અન્નપ્રસન્ન મુર્હત 2025

Author: Sanghani Jasmin | Updated Thu, 20 June, 2024 6:37 PM

બીજા શબ્દ માં માતા ના ગર્ભ માં રહીને બાળક માં મલિન ભોજન નો જે દોષ આવે છે એનો નાશ થઇ જાય છે.અન્નપ્રસન્ન મુર્હત 2025 માં સનાતન ધર્મ માં નવજાત બાળક સાથે સબંધિત ટોટલ 16 સંસ્કારો ની વાત કરવામાં આવે છે.એમાંથી એક હોય છે અન્નપ્રસન્ન સંસ્કાર જે સાતમા નંબર પર આવે છે.ખરેખર જન્મ પછી થી લઈને 6 મહિના સુધી બાળકો પુરી રીતે પોતાની માં ના દુધ પર જ નિર્ભર કરે છે.એના પછી જયારે બાળક પેહલી વાર ખાવાનું ખાય છે તો એને પારંપરિક વિધિ ની સાથે સંપન્ન કરવામાં આવે છે અને આનેજ અન્નપ્રસન્ન સંસ્કાર કહે છે.


પોતાના આ આ મુર્હત 2025 ના ખાસ લેખ માં અમે તમને વર્ષ 2025 માં પડવાવાળી બધીજ શુભ તારીખો ની જાણકરી આપશે.એવા માં જો તમે તમારા બાળક કે જો તમારા ઘરમાં કોઈ નવો જન્મ થયો છે તો અન્નપ્રસન્ન સંસ્કાર ની વિધિ સંપન્ન કરી શકે છે.

Read in English: Annaprashana Muhurat 2025

જાણો મહત્વ અને વિધિ

આ મુર્હત જાણતા પેહલા અમે જાણી લઈએ કે છેલ્લે અન્નપ્રસન્ન મુર્હત 2025 નું શું મહત્વ હોય છે?ભાગવત ગીતા મુજબ કહેવામાં આવે છે અનાજ થી નહિ ખાલી વ્યક્તિ ના શરીર નું પોષણ હોય છે.અનાજ જ પ્રાણીઓ નો જીવ અને એના જીવન નો આધાર હોય છે.આના સિવાય શાસ્ત્રો માં પણ કહેવામાં આવે છે શુદ્ધ ભોજન લેવાથી વ્યક્તિનું મન પણ શુદ્ધ રહે છે અને શરીર માં તત્વગુણો ની વૃદ્ધિ થાય છે.આજ કારણ થી સનાતન ધર્મ માં અન્નપ્રસન્ન સંસ્કાર ને બહુ મહત્વપુર્ણ માનવમાં આવે છે અન્નપ્રસન્ન સંસ્કાર ના કારણે બાળક ના શુદ્ધ,સાત્વિક અને પૌષ્ટિક અનાજ ગ્રહણ ની શુરુઆત કરવામાં આવે છે જેના સકારાત્મક પ્રભાવ એમના વિચારો અને ભાવનાઓ માં પણ નજર આવે છે.

જીવન સાથે જોડાયેલી બધીજ નાની મોટી સમસ્યા નું સમાધાન જાણવા માટે વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર વાત કરો અને ચેટ કરો

અન્નપ્રસન્ન સંસ્કાર ક્યારે કરો?

હવે સવાલ ઉઠે છે કે અન્નપ્રસન્ન સંસ્કાર ક્યારે કરવામાં આવે છે.આના માટે તમે પ્રખ્યાત જ્યોતિષો ની સલાહ લઈને અન્નપ્રસન્ન મુર્હત 2025 ની જાણકારી પણ મેળવી શકો છો.પરંતુ,જો શાસ્ત્રો હિસાબે વાત કરીએ તો જયારે પણ બાળક છ કે સાત મહિનાનું થઇ જાય ત્યારે એનો અન્નપ્રસન્ન સંસ્કાર કરવું સૌથી વધારે અનુકુળ હોય છે કારણકે હંમેશા આ સમય સુધી બાળક ના દાંત આવી ગયા હોય છે અને હવે એ હલકું ખાવાનું ખાવા માટે સક્ષમ હોય છે.

અન્નપ્રસન્ન સંસ્કાર ની સાચી વિધિ

કોઈપણ સંસકાર,પુજા પાઠ કે વ્રત ત્યારે સિદ્ધ થાય છે જયારે એને પુરી અને સાચી વિધિ સાથે કરવામાં આવે.એવા માં વાત કરીએ તો અન્નપ્રસન્ન સંસ્કાર ની સૌથી સાચી અને સટીક વિધિ ની તો,

અન્નપ્રસન્ન સંસ્કાર નિયમ

અન્નપ્રસન્ન એક સંસ્કૃત નો શબ્દ છે એનો સામાન્ય ભાષા માં અર્થ થાય છે અનાજ નું સેવન નો આરંભ કરવો.અન્નપ્રસન્ન મુર્હત 2025 પછી બાળક માતાનું દૂધ અને ગાયનું દૂધ તેમજ અનાજ, ચોખા અને અન્ય ખાદ્યપદાર્થો ખાઈ શકે છે. સમયની વાત કરીએ તો શાસ્ત્રો અનુસાર બાળકોનું અન્નપ્રાશન સમ મહિનામાં થાય છે, એટલે કે જ્યારે પણ બાળક 6, 8, 10 કે 12 મહિનાનું થાય ત્યારે અન્નપ્રાશન સંસ્કાર કરી શકાય છે.

અહીંયા આનાથી ઉલટું છોકરીઓ ને અન્નપ્રસન્ન મુર્હત 2025 વિષમ મહિનામાં કેમ આવે છે.એટલે કે જ્યારે બાળકી 5, 7, 9 કે 11 મહિનાની થાય ત્યારે આપણે અન્નપ્રાશન કરી શકીએ. અન્નપ્રાશન મુહૂર્ત 2025 ની ગણતરી કરવી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે કોઈ શુભ સમયે શુભ કાર્ય કરવામાં આવે છે, તો વ્યક્તિના જીવન પર તેની સકારાત્મક અસર પડે છે.

ઘણી જગ્યા એ અન્નપ્રસન્ન મુર્હત 2025 પછી એક બહુ અનોખી રસ્મ નિભાવામાં આવે છે.આમાં બાળક ની સામે કલમ,પુસ્તક,સોના નો સામાન,ભોજન અને માટી નું એક વાસણ રાખવામાં આવે છે.કહેવામાં આવે છે કે બાળક એમાંથી જે પણ વસ્તુ પસંદ કરે છે તો એનો મતલબ થાય છે કે એ અભ્યાસ માં તેજ થશે.માટી પસંદ કરે છે તો એના જીવનમાં બહુ સંપત્તિ આવવાની છે અને જો એ પુસ્તક પસંદ કરે છે તો એના જીવનમાં કંઈક શીખવાવાળું થશે.

हिंदी में पढ़े : अन्नप्रासन्न मुर्हत 2025

અન્નપ્રસન્ન સંસ્કાર માટે જરૂરી વસ્તુઓ

અન્નપ્રસન્ન સંસ્કાર ને કોઈપણ રુકાવટ વગર અને પરેશાની ના સાચા ઢંગ થી સંપન્ન કરવા માટે થોડી વસ્તુઓ નું હોવું ખાસ રૂપે જરૂરી છે જેમકે યજ્ઞ પુજા ની વસ્તુઓ,દેવ પુજન વસ્તુઓ,ચાંદી ની વાટકી,ચાંદી ની ચમચી,તુલસી દળ અને ગંગાજળ.

આના સિવાય એ વાત નું પણ ખાસ ધ્યાન રાખવું પડશે કે જે પણ વાસણ થી બાળક નું અન્નપ્રસન્ન મુર્હત 2025 કરાવામાં આવે છે એ પાત્ર નું શુદ્ધ હોવું બહુ જરૂરી છેકે કારણકે કોઈ ખોટા કે ખરાબ વાસણ થી જો આ સંસકર કરવામાં આવે તો આનાથી શુભ પરિણામ નથી મળતા.ખાસ કરીને અન્નપ્રસન્ન માટે ચાંદી ની કટોરી અને ચમચી નો ઉપયોગ કરવામાં આવે છે કારણકે ચાંદી ને શુદ્ધતા નું પ્રતીક માનવામાં આવે છે એટલે ચાંદી ના પાત્ર માં અન્નપ્રસન્ન સંસ્કાર કરવામાં આવે છે અને અન્નપ્રસન્ન સંસ્કાર થી પેહલા પાત્ર ને શુદ્ધ કરવામાં આવે છે.

પાત્ર ને શુદ્ધ કરવા માટે સૌથી પેહલા ચાંદી ની વાટકી પર ચંદન કે રોલી થી સાથિયો બનાવો અને પછી એની ઉપર અક્ષત અને ફુલ ચડાવો.એની સાથે દેવી દેવતાઓ ને પ્રાર્થના કરો કે આ પાત્ર માં દિવ્યતા આપે અને આ મંત્ર ને બોલો.

ઓમ હિરણ્મયેન પાત્રેન, સત્યસ્યાપીહિતં મુખમ્.

તત્વમ્ પુષાન્નપવૃણુ, સત્યધર્માય દૃષ્ટયે ||

જીવનમાં કોઈપણ સમસ્યા નું સમાધાન મેળવા માટે પ્રશ્નો પૂછો

અન્નપ્રસન્ન મુર્હત 2025

અન્નપ્રસન્ન સાથે જોડાયેલી બધીજ મહત્વપુર્ણ વાતો ની જાણકારી મેળવા માટે હવે આગળ વધીએ અને જાણી લઈએ કે અન્નપ્રસન્ન મુર્હત 2025 ની જાણકારી.

જાન્યુઆરી 2025 માટે અન્નપ્રસન્ન મુર્હત

તારીખ

સમય

1 જાન્યુઆરી 2025

07:45-10:22

11:50-16:46

19:00-23:38

2 જાન્યુઆરી 2025

07:45-10:18

11:46-16:42

18:56-23:34

6 જાન્યુઆરી 2025

08:20-12:55

14:30-21:01

8 જાન્યુઆરી 2025

16:18-18:33

13 જાન્યુઆરી 2025

20:33-22:51

15 જાન્યુઆરી 2025

07:46-12:20

30 જાન્યુઆરી 2025

17:06-22:34

31 જાન્યુઆરી 2025

07:41-09:52

11:17-17:02

19:23-23:56

ફેબ્રુઆરી 2025 માટે અન્નપ્રસન્ન મુર્હત

તારીખ

સમય

7 ફેબ્રુઆરી 2025

07:37-07:57

09:24-14:20

16:35-23:29

10 ફેબ્રુઆરી 2025

07:38-09:13

10:38-18:43

17 ફેબ્રુઆરી 2025

08:45-13:41

15:55-22:49

26 ફેબ્રુઆરી 2025

08:10-13:05

માર્ચ 2025 માટે અન્નપ્રસન્ન મુર્હત

તારીખ

સમય

3 માર્ચ 2025

21:54-24:10

6 માર્ચ 2025

07:38-12:34

24 માર્ચ 2025

06:51-09:28

13:38-18:15

27 માર્ચ 2025

07:41-13:26

15:46-22:39

31 માર્ચ 2025

07:25-09:00

10:56-15:31

એપ્રિલ 2025 માટે અન્નપ્રસન્ન મુર્હત

તારીખ

સમય

2 એપ્રિલ 2025

13:02-19:56

10 એપ્રિલ 2025

14:51-17:09

19:25-25:30

14 એપ્રિલ 2025

10:01-12:15

14:36-21:29

25 એપ્રિલ 2025

16:10-22:39

30 એપ્રિલ 2025

07:02-08:58

11:12-15:50

મે 2025 માટે અન્નપ્રસન્ન મુર્હત

તારીખ

સમય

1 મે 2025

13:29-15:46

9 મે 2025

19:50-22:09

14 મે 2025

07:03-12:38

19 મે 2025

19:11-23:34

28 મે 2025

09:22-18:36

20:54-22:58

જુન 2025 માટે અન્નપ્રસન્ન મુર્હત

તારીખ

સમય

5 જુન 2025

08:51-15:45

18:04-22:27

16 જુન 2025

08:08-17:21

20 જુન 2025

12:29-19:24

23 જુન 2025

16:53-22:39

26 જુન 2025

14:22-16:42

19:00-22:46

27 જુન 2025

07:24-09:45

12:02-18:56

21:00-22:43

શનિ રિપોર્ટ ના માધ્યમ થી જાણો પોતાના જીવનમાં શનિ નો પ્રભાવ

જુલાઈ 2025 માટે અન્નપ્રસન્ન મુર્હત

તારીખ

સમય

2 જુલાઈ 2025

07:05-13:59

4 જુલાઈ 2025

18:29-22:15

17 જુલાઈ 2025

10:43-17:38

31 જુલાઈ 2025

07:31-14:24

16:43-21:56

ઓગષ્ટ 2025 માટે અન્નપ્રસન્ન મુર્હત

તારીખ

સમય

4 ઓગષ્ટ 2025

09:33-11:49

11 ઓગષ્ટ 2025

06:48-13:41

13 ઓગષ્ટ 2025

08:57-15:52

17:56-22:30

20 ઓગષ્ટ 2025

15:24-22:03

21 ઓગષ્ટ 2025

08:26-15:20

25 ઓગષ્ટ 2025

06:26-08:10

12:46-18:51

20:18-23:18

27 ઓગષ્ટ 2025

17:00-18:43

21:35-23:10

28 ઓગષ્ટ 2025

06:28-12:34

14:53-18:39

સપ્ટેમ્બર 2025 માટે અન્નપ્રસન્ન મુર્હત

તારીખ

સમય

5 સપ્ટેમ્બર 2025

07:27-09:43

12:03-18:07

19:35-22:35

24 સપ્ટેમ્બર 2025

06:41-10:48

13:06-18:20

19:45-23:16

ઓક્ટોમ્બર 2025 માટે અન્નપ્રસન્ન મુર્હત

તારીખ

સમય

1 ઓક્ટોમ્બર 2025

20:53-22:48

2 ઓક્ટોમ્બર 2025

07:42-07:57

10:16-16:21

17:49-20:49

8 ઓક્ટોમ્બર 2025

07:33-14:15

15:58-20:25

10 ઓક્ટોમ્બર 2025

20:17-22:13

22 ઓક્ટોમ્બર 2025

21:26-23:40

24 ઓક્ટોમ્બર 2025

07:10-11:08

13:12-17:47

19:22-23:33

29 ઓક્ટોમ્બર 2025

08:30-10:49

31 ઓક્ટોમ્બર 2025

10:41-15:55

17:20-22:14

નવેમ્બર 2025 માટે અન્નપ્રસ્ન્ન મુર્હત

તારીખ

સમય

3 નવેમ્બર 2025

07:06-10:29

12:33-17:08

18:43-22:53

7 નવેમ્બર 2025

07:55-14:00

15:27-20:23

17 નવેમ્બર 2025

07:16-13:20

14:48-21:58

27 નવેમ્બર 2025

07:24-12:41

14:08-21:19

ડિસેમ્બર 2025 માટે અન્નપ્રસન્ન મુર્હત

4 ડિસેમ્બર 2025

20:51-23:12

8 ડિસેમ્બર 2025

18:21-22:56

17 ડિસેમ્બર 2025

17:46-22:21

22 ડિસેમ્બર 2025

07:41-09:20

12:30-17:26

19:41-24:05

24 ડિસેમ્બર 2025

13:47-17:18

19:33-24:06

25 ડિસેમ્બર 2025

07:43-12:18

13:43-15:19

29 ડિસેમ્બર 2025

12:03-15:03

16:58-23:51

પ્રેમ સબંધિત સમસ્યાઓ ના સમાધાન માટે લો પ્રેમ સબંધિત સલાહ

અન્નપ્રસન્ન સંસ્કાર અને શાસ્ત્ર

ગીતા મુજબ કહેવામાં આવે છે કે અનાજ જ પ્રાણીઓ ના જીવન નો આધાર હોય છે.અનાજ થીજ વ્યક્તિ નું મન બને છે.ખાલી મન જ નહિ પરંતુ અનાજ થી વ્યક્તિ ની બુદ્ધિ તેજ અને શુદ્ધતા અને સત્વ ગુણ ની વૃદ્ધિ થાય છે.

મહાભારત મુજબ કહેવામાં આવે છે કે જયારે ભીષ્મ પિતામહ બાણો ની શૈયા ઉપર સુતેલા હતા ત્યારે એ પાંડવ ને ઉપદેશ આપી રહ્યા હતા જેનાથી દ્રૌપદી ને હસી આવી ગઈ હતી.દ્રૌપદી ના આ વેવહાર થી ભીષ્મ પિતામાં ને બહુ આશ્ચર્ય થયો.એમને દ્રૌપદી ને પુછ્યું કે તમે હસી કેમ રહ્યા છો?ત્યારે દ્રૌપદી એ વિનમ્રતા પુર્વક કહીંયુ કે તમારા જ્ઞાન માં ધર્મ નું કર્મ છુપાયેલું છે.પિતામાં તમે અમને કેટલી સારી સારી વાતો જણાવી રહ્યા છો.આ સાંભળીને ને મને કૌરવો ની એ સભા ની યાદ આવી ગઈ જ્યાં મારા કપડાં ઉતારી રહ્યા હતા.મેં ચિલ્લા ચિલ્લાઈ ને ન્યાય ની ભીખ માંગી રહી હતી અને તમે બધા ત્યાં હતા પરંતુ તમે એ અધર્મીઓ નો સાથ આપી રહ્યા હતા.તમારા જેવા ધર્માત્મા એ સમય ચુપ કેમ હતા?દુર્યોધન ને કેમ નહિ સમજાવ્યો અને એ યાદ કરીને મને હસી આવી ગઈ.

ત્યારે ભીસમ પિતામાં ગંભીર થઈને જવાબ આપે છે જે,બેટી એ સમયે હું દુર્યોધન નું અનાજ ખાતો હતો.એનાથીજ મારુ લોહી બનતું હતું.જે રીત નો સ્વભાવ દુર્યોધન નો હતો એજ રીતે એમના દ્વારા દેવામાં આવેલા અનાજ ના ખાવામાં અને મારી બુદ્ધિ ઉપર પડી રહ્યો હતો પરંતુ અર્જુન એ પોતાના બાણ થી મારુ લોહી બહાર કાઢી નાખ્યું ત્યારે મારી ભાવનાઓ શુદ્ધ થઇ ગઈ અને એટલે હવે મને ધર્મ ની વાત સમજ આવી રહી છે અને અને હું એજ કરી રહ્યો છું જે ધર્મ મુજબ અનુકુળ છે.

નિષ્કર્ષ: અન્નપ્રસન્ન મુર્હત 2025 એક બહુ વધારે મહત્વપુર્ણ અનુસ્થાન છે જે તમારે તમારા બાળક માટે જરૂર કરવું જોઈએ.આનાથી તમારો બાળક સારા વ્યક્તિત્વ વાળો,બળવાન,અને સારો માણસ બને છે.આના માટે બહુ જરૂરી છે કે અન્નપ્રાશન સંસ્કાર તમે પુરા વિધિ વિધાન થી કરાવો.જો તમે આના માટે પુજા કરાવા માંગો છો તો તમે પ્રખ્યાત જ્યોતિષ સાથે જોડાય ને આને લગતી વાતો ની જાણકારી મેળવી શકો છો.

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો: એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે અન્નપ્રાશન મુહૂર્ત પરનો અમારો વિશેષ લેખ તમારા માટે ઉપયોગી સાબિત થયો હશે અને તમને તેમાંથી યોગ્ય માહિતી મળી હશે. જો એમ હોય, તો પછી આ લેખ તમારા શુભચિંતકો, મિત્રો વગેરે સાથે શેર કરવાનું ભૂલશો નહીં. એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.

વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો

1: છોકરીનો સમયગાળો કેટલા મહિનાનો હોય છે?

ડાયેટરી રિફોર્મેશન સામાન્ય રીતે જન્મના 6 મહિના પછી કરવામાં આવે છે.

2: બાળકને ખોરાકમાં કોણ ખવડાવે છે?

અન્નપ્રાશન સંસ્કારના દિવસે, એક શુભ સમય, બાળકના માતાપિતા તેમના પ્રિય દેવતાઓની પૂજા કરે છે.

3: છોકરીનો જન્મ કેટલા મહિનામાં થઈ શકે?

સ્ત્રીના છેલ્લા માસિક સ્રાવના પ્રથમ દિવસથી માનવ ગર્ભાવસ્થાની સરેરાશ લંબાઈ 280 દિવસ અથવા 40 અઠવાડિયા છે.

Talk to Astrologer Chat with Astrologer