બુદ્ધ પુર્ણિમા 2024

હિન્દુ ધર્મ માં વૈશાખ પુર્ણિમા નું ખાસ મહત્વ છે જે દરેક વર્ષે વૈશાખ મહિનાની પુર્ણિમા તારીખ ઉપર આવે છે.આ પુર્ણિમા ને બુદ્ધ પુર્ણિમા 2024 ના રૂપે મનાવામાં આવે છે.પંચાંગ મુજબ,વૈશાખ મહિનામાં આવનારી પુર્ણિમા ને ગૌતમબુદ્ધ નો જન્મ દિવસ તરીકે ઉજવામાં આવે છે અને આ લોકોને જ્ઞાન ની પ્રાપ્તિ પણ આ દિવસે થઇ હતી એટલા માટે આ તારીખ બહુ ખાસ હોય છે.હિન્દૂ અને બુદ્ધ બંને ધર્મ ને બુદ્ધિ જયંતી માને છે. સાક્ષાત ઉદાહરણ ભારત સાથે દુનિયામાં ઘણા એવા મંદિર માં મળે છે શ્રી હરિ વિષ્ણુ અને ભગવાન બુદ્ધ નું એક સાથે મંદિર છે.પરંતુ,દુનિયાભર માં બુદ્ધ પુર્ણિમા ને મનાવાના તરીકા પણ અલગ-અલગ જોવા મળે છે.

બુદ્ધ પુર્ણિમા 2024

ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને

એસ્ટ્રોસેજ નો આ લેખ તમને “બુદ્ધ પુર્ણિમા 2024” વિશે વીસ્તારપૂર્વક જાણકારી આપશે જેમકે તારીખ કે મુર્હત વગેરે.આના સિવાય,તમને બુદ્ધ પુર્ણિમા નું મહત્વ અને આ દિવસે શું કરવું અને શું નહિ કરવું,આ પણ અમે તમને જણાવીશું.એની સાથે,ક્યાં ઉપાયો ને કરવાથી દુર થશે સમસ્યાઓ એ પણ અમે તમને બતાવીશું.તો ચાલો શુરુઆત કરીએ આ લેખ ની અને સૌથી પેહલા જાણીએ કે બુદ્ધ પુર્ણિમા તારીખ વિશે.

આ પણ વાંચો : રાશિફળ 2024

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

તારીખ અને મુર્હત

બુદ્ધ ધર્મ ને સમર્પિત એક પ્રખ્યાત તૈહવાર છે અને આને ભગવાન ગૌતમબુદ્ધ ના જન્મ દિવસ નું પ્રતીક માનવામાં આવે છે.હિન્દુ કેલેન્ડર મુજબ,દરેક વર્ષે બુદ્ધ જયંતી ને વૈશાખ મહિનાની પુર્ણિમા ના દિવસે મનાવામાં આવે છે.ગ્રેગોરિયન કેલેન્ડર માં આ પુર્ણિમા સામાન્ય રૂપથી મે કે એપ્રિલ ના મહિનામાં આવે છે.

બુદ્ધ પુર્ણિમા તારીખ : 23 મે 2024, ગુરુવાર

પુર્ણિમા ચાલુ થવાની તારીખ : 22 મે 2024 ની સાંજે 06 વાગીને 49 મિનિટ થી,

પુર્ણિમા પુરી થવાની તારીખ : 23 મે 2024 ની સાંજે 07 વાગીને 24 મિનિટ સુધી

બુદ્ધ પુર્ણિમા નું ધાર્મિક મહત્વ

બુદ્ધ પુર્ણિમા ના ધાર્મિક મહત્વ ની વાત કરીએ,તો બુદ્ધ જયંતી સિવાય આને વૈશાખ પૂર્ણિમા ના રૂપમાં મનાવામાં આવે છે.બુદ્ધ પુર્ણિમા 2024 વૈશાખ શુક્લ પક્ષ ની પુર્ણિમા ને બુદ્ધ પુર્ણિમા કે પીપળ પુર્ણિમા કહેવામાં આવે છે.ત્યાં, આપણે બધા જાણીએ છીએ કે દરેક મહિનાની પૂર્ણિમા વિશ્વના સર્જક ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને આ દિવસે તેમની ખૂબ જ ભક્તિ સાથે પૂજા કરવામાં આવે છે. ઉપરાંત, વૈશાખ પૂર્ણિમા ભગવાન બુદ્ધની જન્મજયંતિ અને નિર્વાણ દિવસ તરીકે દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ભગવાન બુદ્ધને શ્રી હરિનો નવમો અવતાર માનવામાં આવે છે, તેથી તેમને દેવતાનો દરજ્જો મળે છે.

આના અન્યાયી ભારત સિવાય એશિયા ના ઘણા અધિકાંશ માં જોવા મળે છે અને આના કારણે બુદ્ધ પુર્ણિમા 2024 દેશ સાથે સાથે આખા એશિયા માં ઉજવામાં આવે છે.ભારતમાં બિહાર માં બુદ્ધગયા માં ભગવાન બુદ્ધ ને સમર્પિત એક પવિત્ર તીર્થસ્થળ છે જ્યાં મહાબંધી નું એક મંદિર છે.આ મંદિર બુદ્ધ ધર્મ ના લોકોનું આસ્થા નું કેન્દ્ર છે.એવી માન્યતા છે કે આ સ્થાને ભગવાન બુદ્ધે પોતાની યુવા અવસ્થા માં સાત વર્ષ સુધી કઠોર તપસ્યા કરી હતી અને એમને અહીંયા જ્ઞાન ની પ્રાપ્તિ થઇ હતી.

વર્ષ 2024 માં હિન્દુ ધર્મ માં બધાજ ઉત્સવ અને તૈહવારો ની સાચી તારીખો જાણવા માટે ક્લિક કરો : હિન્દુ કેલેન્ડર 2024

બુદ્ધ જયંતી ના દિવસે બુદ્ધ ધર્મ માં વિશ્વાસ રાખવાવાળા લોકો દુર-દુર થી બોધગાયા માં દર્શન કરવા માટે જાય છે.આ દિવસે બોધી ઝાડ ની પુજા કરવામાં આવે છે કારણકે એવી માન્યતા છે કે બુદ્ધ પુર્ણિમા 2024 ભગવાન બુદ્ધ ને આ ઝાડ ની નીચે જ્ઞાન ની પ્રાપ્તિ થઇ હતી.બુદ્ધ પુર્ણિમા ના દિવસે લોકો વ્રત અને વિધિ-વિધાન થી પુજા કરે છે.પરંતુ,આ પુર્ણિમા તારીખ નો સબંધ ભગવાન વિષ્ણુ સાથે થાય છે એટલે આ દિવસે ભગવાન બુદ્ધ ની સાથે સાથે ચંદ્ર દેવ કે વિષ્ણુજી ની પુજા અર્ચના કરવાનો વિધાન છે,આ તારીખ પર દાન કરવાથી લોકોને પુર્ણય મળે છે.

હિન્દુ ધર્મ માં વૈશાખ પુર્ણિમા નું પોતાનું મહત્વ છે કારણકે આ આખા વર્ષ માં આવનારી પુર્ણિમા તારીખો માં સુધી મોટી છે.બુદ્ધ પુર્ણિમા ના દિવસે ગંગા નદી કે તીર્થસ્થળ પર પવિત્ર પાણી માં સ્નાન કરવું શુભ અને પાપનાશક માનવામાં આવે છે.એવું કહેવામાં આવે છે કે વૈશાખ માં પુર્ણિમા ના દિવસે સુર્ય પોતાની ઉચ્ચ રાશિ મેષ માં હોય છે.એટલે આ વ્રત ને નીતિ-નિયમ અને વિધિપુર્વક કરવાથી સુખ-શાંતિ મળે છે.

ધર્મરાજ ની પુજા થી મળશે આર્શિવાદ

બુદ્ધ પુર્ણિમા ના દિવસે મૃત્યુ ના દેવતા યમરાજ ની પુજા કરવાની પરંપરા છે.આ તારીખ પર પાણી થી ભરેલા કળશ,જુતા,છત્રી,પંખા,સત્તુ,પકવાન,વગેરે ન દાન કરવું શુભ માનવામાં આવે છે.માન્યતા છે કે આ દિવસે જે વ્યક્તિ ને દાન કરે છે એને ગોદાન સમાન પુર્ણ્ય ની પ્રાપ્તિ થાય છે.આવું કરવાથી ધર્મરાજ ના આર્શિવાદ મળે છે અને મનુષ્ય ને અકાળ મૃત્યુ નો ડર નથી રહેતો.

બુદ્ધ પુર્ણિમા ઉપર શું કરવું?

  • બુદ્ધ પુર્ણિમા ના દિવસે સૌથી પેહલા સુર્યોદય થી પેહલા ઉઠો અને ઘર ની સાફ-સફાઈ કરો.
  • આના પછી,વ્રત નો સંકલ્પ કરો અને આખા દિવસ નો ઉપવાસ રાખો.
  • રાત ના સમયે ચંદ્ર દેવ ને ફુલ,ધુપ દીવો,અનાજ,ગોળ વગેરે ચડાવો.
  • આ દિવસે મંદિરે જાવ અને ભગવાન વિષ્ણુ ની મૂર્તિ ની સામે દીવો પ્રગટાવો.એની સાથે,શ્રી હરિ ની વિધિ-વિધાન થી પુજા કરો.
  • જો બની શકે તો આ દિવસે ગંગા સ્નાન જરૂર કરો.આવું કરવાથી પાપ નષ્ટ થઇ જાય છે.
  • આ તારીખ પર કરવામાં આવેલું દાન પૂર્ણય બહુ શુભ હોય છે એટલે બ્રાહ્મણ ને પાણી થી ભરેલો કળશ અને અલગ-અલગ પ્રકારના પકવાન દાન કરો.

ઓનલાઇન સોફ્ટવેર થી મફત જન્મ કુંડળી મેળવો

બુદ્ધ પુર્ણિમા ઉપર શું નહિ કરવું?

  • બુદ્ધ પુર્ણિમા કે વૈશાખ પુર્ણિમા ના દિવસે તામસિક ભોજન જેમકે માંસાહાર,મદિરા વગેરે નું સેવન કરવાથી બચો.
  • આ દિવસે તુલસી ના પાંદડા ને તોડવા નહિ જોઈએ.માન્યતા છે કે આવું કરવાથી ભગવાન વિષ્ણુ તમારા થી નારાજ થઇ શકે છે.
  • આ દિવસે કોઈની બુરાઈ કરવાથી બચો અને તમારા મનમાં કોઈપણ પ્રકારના નકારાત્મક વિચાર પણ નહિ લાવો.

બુદ્ધ પુર્ણિમા ઉપર રાશિ મુજબ કરો આ ઉપાય, ચમકી જશે તમારું નસીબ

મેષ રાશિ

મેષ રાશિના લોકો બુદ્ધ પુર્ણિમા 2024 ના દિવસે ભગવાન વિષ્ણુ ની સાથે માતા લક્ષ્મી ની પુજા કરો.એની સાથે,તમે વિષ્ણુજી ને હળદર નો ચાંદલો કરો અને લક્ષ્મી જી ને સિંદુર ચડાવો.

વૃષભ રાશિ

વૃષભ રાશિ વાળા આ દિવસે ભગવાન બુદ્ધ ની મુર્તિ ની સામે દીવો પ્રગટાવો અને ઘર ના આંગળા માં પણ ઘી નો દીવો પ્રગટાવો.આવું કરવાથી ઘર-પરિવાર માં સુખ-શાંતિ બની રહે છે.

મિથુન રાશિ

મિથુન રાશિના લોકો વૈશાખ પૂર્ણિમા પર દેવી લક્ષ્મી ને ખીર પ્રસાદ રૂપે ચડાવે છે અને આ પ્રસાદ આખા પરિવાર માં આપ્યા પછી પોતે ખાવો જોઈએ.

કર્ક રાશિ

કર્ક રાશિ વાળા જો પોતાના જીવનમાં સમસ્યાઓ નો સામનો કરી રહ્યા છે,તો બુદ્ધ પુર્ણિમા પર ભગવાન વિષ્ણુ ને ચંદન નો ચાંદલો કરો.જો તમે ચાહો તો ગોપાલ ને કેસર વાળા દુધ થી સ્નાન કરાવી શકો છો.

સિંહ રાશિ

સિંહ રાશિના લોકો બુદ્ધ પુર્ણિમા ના મોકે ભગવાન સત્યનારાયણ ની કથા સાંભળો.એની સાથે,ચરણામૃત ના પ્રસાદ નો ભોગ લગાવો.આવું કરવાથી ઘર-પરિવાર ની આર્થિક સ્થિતિ સ્થિર રહે છે અને સમૃદ્ધિ આવે છે.

કન્યા રાશિ

કન્યા રાશિ વાળા માટે આ પુર્ણિમા પર ઘરમાં હવન કરવો શુભ રહેશે.બુદ્ધ પુર્ણિમા પર કેરી ની લાકડી થી હવન અને ગાયત્રી મંત્ર 108 વાર જાપ કરો.આનાથી તમારા જીવનમાં ખુશી આવે છે.

શું વર્ષ 2024 માં તમારા જીવનમાં થશે પ્રેમ ની દસ્તક? પ્રેમ રાશિફળ 2024 આપશે જવાબ

તુલા રાશિ

તુલા રાશિના લોકો માટે બુદ્ધ પુર્ણિમા પર દેવી લક્ષ્મી જી ની પુજા આરતી કરવી ફળદાયી રહેશે.એમને લાલ ફુલ પણ ચડાવો.આવું કરવાથી તમને સુખ-સમૃદ્ધિ મળશે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના લોકો આ દિવસે દેવી લક્ષ્મી ને લાલ કલર ના ફુલ ચડાવો.એની સાથે,વિષ્ણુજી ની આરતી કરો.આનાથી ઘર-પરિવારમાં બરકત બનેલી રહેશે.

ધનુ રાશિ

ધનુ રાશિના લોકો માટે બુદ્ધ પુર્ણિમા પર વિષ્ણુજી ને પીળા કલર ના ભાત નો પ્રસાદ ચડાવો અને એમની પુજા માં પીળા કલર ના ફુલ નો ઉપયોગ કરો.આનાથી તમારા જીવનમાં બધીજ સમસ્યા નો અંત થઇ જશે.

મકર રાશિ

મકર રાશિ વાળા આ પુર્ણિમા ઉપર ચંદ્રમા ને અર્ધ્ય આપો અને ઘર-પરિવાર ની કુશળતા ની કામના કરો.આવું કરવાથી તમારા ઘરમાં ખુશાલી બની રહેશે.

કુંભ રાશિ

કુંભ રાશિ વાળા બુદ્ધ પુર્ણિમા ના દિવસે ગરીબો ને જરૂરતમંદ ને ભોજન કરાવો અને એમને જરૂરત ની સામગ્રી દાન કરો.આ ઉપાય જીવનમાં ખુશાલી લઈને આવે છે.

મીન રાશિ

મીન રાશિના લોકોને બુદ્ધ પુર્ણિમા 2024 ના દિવસે મંદિર માં દર્શન કરવા જવું જોઈએ.આ ઉપાય કરવાથી લોકોના બધાજ પાપ નષ્ટ થઇ જાય છે.

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

વારંવાર પુછવામાં આવતા પ્રશ્ન

પ્રશ્ન 1. બુદ્ધ પુર્ણિમા કેમ મનાવામાં આવે છે?

જવાબ 1. વૈશાખ મહિનામાં આવનારી પુર્ણિમા ને ગૌતમ બુદ્ધ ના જન્મદિવસ તરીકે મનાવામાં આવે છે.

પ્રશ્ન 2. ભગવાન બુદ્ધ પુર્ણિમા ક્યારે છે?

જવાબ 2. 23 મે 2024, ગુરુવાર ના દિવસે બુદ્ધ પુર્ણિમા મનાવામાં આવશે.

પ્રશ્ન 3. બુદ્ધ પુર્ણિમા ના દિવસે શું દાન કરવું જોઈએ?

જવાબ 3. બુદ્ધ પુર્ણિમા ના દિવસે પાણી થી ભરેલો કળશ અને ઠંડા ફળો નું દાન કરવું જોઈએ.

પ્રશ્ન 4. બુદ્ધ પુર્ણિમા ના દિવસે શું દાન કરવું જોઈએ?

જવાબ 4. બુદ્ધ પુર્ણિમા ના દિવસે પાણી થી ભરેલો કળશ અને ઠંડા ફળો નું દાન કરવું જોઈએ.

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 599/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer