવાનું હોય છે અને જો કોઈ વ્યક્તિ આ નિયમો નું પાલન કરે છે તો આમાં આ બાળક ને ખરાબ સપના નહિ આવે કારણકે જનોઈ હૃદય સાથે જોડાયેલી રહે છે.એવા માં,આ હૃદય સાથે સબંધિત બીમારીઓ ની આશંકા ને પણ બહુ ઓછી કરી દયે છે.

એની સાથે સાથે આ સૂત્ર વ્યક્તિને દાંત,પેટ અને બેકટેરિયા થી થવાવાળી પરેશાનીઓ થી દુર રાખે છે.જયારે આ પવિત્ર સૂત્ર ને કાન ઉપર બાંધવામાં આવે છે તો આનાથી સુર્ય નાડી જાગૃત થાય છે.આ વ્યક્તિને પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ અને લોહીના પ્રેસર થી દુર રાખે છે.એની સાથે સાથે આ ગુસ્સા ને પણ નિયંત્રણ કરે છે.જનોઈ ધારણ કરવાવાળા વ્યક્તિની સાથે સાથે એમની આત્મા પણ શુદ્ધ હોય છે,એમના મનમાં ખરાબ વિચાર નથી આવતા,એની સાથે આવી વ્યક્તિઓ ને કબજિયાત,એસીડીટી,પેટ ની બીમારી અને તમામ પ્રકારના સંક્રમણ નથી થતા.

આ વાતો નો રાખો ખાસ ખ્યાલ

જયારે પણ મુર્હત ની ગણતરી કરવામાં આવે છે ત્યારે એના માટે થોડી વાતો નું ખાસ ધ્યાન રાખવામાં આવે છે જેમકે,

નક્ષત્ર : ઉપનયન મુહૂર્ત, આર્દ્રા નક્ષત્ર, અશ્વિની નક્ષત્ર, હસ્ત નક્ષત્ર, પુષ્ય નક્ષત્ર, આશ્લેષ નક્ષત્ર, પુનર્વસુ નક્ષત્ર, સ્વાતિ નક્ષત્ર, શ્રવણ નક્ષત્ર, ધનિષ્ઠા નક્ષત્ર, શતભિષા નક્ષત્ર, મૂલ નક્ષત્ર, શ્રીગુણ નક્ષત્ર, ચિકિત્સા નક્ષત્ર. પૂર્વાષાદ નક્ષત્ર, પૂર્વા ભાદ્રપદ નક્ષત્ર ખૂબ જ શુભ માનવામાં આવે છે, તેથી આ નક્ષત્રોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.

દિવસ : દિવસ ની વાત કરીએ તો ઉપનયન મુર્હત માટે રવિવાર,સોમવાર,બુધવાર,ગુરુવાર અને શુક્રવાર ના દિવસ ને બહુ શુભ માનવામાં આવે છે.

લગ્ન : લગ્ન ની વાત કરીએ તો લગ્ન થી શુભ ગ્રહ સાતમા,આઠમા કે બારમા ભાવમાં સ્થિત હોવું બહુ શુભ હોય છે કે શુભ ગ્રહ કોઈ ત્રીજા,છથા,અગિયારમા ભાવમાં હોય તો એને પણ શુભ માનવામાં આવે છે.આના સિવાય જો ચંદ્રમા લગ્ન ભાવમાં વૃષભ રાશિ કે કર્ક માં હોય તો આને પણ બહુ શુભ માનવામાં આવે છે.

મહિનો : મહિનાની વાત કરીએ તો ચૈત્ર નો મહિનો,વૈશાખ નો મહિનો,માધ નો મહિનો,અને ફાલ્ગુન નો મહિનો જનોઈ સંસ્કાર માટે બહુ શુભ છે.

જનોઈ ધારણ કરી રહ્યા છો તો આ વાત નું રાખો ખાસ ધ્યાન

  • જનોઈ ધારણ કર્યા પછી જયારે વ્યક્તિ બાથરૂમ માં જાય છે ત્યારે જનોઈ ને કાન ઉપર લપેટી લ્યે છે.આવું કરવાથી ઉપનયન મુર્હત 2025 માં કાન પાસે આવેલી થોડી નસો ઉપર દબાવ આવે છે જેનાથી રક્તચાપ નિયંત્રિત થાય છે.
  • જમણા કાન પાસેથી શરીર ની એવી નસ નીકળે છે જેનો સબંધ ગુપ્ત ઇન્દ્રિયો સાથે હોય છે.એવા માં,વ્યક્તિને અંજાને માં પણ પરંતુ શુક્રાણુ ની રક્ષા થાય છે.
  • મેડિકલ રિસર્ચ માં પણ મળ્યું છે કે જે લોકો જનોઈ ધારણ કરે છે એમને હૃદય રોગ,લોહીના પ્રેસર વગેરે જેવી બીમારી ઓછી થાય છે.
  • જે લોકો દરરોજ કાન ઉપર જનોઈ લપેટે છે એમની સ્મરણ શક્તિ બહુ તેજ થાય છે.
  • યજ્ઞોપવિત કે જનોઈ ધારણ કરવાથી વ્યક્તિની શારીરિક અને માનસિક બંને આરોગ્ય મજબુત થાય છે.આવા લોકો ખરાબ કામ નથી કરતા અને આવી વ્યક્તિઓ પાસે ખરાબ આત્માઓ પણ નથી આવતી.

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો: એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે ઉપનયન મુહૂર્ત પરનો અમારો ખાસ લેખ તમારા માટે ઉપયોગી સાબિત થયો હશે અને તમને તેમાંથી યોગ્ય માહિતી મળી હશે. જો એમ હોય, તો પછી આ લેખ તમારા શુભચિંતકો, મિત્રો વગેરે સાથે શેર કરવાનું ભૂલશો નહીં. એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.

વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો

પ્રશ્ન 1: 2024 માં ઉપનયન સુધારણા ક્યારે છે?

જવાબ : જેમાંથી તે 18 અને 19 એપ્રિલ છે. તે જ સમયે, જુલાઈમાં, શુભ સમય 8 અને 10 જુલાઈ છે.

પ્રશ્ન 2: ઉપનયનની ઉંમર કેટલી છે?

જવાબ : આ વિધિ સામાન્ય રીતે બ્રાહ્મણો માટે આઠ વર્ષની ઉંમરે, ક્ષત્રિયો માટે 11 વર્ષ અને વૈશ્ય માટે 12 વર્ષની ઉંમરે કરવામાં આવતી હતી.

પ્રશ્ન 3: ઉપનયન માટે કયો મહિનો સારો છે?

જવાબ : વસંત (ચિત્તિરાઈ, વૈકાશી) ખાસ કરીને શુભ છે. માસી મહિનો (મધ્ય ફેબ્રુઆરીથી મધ્ય માર્ચ) ખાસ કરીને અનુકૂળ છે.

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 399/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer