કન્યા રાશિફળ 2025

Author: Sanghani Jasmin | Updated Thu, 05 Sep 2024 10:37 PM IST

કન્યા રાશિફળ 2025 ના માધ્યમ થી અમે જાણીશું કે વર્ષ 2025 કન્યા રાશિનું આરોગ્ય,શિક્ષા,વેપાર-વેવસાય,નોકરી,આર્થિક પક્ષ,લગ્ન,લગ્ન જીવન,પારિવારિક જીવન,જમીન,ભવન,વગેરે માટે કેવું રહેવાનું છે?આના સિવાય ગ્રહ ગોચર ના આધારે અમે તમને થોડા ઉપાય પણ જણાવીશું,જેને અપનાવીને તમે સંભવિત પરેશાની કે દુવિધા નો હલ પણ મેળવી શકશો.તો ચાલો આગળ વધીએ કે કન્યા રાશિના લોકો માટે કન્યા રાશિફળ શું કહે છે?


Read in English: Virgo Horoscope 2025

વર્ષ 2025 માં કન્યા રાશિ વાળા નું આરોગ્ય

કન્યા રાશિ વાળા,આરોગ્ય ના દ્રષ્ટિકોણ થી વર્ષ 2025 ની શુરુઆત થોડી કમજોર પરંતુ પછી નો સમય સારા પરિણામ આપી શકે છે.વર્ષ ની શુરુઆત થી લઈને મે મહિનાની વચ્ચે તમારા પેહલા ભાવ ઉપર રાહુ કેતુ નો પ્રભાવ રહેશે.જે આરોગ્યના દ્રષ્ટિકોણ થી સારું નથી કહેવામાં આવતું.પરંતુ મે પછી થી આનો પ્રભાવ પુરો થઇ જશે અને આરોગ્ય પેહલાની તુલનામાં સારું થઇ જશે પરંતુ આની વચ્ચે માર્ચ પછી થી શનિ નો ગોચર સાતમા ભાવમાં જઈને પેહલા ભાવ ઉપર નજર નાખશે.આ કારણ થી આરોગ્ય પુરી રીતે સારું રહેશે એ જરૂરી નથી.

બીજા શબ્દ માં આ વર્ષે પાછળ ની આરોગ્ય સમસ્યા દુર થશે પરંતુ ફરીથી કોઈ સમસ્યા નહિ આવે એના માટે ઉચિત ખાવા-પીવા અને યોગ ને કસરત વગેરે ની જરૂરત રહેશે.ખાસ કરીને કમર કે કમર ના નીચેના ભાગમાં કોઈ પ્રકારની તકલીફ થાય છે તો કોઈપણ લાપરવાહી વગર સારવાર અને સારું ખાવા નું સમજદારી વાળું કામ હશે.

हिंदी में पढ़ें: कन्या राशिफल 2025

કોઈપણ નિર્ણય લેવામાં આવી રહી છે સમસ્યા,તો અત્યારે કરો અમારા વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર વાત

વર્ષ 2025 માં કન્યા રાશિ વાળા ની શિક્ષા

આ વર્ષે કન્યા રાશિફળ 2025 મુજબ,શિક્ષા ના દ્રષ્ટિકોણ થી સામાન્ય રીતે વર્ષ 2025 સારું કહેવામાં આવે છે.કોઈ મોટા નુકશાન નો યોગ નજર નથી આવી રહ્યો.તમારી મેહનત પ્રમાણે તમને શિક્ષા માં લાભ થતો રહેશે.વર્ષ ની શુરુઆત થી લઈને મે મહિનાની વચ્ચે ઉચ્ચ શિક્ષા નો કારક ગુરુ નો ગોચર પુરી રીતે તમારા માટે અનુકુળ રહેશે.સ્વાભાવિક છે કે તમે શિક્ષા માં સારું કરતા રેહશો.મે મધ્ય ની વચ્ચે ગુરુ નો ગોચર તમારા કર્મ સ્થળ પર હશે.એવામાં વેવસાયિક શિક્ષા લેવાવાળા વિદ્યાર્થીઓ ને થોડી મેહનત પછી સારા પરિણામ મળશે.

ઉચ્ચ શિક્ષણ મેળવા વાળા વિદ્યાર્થીઓ માટે પણ આ ગોચર ને સારો કહેવામાં આવશે પરંતુ બીજા વિદ્યાર્થીઓ ને અપેક્ષા મુજબ વધારે મેહનત કરવાની જરૂરત પડી શકે છે.બીજા શબ્દ માં સામાન્ય રીતે આ વર્ષ સારું છે પરંતુ મે મહિનાની વચ્ચે થી તમારી મેહનત ના ગ્રાફ ને વધારવાની જરૂરત પડશે.આવું કરવાની સ્થિતિ માં પરિણામ સારા બનેલા રહેશે.

વર્ષ 2025 માં કન્યા રાશિ વાળા નો વેપાર-વેવસાય

કન્યા રાશિ વાળા,વેપાર-વેવસાય ના દ્રષ્ટિકોણ થી કન્યા રાશિફળ 2025 તમને સામાન્ય કે મિશ્રણ પરિણામ આપી શકે છે.જો દસમા ભાવની સ્થિતિ આ વર્ષે કોઈ નકારાત્મક પ્રભાવ માં નહિ રહે પરંતુ મે મહિનાની મધ્ય પછી ગુરુ નો ગોચર દસમા ભાવમાં રહેશે.સામાન્ય રીતે દસમા ભાવમાં ગુરુ ના ગોચર ને સારો નથી માનવામાં આવતો પરંતુ ધૈર્ય ની સાથે અને જુના અનુભવ નો સાથ લઈને કામ કરવાની સ્થિતિ માં તમને સારા પરિણામ મળતા રહેશે.

ત્યાં,બીજી બાજુ માર્ચ મહિના પછી શનિ નો ગોચર સાતમા ભાવમાં હશે,જે વેપાર-વેવસાય માં થોડી ગતિ ધીમી કરી શકે છે પરંતુ આ બધાની વચ્ચે અનુકુળ વાત એ રહેશે કે સાતમા ભાવમાંથી રાહુ કેતુ નો પ્રભાવ પુરો થઇ જશે.આ બધીજ સ્થિતિઓ ને ધ્યાન માં રાખીને અમે કહીએ તો આ વર્ષે વેપાર-વેવસાય ની ગતિ થોડી ધીમી રહી શકે છે.પરંતુ અનુભવ,યુક્તિ અને વરિષ્ઠ નું માર્ગદર્શન લઈને કામ કરવાની સ્થિતિ માં ધીમી ગતિ થી સાચું કામ વેપાર આગળ વધારશે અને એનાથી સારો નફો કરી શકશો.

વર્ષ 2025 માં કન્યા રાશિ વાળા ની નોકરી

કન્યા રાશિ વાળા,નોકરીના દ્રષ્ટિકોણ થી વર્ષ 2025 તમારા માટે સામાન્ય રહેવાનું છે.વચ્ચે વચ્ચે થોડી બાધા જોવા મળી શકે છે પરંતુ ઉન્નતિ ના યોગ પણ બની રહ્યા છે.વર્ષ ની શુરુઆત થી લઈને માર્ચ મહિના સુધી શનિ ગ્રહ ના ગોચર ની અનુકુળતા તમારી નોકરીને મજબુત કરશે.ભલે મેહનત વધારે કરવી પડે પરંતુ તમારા કામ બનશે અને તમારા વરિષ્ઠ તમારા કામની પ્રસન્નતા કરશે.કંપની નું સામર્થ્ય અને તમારી મેહનત મુજબ તમારી તરક્કી પણ સંભવ છે.

આ વર્ષે કન્યા રાશિફળ 2025 મુજબ,જો તમે નોકરીમાં પરિવર્તન કરવા માંગી રહ્યા છો તો આ મામલો માં પણ આ વર્ષ તમારી મદદ કરશે.માર્ચ મહિના પછી થી લઈને મે સુધી તમારા છથા ભાવમાં કોઈ નકારાત્મક પ્રભાવ નજર નહિ આવે.આની વચ્ચે તમે તમારી નોકરીમાં બહુ વધારે રિલેક્સ મેહેસુશ કરશો.મે મહિના પછી થી રાહુ નો ગોચર નાની-મોટી બાધા આપી શકે છે પરંતુ અનુકુળ વાત એ રહેશે કે બાધા છતાં તમારું બધુજ સારું થશે અને તમે એક વિજેતા હિસાબે ઉપલબ્ધી અને સમ્માન મેળવશો.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

વર્ષ 2025 માં કન્યા રાશિ વાળા નો આર્થિક પક્ષ

કન્યા રાશિ વાળા,આર્થિક મામલો માં કન્યા રાશિફળ 2025 સામાન્ય રીતે અનુકુળ રહી શકે છે.તમે તમારી મેહનત મુજબ આર્થિક ઉપલબ્ધીઓ મેળવશો.તમારો લાભ ભાવ છતાં પૈસા ના ભાવ ઉપર લાંબા સમય સુધી કોઈપણ નકારાત્મક ગ્રહ નો પ્રભાવ નથી.તમે વેપાર,વેવસાય કે નોકરીમાં જેટલું સારું પ્રદશન કરી શકશો એ મુજબ તમને આર્થિક લાભ થશે અને તમે સારા એવા પૈસા ભેગા પણ કરી શકશો.

વર્ષ ની શુરુઆત થી લઈને મે મહિના ની મધ્ય સુધી પૈસા નો કારક ગુરુ નો ગોચર તમારા માટે સારી એવી અનુકુળતા આપી શકે છે.એના પછી ગુરુ કર્મ ભાવ માં થઈને પૈસા ના ભાવને જોશે,જે પૈસા બચવામાં મદદરૂપ થશે.બીજા શબ્દ માં તમે તમારી આવક મુજબ પૈસા બચાવી શકશો.પેહલાથી બચવેલું ધન ની રક્ષા અને સુરક્ષા માં પણ તમારી મદદ કરશે.આ રીતે અમે કહી શકીશું કે આર્થિક મામલો માટે વર્ષ 2025 સામાન્ય રીતે અનુકુળ પરિણામ આપી શકે છે.

વર્ષ 2025 માં કન્યા રાશિ વાળા ની લવ લાઈફ

કન્યા રાશિ વાળા,લવ લાઈફ માટે વર્ષ 2025 મિશ્રણ પરિણામ આપતું પ્રતીત થઇ રહ્યું છે.પાંચમા ભાવ નો સ્વામી શનિ ગ્રહ વર્ષ ની શુરુઆત થી લઈને માર્ચ મહિના સુધી છથા ભાવમાં રહેશે.ભલે પંચમેશ નું છથા ભાવમાં જવું સારી વાત નથી પરંતુ શનિ નું છથા ભાવમાં ગોચર સારો માનવામાં આવે છે.સ્વાભાવિક છે કે આ સાર્થક પ્રેમ માં મદદગાર બનશે.ત્યાં માર્ચ પછી શનિ નો ગોચર સાતમા ભાવમાં જશે જે પ્રેમ લગ્ન કરવાની ઈચ્છા રાખવાવાળા લોકો માટે મદદરૂપ સાબિત થશે.બીજા શબ્દ માં પ્રેમ સાચો છે અને એ પ્રેમ લગ્ન માં ફેરવા માંગો છો તો આ વિષય માં પાંચમા ભાવ નો સ્વામી તમારા માટે મદદ કરશે.

ત્યાં આના વિરુદ્ધ ટાઈમ પાસ કરવાવાળા લોકો માટે શનિ નો આ ગોચર સારો નથી કહેવામાં આવતો.દેવગુરુ ગુરુ નો ગોચર પ્રેમ પ્રસંગ માટે મે મહિનાની વચ્ચે સુધી અનુકુળ રહેશે.તો શુક્ર નો ગોચર વધારે પડતો ફેવર કરશે.કોઈ ખાસ પરિસ્થિતિઓ માં તમે પોતાની લવ લાઈફ નો સારો આનંદ લેતા નજર આવશો તો ઘણા લોકો પ્રેમ સબંધ ને લઈને નિરાશ પણ રહી શકે છે.આ રીતે પ્રેમ સબંધ માટે વર્ષ 2025 તમને મિશ્રણ પરિણામ આપી શકે છે.

વર્ષ 2025 માં કન્યા રાશિ વાળા ના લગ્ન અને લગ્ન જીવન

કન્યા રાશિ વાળા,જેમની ઉંમર લગ્ન ની થઇ ગઈ છે અને જે લોકો લગ્ન કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે એમના માટે આ વર્ષ નો પેહલો ભાગ,અપેક્ષા મુજબ વધારે મદદગાર નજર આવી રહ્યો છે.કન્યા રાશિફળ 2025 સપ્તમેશ ગુરુ ભાગ્ય ભાવમાં છે.સ્વાભાવિક છે કે તમારા પુર્ણય કર્મો થી તમારી કુંડળી મુજબ તમને યોગ્ય અને ધાર્મિક સ્વભાવ વાળા જીવનસાથી કે જીવન સંગીની મળવાનો યોગ મજબુત રહેશે.મે મહિનાની મધ્ય પછી લગ્ન નો યોગ તુલનાત્મક રૂપથી ઓછો રહેશે.પ્રયાસ કરીને મે મહિના ની મધ્ય ભાગ પેહલા લગ્ન ની વાતો ને આગળ વધારો.

લગ્ન જીવન ની વાત કરીએ તો આ મામલા માં આ વર્ષ મિશ્રણ પરિણામ આપી શકે છે.એકબાજુ જ્યાં મે મહિના પછી થી રાહુ કેતુ નો પ્રભાવ સાતમા ભાવ થી દુર થઈને આપસી ગલતફેમીઓ ને દુર કરવાનું કામ કરે છે.ત્યાં માર્ચ મહિના પછી શનિ નું સાતમા ભાવમાં થોડી બાધા ઓ આવવાના સંકેત છે.બીજા શબ્દ માં ગલતફેમીઓ ના કારણે સબંધો માં આવેલી કમજોરી આ વર્ષે દુર થશે પરંતુ શનિ ની હાજરી ના કારણે કોઈ વાત ને લઈને જીદ નો ભાવ રહી શકે છે અથવા જીવનસાથી કે જીવન સંગીની ના આરોગ્ય માં થોડી પ્રતિકુળતા જોવા મળી શકે છે.

એટલે કે જુની સમસ્યાઓ દુર થવાનો યોગ બની રહ્યો છે પરંતુ ફરીથી કોઈ સમસ્યા પણ આવી શકે છે.એવામાં કોશિશ કરીને કોઈપણ નવી સમસ્યા ને રોકવાની કોશિશ કરવી જોઈએ.

તમારી કુંડળી માં પણ છે રાજયોગ? જાણો તમારી રાજ યોગ રિપોર્ટ

વર્ષ 2025 માં કન્યા રાશિ વાળા નું પારિવારિક જીવન

આ વર્ષે કન્યા રાશિફળ 2025 મુજબ,પારિવારિક મામલો માં આ વર્ષ કોઈ મોટી સમસ્યા નો યોગ નથી.તમારા બીજા ભાવ નો સ્વામી શુક્ર વર્ષ નો વધારે પડતો સમય માં સારી સ્થિતિ માં રહેશે.ફળસ્વરૂપ પારિવારિક જીવનમાં અચ્છાઈ બની રેહવી જોઈએ.પરિજન એકબીજા ની સાથે અથવા સંભવ હોય તો શાંતિ તિથિ બેસવાની કોશિશ કરવી જોઈએ.મે મહિનાના મધ્ય પછી દેવગુરુ ગુરુ પાંચમી નજર થી બીજા ભાવને જોઈ ને ઘર-પરિવાર નો માહોલ ને સારો બનાવાની કોશિશ કરશે.આ રીતે અમે કહી શકીએ છીએ કે આ વર્ષે પારિવારિક મામલો માં કોઈ મોટી સમસ્યા નો યોગ નથી.કોઈ સમસ્યા ને પોતાની જાતે મોટી થવા નથી દેવાની.પારિવારિક મામલો ની વાત કરીએ તો આ મામલા માં આ વર્ષે તમને મિશ્રણ પરિણામ મળી શકે છે.

માર્ચ મહિના સુધી ચોથા ભાવમાં કોઈ નકારાત્મક પ્રભાવ નથી.એની સાથે સાથે ચતુરશ ગુરુ પણ મે મહિના ની મધ્ય ભાગ સુધી સારી સ્થિતિ માં રહેશે.ત્યાં સુધી સામાન્ય રીતે પારિવારિક જીવન પણ અનુકુળ રહેશે.પરંતુ માર્ચ પછી થી શનિ નો પ્રભાવ ચાલુ થશે જે ધીરે-ધીરે થોડી પરેશાનીઓ વધારી શકે છે.પરંતુ મે મહીનાં ની મધ્ય પછી પણ ગુરુ ચોથા ભાવને જોઈને અનુકુળતા દેવાની કોશિશ કરશે પરંતુ કોઈના કોઈ બાધા વચ્ચે વચ્ચે પરેશાન કરતી રહેશે.એવામાં કહી શકીએ છીએ કે પારિવારિક જીવનના મામલો માં કોઈ મોટી સમસ્યા નો યોગ નથી પરંતુ મે મધ્ય પછી લાપરવાહી ની સ્થિતિ માં પારિવારિક જીવનમાં થોડી પરેશાનીઓ રહી શકે છે.પરિવારના કામને ટાઈમે પુરા કરી લેવા જરૂરી રહેશે.

વધારે જરૂરી વસ્તુઓ ની ખરીદી માટે લાપરવાહી નહિ રાખવી જોઈએ.ખોટા ખર્ચા કરવાથી બચવું જોઈએ.આવું કરીને તમે પારિવારિક જીવનમાં અનુકુળતા બનાવી રાખવામાં સફળ થઇ શકશો.

વર્ષ 2025 માં કન્યા રાશિ વાળા ની જમીન,ભવન,વાહન સુખ

કન્યા રાશિ વાળા,જમીન અને ભવન સાથે સબંધિત મામલો માં આ વર્ષ નો પેહલો ભાગ વધારે સારો રહી શકે છે.કન્યા રાશિફળ 2025 ચોથા ભાવ નો સ્વામી ગુરુ,મે મહિનાની મધ્ય સુધી ભાગ્ય ભાવમાં રહીને જમીન અને ભવન સાથે સબંધિત સુખ ને આપવાનું કામ કરશે.એટલે જો તમે કોઈ મિલકત કે જમીન ખરીદવા માંગી રહ્યા છો તો મે મહીનાં ના મધ્ય થી પેહલા એને મેળવી લેવું બહુ સારું રહેશે.ત્યાં માર્ચ મહિના પછી શનિ ની નજર આ મામલા માં થોડી ધીમી રહી શકે છે.પરંતુ ત્યારે પણ મે મહિના ની મધ્ય થી પેહલા નો સમય વધારે સારો કહેવામાં આવશે.એના પછી ભલે ગુરુ પોતાના ભાવમાં જોઈને આ મામલો માં ઉપલબ્ધીઓ કરાવાની કોશિશ કરો પરંતુ કોઈ નાના-મોટા પેચ કે કઠિનાઈ રહેવાના કારણે આ મામલા ને લઈને તમારું મન ખિન્ન રહી શકે છે.

વાહન સાથે સબંધિત મામલો ની વાત કરવામાં આવે તો આ મામલો માં પણ વર્ષ ની શુરુઆત થી લઈને મે મહિના સુધી પહેલ કરવી વધારે સારું રહેશે.પરંતુ માર્ચ થી લઈને મે મધ્ય ની વચ્ચે નો સમય સામાન્ય પરિણામ આપીને ઉપલબ્ધીઓ કરાવાનું કામ કરે છે પરંતુ એના પછી જો વાહન ખરીદવું બહુ જરૂરી હોય તો ચર્ચા-વિચારણા કરીને મોડલ કે ગાડી વિશે સારી રીતે જાંચ પડ઼તાલ કરીને અને એની સાથે સાથે એક્સપર્ટ ની રાય લઈને ખરીદવી ઉચિત રહેશે.જલ્દબાજી કે વધારે ખુશીમાં કામ કરવાની સ્થિતિ માં તમે ખોટી ગાડી ખરીદી શકો છો.મે મહિના ની મધ્ય પછી વાહન સબંધિત નિર્ણયો ને બહુ સાવધાનીપુર્વક પુરા કરવા જરૂરી રહેશે.

વર્ષ 2025 માં કન્યા રાશિ વાળા માટે ઉપાય

રત્ન,યંત્ર સાથે બધાજ જ્યોતિષય સમાધાન માટે મુલાકાત કરો.: એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો

1. 2025 માં કન્યા રાશિના લોકોનું ભવિષ્ય કેવું રહેશે?

વર્ષ 2025 માં કન્યા રાશિના લોકોના જીવનમાં અલગ અલગ મોર્ચે પોતાની મેહનત મુજબ શુભ અને પ્રતિકુળ પરિણામ મળશે.

2. કન્યા રાશિ વાળા નો સમય ક્યાં સુધી ખરાબ રહેશે?

કન્યા રાશિ કે સાડાસાતી ચાલુ થવાનો સમય 27 ઓગષ્ટ 2036 છે અને આ પુરો 12 ડિસેમ્બર 2043 એ થશે.

3. કન્યા રાશિ ની દેવી કોણ છે?

પોતાના જીવનમાં શુભ પરિણામ મેળવા માટે કન્યા રાશિના લોકોની દેવી માતા ભુવનેશ્વરી કે માતા ચંદ્રઘટા ની ઉપાસના કરવી જોઈએ.

Talk to Astrologer Chat with Astrologer