કર્ણવેધ મુર્હત 2025

એસ્ટ્રોસેજના આ કર્ણવેધ મુર્હત 2025 લેખના માધ્ય્મ થી જાણીએ વર્ષ 2025 માં કર્ણછેદન સંસ્કાર માટે કઈ-કઈ શુભ તારીખો થવાની છે ને એની શુભ મુર્હત શું રહેવાનું છે.એની સાથે આ લેખમાં તમને કર્ણવેધ સંસ્કાર ના મહત્વ,વિધિ અને કર્ણવેધ મુર્હત ને નક્કી કરેલા સમય એ કઈ વાત નું ધ્યાન રાખવું પડશે વગેરે વિશે પણ જાણકારી આપવાનો અમે પ્રયન્ત કરીશું.તો ચાલો રાહ જોયા વગર આગળ વધીએ અને સૌથી પેહલા નજર નાખીએ કે કર્ણવેધ મુર્હત 2025 નું લિસ્ટ પર જેની મદદ થી તમે પોતાના બાળકો ના કર્ણછેદન સંસ્કાર માટે શુભ મુર્હત ની શોધ કરી શકો છો.

કર્ણવેધ મુર્હત 2025

Read in English: Karnvedh Muhurat 2025

કર્ણવેધ સંસ્કાર 2025 હિન્દુ ધર્મ માં ખાસ રીતે 16 સંસ્કારો ની વાત કરવામાં આવી છે.આમાંથી નવ સંસ્કાર હોય છે કર્ણવેધ સંસ્કાર.કર્ણવેધ સંસ્કાર બીજા શબ્દ માં કાં ને વિધવાનો અને એમાં ઘરેણાં પેહરવા.આ સંસ્કાર એટલા માટે કરવામાં આવે છે કે એટલે બાળક ની સાંભળવાની આવડત વિકસિત થાય અને એ સ્વસ્થ જીવન જીવી શકે.કર્ણવેધ મુર્હત 2025 તહેત બાળક કાનમાં જે પણ ઘરેણાં પેહરે છે એનાથી બાળક સુંદર તો લગેજ છે પણ એની સાથે એના જીવનમાં લાંબા સમય સુધી એના જીવન ઉપર અસર નજર આવે છે.

જીવન સાથે જોડાયેલી બધીજ નાની મોટી સમસ્યા નું સમાધાન જાણવા માટે ફોન પર વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરો ફોન પર વાત અને ચેટ

ખાસ જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મ મુજબ જયારે પણ છોકરા ને કર્ણવેધ મુર્હત 2025 થાય છે તો એના માટે જમણા કાન ને વીંધવાની પરંપરા છે અને જયારે છોકરી નું કર્ણવેધ સંસ્કાર થાય છે ત્યારે એનો પેહલો કાન જમણો કાન વીંધવાની પરંપરા છે.

ખાલી આટલુંજ કર્ણવેધ સંસ્કાર સાથે જોડાયેલી અને બીજી ઘણી બધી દિલચસ્પ વાતો છે જેને જાણવા બધાના માટે બહુ અનિવાર્ય છે.તો ચાલો આજે અમારા ખાસ લેખ ના માધ્ય્મ થી કર્ણવેધ સંસ્કાર સાથે જોડાયેલી થોડી મહત્વપુર્ણ વાતો ની જાણકારી મેળવી લઈએ અને એની સાથે જાણી લઈએ કે આનું મહત્વ શું થાય છે અને વર્ષ 2025 માં કઈ-કઈ તારીખો છે જયારે તમે તમારા બાળક નો કર્ણવેધ સંસ્કાર પુરો કરી શકો છો.

हिंदी में पढ़े : कर्णवेध मुर्हत २०२५

શું છે આનું મહત્વ?

જેમકે અમે પેહલા પણ જણાવ્યું છે કે કર્ણવેધ સંસ્કાર બાળકો ની ખુબસુરતી થી લઈને એની વૃદ્ધિ,એનું સારું આરોગ્ય બધાને પ્રભાવિત કરે છે.આના સિવાય કહેવામાં આવે છે કે આ સંસ્કાર એટલા માટે કરવામાં આવે છે કે બાળકો ની સાંભળવાની આવડત માં વધારો થઇ શકે.કકર્ણવેધ મુર્હત 2025 પછી જયારે બાળક પોતાના કામમાં ઘરેણાં પેહરે છે તો એની સુંદરતા અને એનું તેજ વધે છે.આના સિવાય કર્ણવેધ સંસ્કાર ને સાચી રીતે પુરુ કરવાથી બાળકો ને હર્નિયા જેવી મોટી બીમારીઓ થી પણ બચાવી શકાય છે.એની સાથે બાળકો ને લકવો વગેરે ની આશંકા પણ ઓછી કે પુરી થઇ શકે છે.

તમને જાણીને હેરાની થશે કે પ્રાચીન સમય માં હિન્દુ કર્ણવેધ સંસ્કાર જો કોઈ નહિ કરાવતા હતા એમને શ્રદ્ધા કરવાનો અધિકાર પણ નહિ મળતો હતો.

ક્યારે અને કેવી રીતે કરાવામાં આવે છે કર્ણવેધ સંસ્કાર?

કર્ણવેધ સંસ્કાર માટે બહુ જરૂરી છે કે તમે શુભ મુર્હત (કર્ણવેધ મુર્હત) ને પસંદ કરો.સનાતન ધર્મ ની માન્યતા મુજબ જયારે કોઈપણ શુભ કે માંગલિક કામ મુર્હત જોઈને કરવામાં આવે છે તો એનાથી કામની શુભતા ઘણી વધી જશે.એવા માં,આગળ અમે તમને વર્ષ 2025 ના કર્ણવેધ મુર્હત 2025 ની જાણકારી પણ આપીશું.પરંતુ,એના પેહલા અમે તમને થોડી મહત્વપુર્ણ વાતો પણ કહીશું જેમકે કર્ણવેધ સંસ્કાર કરવા માટે ઘણા સમય બતાવામાં આવ્યા છે.

  • તમે તમારા બાળકના જન્મ ના બારામાં કે 16 માં દિવસ ની પણ કર્ણવેધ સંસ્કાર કરી શકો છો.
  • ઘણા લોકો બાળક ના જન્મ ના છથા,સાતમા કે પછી આઠમા મહિનામાં પણ સંસ્કાર પુરા કરે છે.
  • આના સિવાય પ્રાચીન માન્યતાઓ મુજબ,કહેવામાં આવે છે કે જો આ સંસ્કાર બાળકો ના જન્મ ના 1 વર્ષ ની અંદર નહિ કરવામાં આવે તો પછી આ વિષય વર્ષ એટલે ત્રીજા,પાંચમા કે પછી સાતમા વર્ષ માં કરવું જોઈએ.

મહિનો : વાત કરીએ મહિનાની તો કર્ણવેધ સંસ્કાર માટે કાર્તિક મહિનો,પોષ મહિનો,ફાલ્ગુન મહિનો,અને ચૈત્ર મહિનો ને બહુ ફળદાયી માનવામાં આવે છે.

દિવસ/વાર : દિવસ ની વાત કરીએ તો અઠવાડિયા માં સોમવાર,બુધવાર,ગુરુવાર અને શુક્રવાર ના દિવસે કર્ણવેધ સંસ્કાર માટે બહુ વધારે ઉપયોગી માનવામાં આવે છે.

નક્ષત્ર : કર્ણવેધ સંસ્કાર માટે ઉપયોગી નક્ષત્ર ની વાત કરીએ તો મૃગશિરા નક્ષત્ર,ચિત્રા નક્ષત્ર,રેવતી નક્ષત્ર,અનુરાધા નક્ષત્ર, હસ્તનક્ષત્ર, પુષ્ય નક્ષત્ર, અભિજિત નક્ષત્ર, શ્રવણ નક્ષત્ર, ધનિષ્ઠા નક્ષત્ર અને પુનર્વસુ નક્ષત્ર ખૂબ જ શુભ માનવામાં આવે છે.

તારીખ : કર્ણવેધ સંસ્કાર માટે ચતુર્થી,નવમી અને ચતુર્દશી તારીખ અને અમાવસ્યા તારીખ ને છોડીને બધીજ તારીખ ને શુભ માનવામાં આવી છે.

લગ્ન : કર્ણવેધ સંસ્કાર માટે ખાસ રીતે વૃષભ લગ્ન,તુલા લગ્ન,ધનુ લગ્ન,અને મીન લગ્ન ને ખાસ માનવામાં આવે છે.આના સિવાય જો ગુરુ લગ્ન માં કર્ણવેધ સંસ્કાર કરવામાં આવે તો આ સૌથી ઉત્તમ માનવામાં આવે છે.

જીવનમાં કોઈપણ સમસ્યા નું સમાધાન મેળવા માટે પ્રશ્ન પુછો

ખાસ જાણકારી : ખરમાસ,કર્ણવેદ સંસ્કાર ક્ષય તિથિ, હરિ શયન, પણ વર્ષ (બીજી, ચોથ વગેરે) દરમિયાન ન કરવા જોઈએ.

કેવી રીતે કરવામાં આવે છે કર્ણવેધ સંસ્કાર?

  • કર્ણવેધ સંસ્કાર ને પુરા કરવા માટે માતા-પિતા પોતાના બાળક ને કોઈ પવિત્ર સ્થળ ઉપર લઈને જાય છે જ્યાં સંસ્કાર ને પુરા કરી શકાય.
  • આમાં પેહલા દેવી-દેવતાઓ ની પુજા કરવામાં આવે છે,એમના આર્શિવાદ લેવામાં આવે છે,એના પછી પોઢું સુર્ય તરફ કરીને બેસી જાય છે.
  • આ દરમિયાન હાથમાં સોનુ,ચાંદી કે લોખંડ ની સોઈ હોય છે જેનાથી બાળક નો કાં વીંધવાનો હોય છે.
  • એના પછી બાળક ના કાનમાં એક મંત્ર બોલવામાં આવે છે.આ મંત્ર છે: ભદ્રમ્ કર્ણેભિ ક્ષુણુયં દેવં ભદ્રમ્ પશ્યેમક્ષભિર્યજાત્રા । સ્થિરરઙ્ગૈસ્તુષ્ટુવાન્ સસ્તાનુભિર્વ્યશેમહિ દેવિતમ્ યદયુઃ ।
  • આ પછી, છોકરાના પહેલા જમણા કાનમાં અને પછી તેના ડાબા કાનમાં વીંધીને ઘરેણાં પહેરવામાં આવે છે. જો છોકરી હોય તો પહેલા ડાબો કાન અને પછી જમણો કાન વીંધીને ઘરેણાં પહેરાવવામાં આવે છે.
  • માન્યતા મુજબ વાત કરીએ તો,આ દરમિયાન સોનાના કુંડળ,કે પછી આભૂષણ પહેરવું વધારે શુભ માનવામાં આવે છે કારણકે આનાથી મગજ ના બંને ભાગ વિદયુત ના પ્રભાવ થી બહુ મજબુત બની જાય છે.
  • આના સિવાય કહેવામાં આવે છે કે જો કોઈ છોકરી પોતાના કાનમાં સોનાના ઘરેણાં પેહરે છે તો એને માસિક સબંધિત કોઈપણ પરેશાની નથી આવતી.આના સિવાય આનાથી હિસ્ટ્રીયા નામની બીમારી થી પણ લાભ મળે છે.

શનિ રિપોર્ટ ના માધ્ય્મ થી જાણો પોતાના જીવનમાં શનિ નો પ્રભાવ

કર્ણવેધ સંસ્કાર 2025

કર્ણવેધ સંસ્કાર ના તમામ મહત્વ હોય છે જેમકે અમે પેહલા પણ તમને જણાવ્યુ હતું કે જયારે બાળક ના કાન વીંધવામાં આવે છે કે પછી એમનું કર્ણછેદન કરવામાં આવે છે ત્યારે કાન ને એક એવા પોઇન્ટ ઉપર દબાવ પડે છે જેનાતી એમનું મગજ વધારે એક્ટિવ થઇ જાય છે.આના સિવાય માન્ય મુજબ કહેવામાં આવે છે કે કર્ણવેધ મુર્હત 2025 થી બાળકો ની મેઘા શક્તિ માં વધારો થાય છે જેના દમ ઉપર એ બહુ સારી રીતે જ્ઞાન અર્જિત કરવામાં સફળ રહેશે,કર્ણવેધ થી બાળક બુદ્ધિમાન થાય છે.

આના સિવાય એક્યુપંક્ચર પદ્ધતિ મુજબ કહેવામાં આવે છે કે કાનના નીચે ના ભાગ નો આંખો ની નસો ની સાથે કેનેક્સન હોય છે.એવા માં,જયારે આ બિન્દુ ઉપર કાન વીંધવામાં આવે છે ત્યારે આનાથી વ્યક્તિની આંખ ની રોશનીમાં વધારો આવે છે.કઇનવેધ સંસ્કાર ના તમામ મહત્વ જાણ્યા પછી ચાલો હવે આગળ વધીએ અને જાણીએ કે 2025 માં કર્ણવેધ મુર્હત 2025 ક્યાં-ક્યાં રહેવાના છે.

નીચે અમે તમને આની સાથે સબંધિત એક લિસ્ટ આપી રહ્યા છીએ જેમાં તમે વર્ષ ના બધાજ 12 મહિનામાં અલગ-અલગ કર્ણવેધ મુર્હત સંસ્કારી ની જાણકરી જાણી શકશો.

પ્રેમ સબંધિત સમસ્યાઓ ના સમાધાન માટે લો પ્રેમ સબંધો સલાહ

જાન્યુઆરી માટે કર્ણવેધ સંસ્કાર નું શુભ મુર્હત

તારીખ

મુર્હત

2 જાન્યુઆરી 2025

11:46-16:42

8 જાન્યુઆરી2025

16:18-18:33

11 જાન્યુઆરી2025

14:11-16:06

15 જાન્યુઆરી2025

07:46-12:20

20 જાન્યુઆરી2025

07:45-09:08

30 જાન્યુઆરી2025

07:45-08:28

09:56-14:52

17:06-19:03

ફેબ્રુઆરી માટે કર્ણવેધ સંસ્કાર નું શુભ મુર્હત

તારીખ

મુર્હત

8 ફેબ્રુઆરી 2025

07:36-09:20

10 ફેબ્રુઆરી 2025

07:38-09:13

10:38-18:30

17 ફેબ્રુઆરી 2025

08:45-13:41

15:55-18:16

20 ફેબ્રુઆરી 2025

15:44-18:04

21 ફેબ્રુઆરી 2025

07:25-09:54

11:29-13:25

26 ફેબ્રુઆરી 2025

08:10-13:05

માર્ચ માટે કર્ણવેધ સંસ્કાર નું શુભ મુર્હત

તારીખ

મુર્હત

2 માર્ચ 2025

10:54-17:25

15 માર્ચ 2025

10:03-11:59

14:13-18:51

16 માર્ચ 2025

07:01-11:55

14:09-18:47

20 માર્ચ 2025

06:56-08:08

09:43-16:14

26 માર્ચ 2025

07:45-11:15

13:30-18:08

30 માર્ચ 2025

09:04-15:35

31 માર્ચ 2025

07:25-09:00

10:56-15:31

એપ્રિલ માટે કર્ણવેધ સંસ્કાર નું શુભ મુર્હત

તારીખ

મુર્હત

3 એપ્રિલ, 2025

07:32-10:44

12:58-18:28

5 એપ્રિલ, 2025

08:40-12:51

15:11-19:45

13 એપ્રિલ, 2025

07:02-12:19

14:40-19:13

21 એપ્રિલ, 2025

14:08-18:42

26 એપ્રિલ, 2025

07:18-09:13

મે માટે કર્ણવેધ સંસ્કાર નું શુભ મુર્હત

તારીખ

મુર્હત

1 મે, 2025

13:29-15:46

2 મે, 2025

15:42-20:18

3 મે, 2025

07:06-13:21

15:38-19:59

4 મે, 2025

06:46-08:42

9 મે, 2025

06:27-08:22

10:37-17:31

10 મે, 2025

06:23-08:18

10:33-19:46

14 મે, 2025

07:03-12:38

23 મે, 2025

16:36-18:55

24 મે, 2025

07:23-11:58

14:16-18:51

25 મે, 2025

07:19-11:54

28 મે, 2025

09:22-18:36

31 મે, 2025

06:56-11:31

13:48-18:24

જુન માટે કર્ણવેધ સંસ્કાર નું શુભ મુર્હત

તારીખ

મુર્હત

5 જુન 2025

08:51-15:45

6 જુન 2025

08:47-15:41

7 જુન 2025

06:28-08:43

15 જુન 2025

17:25-19:44

16 જુન 2025

08:08-17:21

20 જુન 2025

12:29-19:24

21 જુન 2025

10:08-12:26

14:42-18:25

26 જુન 2025

09:49-16:42

27 જુન 2025

07:24-09:45

12:02-18:56

જુલાઈ માટે કર્ણવેધ સંસ્કાર નું શુભ મુર્હત

તારીખ

મુર્હત

2 જુલાઈ, 2023

11:42-13:59

3 જુલાઈ, 2023

07:01-13:55

7 જુલાઈ, 2023

06:45-09:05

11:23-18:17

12 જુલાઈ, 2023

07:06-13:19

15:39-20:01

13 જુલાઈ, 2023

07:22-13:15

17 જુલાઈ, 2023

10:43-17:38

18 જુલાઈ, 2023

07:17-10:39

12:56-17:34

25 જુલાઈ, 2023

06:09-07:55

10:12-17:06

30 જુલાઈ, 2023

07:35-12:09

14:28-18:51

31 જુલાઈ, 2023

07:31-14:24

16:43-18:47

ઓગષ્ટ માટે કર્ણવેધ સંસ્કાર નું શુભ મુર્હત

તારીખ

મુર્હત

3 ઓગષ્ટ 2025

11:53-16:31

4 ઓગષ્ટ 2025

09:33-11:49

9 ઓગષ્ટ 2025

06:56-11:29

13:49-18:11

10 ઓગષ્ટ 2025

06:52-13:45

13 ઓગષ્ટ 2025

11:13-15:52

17:56-19:38

14 ઓગષ્ટ 2025

08:53-17:52

20 ઓગષ્ટ 2025

06:24-13:05

15:24-18:43

21 ઓગષ્ટ 2025

08:26-15:20

27 ઓગષ્ટ 2025

17:00-18:43

28 ઓગષ્ટ 2025

06:28-10:14

30 ઓગષ્ટ 2025

16:49-18:31

31 ઓગષ્ટ 2025

16:45-18:27

સપ્ટેમ્બર માટે કર્ણવેધ સંસ્કાર નું શુભ મુર્હત

તારીખ

મુર્હત

5 સપ્ટેમ્બર, 2025

07:27-09:43

12:03-18:07

22 સપ્ટેમ્બર, 2025

13:14-17:01

24 સપ્ટેમ્બર, 2025

06:41-10:48

13:06-16:53

27 સપ્ટેમ્બર, 2025

07:36-12:55

14:59-18:08

ઓક્ટોમ્બર માટે કર્ણવેધ સંસ્કાર નું શુભ મુર્હત

તારીખ

મુર્હત

2 ઓક્ટોમ્બર 2025

10:16-16:21

17:49-19:14

4 ઓક્ટોમ્બર 2025

06:47-10:09

8 ઓક્ટોમ્બર 2025

07:33-14:15

15:58-18:50

11 ઓક્ટોમ્બર 2025

17:13-18:38

12 ઓક્ટોમ્બર 2025

07:18-09:37

11:56-15:42

13 ઓક્ટોમ્બર 2025

13:56-17:05

24 ઓક્ટોમ્બર 2025

07:10-11:08

13:12-17:47

30 ઓક્ટોમ્બર 2025

08:26-10:45

31 ઓક્ટોમ્બર 2025

10:41-15:55

17:20-18:55

નવેમ્બર માટે કર્ણવેધ સંસ્કાર નું શુભ મુર્હત

તારીખ

મુર્હત

3 નવેમ્બર 2025

15:43-17:08

10 નવેમ્બર 2025

10:02-16:40

16 નવેમ્બર 2025

07:19-13:24

14:52-19:47

17 નવેમ્બર 2025

07:16-13:20

14:48-18:28

20 નવેમ્બર 2025

13:09-16:01

17:36-19:32

21 નવેમ્બર 2025

07:20-09:18

11:22-14:32

26 નવેમ્બર 2025

07:24-12:45

14:12-19:08

27 નવેમ્બર 2025

07:24-12:41

14:08-19:04

ડિસેમ્બર માટે કર્ણવેધ સંસ્કાર નું શુભ મુર્હત

તારીખ

મુર્હત

1 ડિસેમ્બર 2025

07:28-08:39

5 ડિસેમ્બર 2025

13:37-18:33

6 ડિસેમ્બર 2025

08:19-10:23

7 ડિસેમ્બર 2025

08:15-10:19

15 ડિસેમ્બર 2025

07:44-12:58

17 ડિસેમ્બર 2025

17:46-20:00

24 ડિસેમ્બર 2025

13:47-17:18

25 ડિસેમ્બર 2025

07:43-09:09

28 ડિસેમ્બર 2025

10:39-13:32

29 ડિસેમ્બર 2025

12:03-15:03

16:58-19:13

કર્ણવેધ સંસ્કાર પછી શું કરવું?

કર્ણવેધ સંસ્કાર કર્યા પછી તમે બાળક ના કાન માં ચાંદી કે સોના નો તાર પેરાવી શકો છો કારણકે એ ઉંમરે બાળકો બહુ નાના હોય છે અને એમના કાન પાકે નહિ એટલે હળદર ને નારિયેળ ના તેલ માં ભેળવીને તમે ત્યાં સુધી નિયમિત રૂપ થી એ જગ્યા ઉપર લગાવો જ્યાં સુધી કાન માં કરેલો છેદ ઠીક નહિ થઇ જાય.

વૈદિક જ્યોતિષ માં માનદંડો મુજબ સાચું નામ પસંદ કરવા માટે અહીંયા ક્લિક કરો !

કર્ણવેધ સંસ્કાર ના અધિયાત્મિક અને વૈજ્ઞાનિક મહત્વ

ખાલી શસ્તોમાં જ નહિ પરંતુ કર્ણવેધ મુર્હત 2025 ને અધિયાત્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિ થી બહુ મહત્વપુર્ણ માનવામાં આવે છે.અધિયાત્મિક મહત્વ ની વાત કરીએ તો કર્ણવેધ સંસ્કાર અષાઢ શુક્લ પક્ષ ની એકાદશી થી કાર્તિક શુક્લ પક્ષ ની વચ્ચે કરવામાં આવે છે.આ સંસ્કાર ને કરવાથી બાળક ની મેઘા શક્તિ તેજ થાય છે,એમના જીવન માંથી નકારાત્મકતા દુર થાય છે અને એ લોકો તેજ મગજ વાળા બને છે.

ત્યાં વૈજ્ઞાનિક મહત્વ ની વાત કરીએ તો આયુર્વેદ શાસ્ત્રો મુજબ કર્ણ એટલે કે કાન ની નીચે નો ભાગ જેને અંગ્રેજીમાં એરલોબ (earlobe) કહેવામાં આવે છે ત્યાં છેદ કરવાથી મગજ નો મહત્વપુર્ણ ભાગ જાગૃત થાય છે.કાનના આ ભાગ ની આસપાસ આંખ સાથે જોડાયેલી એક નસ પણ આવે છે જેને દબાવાથી આંખો ની રોશની માં સુધારો આવે છે.એવામાં જયારે કાન ને વીંધવામાં આવે છે ત્યારે એક નિશ્ચિત જગ્યા એ દબાવ આવે છે અને આંખો ની રોશની માં સુધારો આવે છે જેનાથી વ્યક્તિને માનસિક બીમારી,ઘબરાહટ,ચિંતા જેવી પરેશાનીઓ થી છુટ્કારો મળે છે.

આર્થિક સમસ્યાઓ ના સમાધાન માટે લો પૈસા સબંધિત સલાહ

છોકરીઓ ના કાનની સાથે સાથે નાક વિંધાવાની પણ પરંપરા છે અને એના પણ ઘણા ફાયદા બતાવામાં આવ્યા છે.નાક વીંધવાથી જીવનમાં સકારાત્મક ઉર્જા મળે છે અને ઘણા પ્રકારના રોગ દુર થાય છે.એવું કહેવામાં આવે છે કે નાક ના જમણા છેદ માં એવી ઘણી નસો હોય છે જે સ્ત્રીઓ ના પ્રજનન અંગો સાથે જોડાયેલી હોય છે.એવામાં નાક વિંધાવામાં સ્ત્રીઓ ને આસાની આવે છે અને એમને દુખાવો સહન કરવામાં મદદ મળે છે.આ બધાજ કારણ છે કે હિન્દુ ધર્મ માં કર્ણવેધ મુર્હત 2025 ને બહુ પ્રમુખ માનવમાં આવે છે.

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો: એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે કર્ણવેદ મુહૂર્ત પરનો અમારો વિશેષ લેખ તમારા માટે ઉપયોગી સાબિત થયો હશે અને તમને તેમાંથી યોગ્ય માહિતી મળી હશે. જો એમ હોય, તો પછી આ લેખ તમારા શુભચિંતકો, મિત્રો વગેરે સાથે શેર કરવાનું ભૂલશો નહીં. એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર

વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો

કાન તોડવાની વિધિ ક્યારે મનાવવામાં આવે છે?

જવાબઃ તમે ઈચ્છો તો બાળકના જન્મના છઠ્ઠા, સાતમા કે આઠમા મહિનામાં કર્ણાવેદ સુધારણા કરી શકો છો.

સપ્ટેમ્બર 2025માં કર્ણાવેદમાં સુધારો ક્યારે થવો જોઈએ?

જવાબ: સપ્ટેમ્બર 2025માં કર્ણાવે સુધારા માટે ચાર ક્ષણો ઉપલબ્ધ છે

કર્ણાવેદ સુધારા ક્યારે જોવામાં આવતા નથી?

જવાબ: વ્યક્તિએ IV, NIV, IV માં કર્ણાવિદ સુધારા કરવાનું ટાળવું જોઈએ

ડિસેમ્બર 2025 માં કર્ણાવેદ સુધારણા ક્યારે થવી જોઈએ?

જવાબ: 2025 માં, ડિસેમ્બર મહિનામાં, કર્ણાવેદ સુધારા માટે 10 ક્ષણો છે.

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 399/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer