શુભ મુર્હત 2025

Author: Sanghani Jasmin | Updated Wed, 12 June, 2024 5:23 PM

સનાતન ધર્મ ના દરેક કામને કરતા પેહલા શુભ મુર્હત જોવામાં આવે છે શુભ મુર્હત 2025 જેનાથી વ્યક્તિને એ ખાસ સમયગાળા માં કરવામાં આવેલા કામમાં સફળતા પ્રાપ્ત થઇ શકે છે.સામાન્ય શબ્દો માં કહીએ તો,એ સમયે જયારે ગ્રહો ની સ્થિતિ,દશા,કે નક્ષત્ર અનુકુળ હોય,એ મુર્હત માં કરવામાં આવેલું કોઈપણ કામ પોતાની સાથે સુખ-સમૃદ્ધિ કે કામયાબી લઈને આવી શકે છે.પરંતુ,હંમેશા તમારા મનમાં પણ એવા સવાલ ઉભા થતા હશે કે આવું કેમ થાય છે?તમારા મનમાં આવતા આ સવાલ ના જવાબ તમને એસ્ટ્રોસેજ આ લેખ માં “શુભ મુર્હત” ના માધ્યમ થી મળશે.


ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને

આ લેખ માં તમને નહિ ખાલી વર્ષ 2025 માં આવનારી શુભ તારીખો ને મુર્હ્તો વિશે જાણકારી મળશે,પરંતુ હિન્દુ ધર્મ માં શુભ મુર્હત નું મહત્વ,આને નક્કી કરવાનો નિયમ અને કઈ વાત નું રાખવું પડે છે ધ્યાન?વગેરે સાથે તમને રૂબરૂ કરાવશું.તો ચાલ રાહ જોયા વગર ચાલુ કરીએ આ લેખ ની અને સૌથી પેહલા જાણીએ કે શું હોય છે શુભ મુર્હત.

શુભ મુર્હત નો મતલબ

સરળ શબ્દો માં શુભ મુર્હત 2025 એ સમય હોય છે જયારે અમે કોઈ નવા કામો કે માંગલિક કામો ની શુરુઆત કરીએ છીએ.શુભ મુર્હત દરમિયાન બધાજ ગ્રહ એટલે નક્ષત્ર અનુકુળ સ્થિતિ માં હોય છે એટલે આ સમયગાળા માં આ સકારાત્મક પરિણામ દેવામાં સક્ષમ હોય છે.હિન્દુઓ દ્વારા દરેક શુભ ને માંગલિક કામ કરતા પેહલા મુર્હત અને તારીખ જોવામાં આવે છે અને સૌથી સારા સમય ને જ શુભ સમય કહેવામાં આવે હે.આ સમયગાળા ને બધાજ પ્રકારના શુભ કામો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

જેમ-જેમ સમય ની સાથે અમે આગળ વધીએ છીએ શુભ મુર્હત પ્રત્ય લોકોની વિચારધારામાં બદલાવ આવ્યો છે અને એ લોકો શુભ મુર્હત જોયા વગરજ કોઈપણ પ્રકારના શુભ કે માંગલિક કામો ચાલુ કરી દ્યે છે પરંતુ,એટલે એમને એજ કામોમાં નકારાત્મક પરિણામ નો સામનો કરવો પડે છે.આવા કામ શુભ મુર્હત માં નહિ કરવાના કારણે થાય છે.

આ પણ વાંચો: રાશિફળ 2025

કેમ છે શુભ મુર્હત મહત્વપુર્ણ?

જેમકે અમે તમને જણાવી ચુક્યા છીએ કે હિન્દુ ધર્મ માં શુભ મુર્હત 2025 ને બહુ મહત્વપુર્ણ સ્થાન મળેલું છે આપણે બધાજ આ વાત સારી રીતે જાણીયે છીએ કે જયારે કોઈ વ્યક્તિ કોઈ નવા કામ ની શુરુઆત કરે છે,તો બહુ આશા સાથે કરે છે અને શુભ મુર્હત કોઈ કામને સફળતા ને નક્કી કરવાનું કામ કરે છે.જ્યોતિષ શાસ્ત્ર મુજબ,લોકોને નવા કામો કે માંગલિક કામો માં સફળતા ત્યારેજ મળે છે જયારે એ કામને શુભ મુર્હત માં કરવામાં આવે બીજા શબ્દો માં ગ્રહો ને નક્ષત્રો ની શુભ સ્થિતિ ના સમયગાળા માં એમને આર્શિવાદ થી કરવામાં આવે છે.પરંતુ,શુભ અને માંગલિક કામો માટે શુભ મુર્હત ને જોવાની પરંપરા વૈદિક કાળ થી પ્રચલિત છે કારણકે શુભ-અશુભ મુર્હત થીજ કામ ની સફળતા-અસફળતા નક્કી થાય છે.

તારીખ અને મુર્હત

એવું માનવામાં આવે છે કે લોકો પોતાના જીવનમાં સમય ના મહત્વ ને સમજી ગયો છે,એ જરૂર સફળ થાય છે અને આ વાત શુભ મુર્હત પર જ ખબર પડે છે.માન્યતા છે કે શુભ મુર્હત માં જે કામ ચાલુ કરવામાં આવે છે એમા સફળતા મળે છે અને એ કામ પુરા પણ થાય છે.હિન્દુ ધર્મ માં ઘણા એવા મોકા આવે છે જેમાં લોકો શુભ મુર્હત ને જોવાનું અને શુભ મુર્હત માં કામ કરવાનું પસંદ કરે છે જેમકે લગ્ન,અન્નપ્રસન્ન,મુંડન,ઉપનયન વગેરે.આ બધાજ કામો ને કરવા માટે હંમેશા શુભ તારીખ અને શુભ મુર્હત ને જોવામાં આવે છે જેનાથી આ વ્યક્તિના જીવનમાં સૌભાગ્ય લઈને આવે છે.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

જો તમે પણ આવનારું વર્ષ એટલેકે વર્ષ 2025 માં લગ્ન કે પોતાના બાળક નું મુંડન,અન્નપ્રસન્ન,વગેરે કરવા માટે મુર્હત ની રાહમાં છો,તો અહીંયા અમે તમને નામકરણ ને લઈને લગ્ન સુધી નું શુભ મુર્હત 2025 અને તારીખો આપી રહ્યા છીએ.

Click here to read in English: Shubh Muhurat 2025

કર્ણવેધ મુર્હત 2025

વર્ષ 2025 માં કર્ણવેધ મુર્હત 2025 ના સર્વાધિક શુભ મુર્હત કે તારીખો વિશે વિસ્તાર પુર્વક જાણવા માટે ક્લિક કરો

લગ્ન મુર્હત 2025

વર્ષ 2025 માં લગ્ન મુર્હત 2025 ના સર્વાધિક શુભ મુર્હત કે તારીખો વિશે વિતારપુર્વક જાણવા માટે ક્લિક કરો

ઉપનયન મુર્હત 2025

વર્ષ 2025 માં ઉપનયન મુર્હત 2025 ના સર્વાધિક શુભ મુર્હત કે તારીખો વિશે વિસ્તારપુર્વક જાણવા માટે ક્લિક કરો

નામકરણ મુર્હત 2025

વર્ષ 2025 માં નામકરણ મુર્હત 2025 ના સર્વાધિક શુભ મુર્હત કે તારીખો વિશે વિસ્તારપુર્વક જાણવા માટે ક્લિક કરો

અન્નપ્રસન્ન મુર્હત 2025

વર્ષ 2025 માં અન્નપ્રસન્ન મુર્હત 2025 ના સર્વાધિક શુભ મુર્હત કે તારીખો વિશે વિસ્તારપુર્વક જાણવા માટે ક્લિક કરો

ગૃહપ્રવેશ મુર્હત 2025

વર્ષ 2025 માં ગૃહપ્રવેશ મુર્હત 2025 ના સર્વાધિક શુભ મુર્હત કે તારીખો વિશે વિસ્તારપુર્વક જાણવા માટે ક્લિક કરો

મુંડન મુર્હત 2025

વર્ષ 2025 માં મુંડન મુર્હત 2025 ના સર્વાધિક શુભ મુર્હત કે તારીખો વિશે વિસ્તારપુર્વક જાણવા માટે ક્લિક કરો

ચાલો હવે આગળ વધીએ અને તમને જણાવીએ કે કેવું હોય છે મુર્હત નું નિર્માણ.

કેવું હોય છે શુભ મુર્હત નું નિર્માણ?

આ મુર્હત સાથે જોડાયેલી થોડી મહત્વપુર્ણ વાતો વિશે અમે તમને પહેલાથીજ જણાવી ચુક્યા છીએ જેમે કે શું થાય શુભ મુર્હત અને એનું મહત્વ વગેરે.આ બધુજ હોવા છતાં તમારા મનમાં આ સવાલ જરૂર ઉઠી રહ્યો હશે કે છેલ્લે કેવી રીતે બને છે શુભ મુર્હત 2025 અને અમે કેવી રીતે જાણી શકીએ કે બનવા વાળું શુભ મુર્હત કે અશુભ મુર્હત.આ સવાલ ના જવાબ માટે જ્યોતિષ તમારી મદદ કરી શકે છે કારણકે જ્યોતિષ વિદ્યા ના નામ થી દરેક સવાલ નો જવાબ આપે છે.આ રીતે,શુભ મુર્હત વિશે પણ જ્યોતિષ માં વિસ્તારપુર્વક બતાવામાં આવ્યું છે.

શુભ મુર્હત ના નિર્ધારણ માટે તારીખ,વાર,યોગ,નક્ષત્ર,નવ ગ્રહો ની સ્થિતિ,કરણ,શુક્ર-ગુરુ અસ્ત,અધિક મહિનો,મલ મહિનો,શુભ-અશુભ યોગ,રાહુકાળ,શુભલગ્ન વગેરે ની ગણતરી કરવામાં આવે છે.પરંતુ,શુભ મુર્હત ના સમાન અશુભ મુર્હત પણ હોય છે જે કામ ની સફળતા અને અસફળતા નક્કી કરે છે.આ રીતે,સનાતન ધર્મ માં સમય માપવા એકી સંખ્યા માં મુર્હત ને જોવામાં આવે છે.

ત્યાં,પંચાંગ મુજબ,એક દિવસ માં 24 કલાક હોય છે જેના આધારે એક દિવસ માં ટોટલ 30 શુભ મુર્હત નીકળે છે.એવા માં,દરેક મુર્હત 48 કલાક ચાલે છે.આ લિસ્ટ ના માધ્યમ થી તમે જાણી શકો છો કે ક્યુ મુર્હત શુભ છે અને કયું અશુભ.

મેળવો તમારી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

શુભ-અશુભ મુર્હતો નું સંપુર્ણ લિસ્ટ

મુર્હત નું નામ

મુર્હત ની પ્રવૃત્તિ

રુદ્ર

અશુભ

આહીં

અશુભ

મિત્ર

શુભ

પિતૃ

અશુભ

વસુ

શુભ

વારાહ

શુભ

વિશ્વદેવા

શુભ

વિધિ

શુભ (સોમવાર અને શુક્રવાર સિવાય)

સતમુખી

શુભ

પુરુહૂત

અશુભ

વાહિની

અશુભ

નક્તંકારા

અશુભ

વરુણ

શુભ

અર્યમાં

શુભ (રવિવાર સિવાય)

ભગ

અશુભ

ગિરીશ

અશુભ

અજપાદ

અશુભ

આહીર-બુધ્ય

શુભ

પુષ્ય

શુભ

અશ્વિની

શુભ

યમ

અશુભ

અગ્નિ

શુભ

વિધાતુ

શુભ

કણ્ડ

શુભ

અદિતિ

શુભ

અતિશુભ

અત્યંત શુભ

વિષ્ણુ

શુભ

દ્યુમદગદ્યુતિ

શુભ

બ્રહ્મ

અત્યંત શુભ

સમુદ્રમ

શુભ

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

શુભ મુર્હત ની ગણતરી માં આ 5 વાતો નું રાખો ધ્યાન

પંચાંગ માં શુભ મુર્હત ની ગણતરી કરતી વખતે તારીખ,વાર,યોગ,કરણ અને નક્ષત્ર વગેરે ને ધ્યાન માં રાખવામાં આવે છે.એવા માં,આ પાંચ સચ ને શુભ મુર્હત નિર્ધારિત કરતી વખતે સૌથી પેહલા જોવામાં આવે છે.ચાલો આ વિષયો વિશે વિસ્તાર થી વાત કરીએ.

તારીખ

શુભ મુર્હત નક્કી કરતી વખતે તિથિ નું નામ સૌથી પેહલા આવે છે.પંચાંગ મુજબ,શુભ મુર્હત 2025 એક મહિનામાં ટોટલ 30 દિવસ બીજા શબ્દ માં 30 તિથિઓ હોય છે જેને 15-15 ના બે ભાગમાં વેંચવામાં આવે છે.એમને શુક્લ અને કૃષ્ણ પક્ષ તરીકે ઓળખવામાં આવે છે.અમાવસ્યા વાળા પક્ષ ને કૃષ્ણ અને પુર્ણિમા વાળા પક્ષ ને શુક્લ પક્ષ કહેવામાં આવે છે.હવે અમે તમને જણાવા જઈ રહ્યા છીએ કે શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ માં પડવાવાળી તિથિઓ વિશે.

શુક્લ પક્ષ

કૃષ્ણ પક્ષ

પ્રતિપદા તિથિ

પ્રતિપદા તિથિ

બીજી તારીખ

બીજી તારીખ

ત્રીજી તારીખ

ત્રીજી તારીખ

ચોથી તારીખ

ચોથી તારીખ

પાંચમી તારીખ

પાંચમી તારીખ

છથી તારીખ

છથી તારીખ

સાતમી તારીખ

સાતમી તારીખ

આઠમી તારીખ

આઠમી તારીખ

નવમી તારીખ

નવમી તારીખ

દસમી તારીખ

દસમી તારીખ

એકાદશી તારીખ

એકાદશી તારીખ

દ્રાદશી તારીખ

દ્રાદશી તારીખ

ત્રિયોદાશી તારીખ

ત્રિયોદાશી તારીખ

ચતુર્દશી તારીખ

ચતુર્દશી તારીખ

પૂર્ણિમા તારીખ

પૂર્ણિમા તારીખ

વાર કે દિવસ

વાર કે દિવસ પણ શુભ મુર્હત 2025 ના નિર્ધારણ માં મહત્વપુર્ણ સ્થાન રાખે છે.પંચાંગ ના અઠવાડિયા માં થોડા દિવસ એવા હોય છે જયારે માંગલિક કામ નથી થતા જેમાં રવિવાર નું નામ સૌથી પેહલા આવે છે.એનાથી ઉલટું,ગુરુવાર,મંગળવાર ને બધાજ કામો માટે શુભ માનવામાં આવે છે.

નક્ષત્ર

શુભ મુર્હત ના નિર્ધારણ ની ત્રીજી બાજુ પહેલું નક્ષત્ર હોય છે.જ્યોતિષ માં ટોટલ 27 નક્ષત્ર બતાવામાં આવ્યા છે અને એમાં થોડા નક્ષત્ર ને શુભ કે અશુભ માનવમાં આવ્યા છે.એની સાથે,દરેક નક્ષત્ર પર કોઈના કોઈ ગ્રહ ને સ્વામિત્વ મળેલું છે.ક્યાં નક્ષત્ર માં ક્યાં ગ્રહ નું શાસન છે ચાલો જાણીએ.

નક્ષત્ર અને સ્વામી ગ્રહ ના નામ

નક્ષત્રો ના નામ

સ્વામી ગ્રહ

અશ્વિની, મધ, મૂલ

કેતુ

ભરણી, પૂર્વા ફાલ્ગુની, પૂર્વાષધા

શુક્ર

કૃતિકા, ઉત્તરા ફાલ્ગુની, ઉત્તરાષદા

સુર્ય

રોહિણી, હસ્ત, શ્રવણ

ચંદ્ર

મૃગશિરા, ચિત્રા, ધનિષ્ઠા

મંગળ

આર્દ્રા, સ્વાતિ, શતભિષા

રાહુ

પુનર્વસુ, વિશાખા, પૂર્વાભાદ્રપદ

ગુરુ

પુષ્ય, અનુરાધા, ઉત્તરાભાદ્રપદ

શનિ

આશ્લેષા, જ્યેષ્ઠા, રેવતી

બુધ

યોગ

શુભ મુર્હત ના નિર્ધારણ માં યોગ પણ મહત્વપુર્ણ ભુમિકા નિભાવે છે.જ્યોતિષ શાસ્ત્ર માં સુર્ય અને ચંદ્ર ની સ્થિતિ ના આધારે ટોટલ 27 યોગો ની વાર કરવામાં આવી છે અને એમાંથી 9 યોગ અશુભ અને 18 યોગ શુભ છે જેના નામ આ પ્રકારે છે.

શુભ યોગ: હર્ષણ,સિદ્ધિ,વરિયાન,શિવ,સિદ્ધ,સાધ્ય,શુભ,બ્રહ્મ,અન્દ્ન,પ્રીતિ,આયુષ્માન,સૌભાગ્ય,શોભન,ધુતિ,વૃદ્ધિ,ધ્રુવ.

અશુભ યોગ : શુલ,ગંડ,વ્યાઘાત,વિષ્કુંભ, અતિગંદ, પરિઘ, વૈધૃતિ, વજ્ર, વ્યતિપાત

કરણ

કરણ શુભ મુર્હત ના નિર્ધારણ નો પાંચમો અને છેલ્લો પહેલું હોય છે.પંચાંગ મુજબ,એક તારીખ માં બે કરણ હોય છે અને એક તારીખ પેહલા અને શુરુઆત માં એક-એક કરણ હોય છે.શુભ મુર્હત 2025 માં આજ ક્રમ માં,કરણ ની સંખ્યા 11 થાય છે અને એમાં 4 કરણ સ્થિર ને 7 ચર કરણ ના નામ નીચે આપવામાં આવ્યા છે.

સ્થિર કરણ

ચતુષ્પદ, કિસ્તુઘ્ના, શકુની, નાગા

ચર કરણ

વિષ્ટિ અથવા ભદ્રા, કૌલવ, ગર, તૈતિલ, વણીજ, બાવ, બાલવ

હવે ઘરે બેસીને પ્રખ્યાત જ્યોતિષ પાસેથી તમારી ઈચ્છામુજબ કરાવો ઓનલાઇન પુજા અને મેળવો ઉત્તમ પરિણામ

શુભ મુર્હત દરમિયાન આ કામો ને કરવાથી બચો

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો

1: 2025 માં લગ્નનું શુભ મુહૂર્ત ક્યારે છે?

14 માર્ચ સુધી લગ્નના 40 દિવસ રહેશે.

2: લગ્ન માટે કઈ ક્ષણ વધુ સારી છે?

લગ્ન માટે અભિજીત મુહૂર્ત અને સંધ્યા મુહૂર્ત ખૂબ જ શુભ માનવામાં આવે છે.

3: 2024 માં ખરમાસ ક્યારે છે?

જ્યારે સૂર્ય મીન અથવા ધનુ રાશિમાં હોય ત્યારે ખરમ થાય છે.

4: કઈ ઉંમરે લગ્ન કરવા તે કેવી રીતે સમજવું?

જો તમારી પાસે સાતમા ભાવમાં બુધ અથવા ચંદ્ર હોય તો તમારા લગ્ન 18 થી 23 વર્ષની નાની ઉંમરમાં થશે.

Talk to Astrologer Chat with Astrologer