અંક સાપ્તાહિક રાશિફળ : 21 જુલાઈ થી 27 જુલાઈ 2024

કેવી રીતે જાણવો પોતાનો રૂટ નંબર કે મુલાંક?

રૂટ નંબર કે મુલાંક જાણવા માટે તમારે તમારી જન્મ તારીખ ને એકી સંખ્યા માં ફેરવાની હોય છે.રૂટ નંબર 1 થી 9 ની વચ્ચે કોઈપણ હોઈ શકે છે.ઉદાહરણ તરીકે વાત કરીએ તો તમારો જન્મ કોઈપણ મહિનાની 12 તારીખે થયો છે તો તમારો મુલાંક 1+2 એટલે કે 3 થશે.આ રીતે તમે તમારો મુલાંક જાણી શકો છો અને મુલાંક આધારિત રાશિફળ થી પોતાનું સાપ્તાહિક રાશિફળ જાણી શકો છો.

અંક સાપ્તાહિક રાશિફળ

આજ રીતે કોઈપણ મહિનાની 1 તારીખ થી લઈને 31 તારીખ સુધી જન્મેલા લોકો માટે 1 થી 9 સુધી ના મુલાંક ની ગણતરી કરવામાં આવે છે.આજ રીતે બધાજ લોકો પોતાનો મુલાંક જાણીને એના આધાર પર સાપ્તાહિક રાશિફળ જાણી શકે છે.

વિશ્વભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ પર વાત અને જાણો પોતાના ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ જાણકારી

જાણો પોતાના મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ

અંક જ્યોતિષ નો અમારા જીવન માં ગહેરો પ્રભાવ પડે છે કારણકે અંકો નો અમારી જાણ તારીખ સાથે સીધો સબંધ હોય છે.જેમકે અમે તમને પહેલાજ જણાવી ચુક્યા છીએ કે કોઈપણ વ્યક્તિ નો મુલાંક એમની જન્મ તારીખ નો એકી સંખ્યા હોય છે.આ અંક અલગ-અલગ ગ્રહોના પ્રભાવ માં આવે છે.

જેમકે અંક 1 પર સુર્ય નું આધિપત્ય હોય છે,2 પર ચંદ્રમા નું,3 પર ગુરુ નું,4 પર રાહુ નું,5 પર બુધ નું,6 પર શુક્ર નું,7 પર કેતુ નું,8 પર શનિ નું અને 9 પર મંગળ નું શાસન હોય છે.આ ગ્રહો ની ચાલ થી વ્યક્તિના જીવનમાં ઘણા ઉતાર-ચડાવ અને પરિવર્તન આવે છે.

તો ચાલો આગળ વધીએ અને જાણી લઈએ કે મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ (30 જુન- 6 જુલાઈ, 2024) તમારા માટે શું ભવિષ્યવાણી લઈને આવ્યું છે.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

મુલાંક 1

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19, 28 તારીખે થયો છે)

મુલાંક 1 ના લોકોમાં પ્રશાસનિક આવડતો હાજર હોય છે અને એમના આજ ગુણ એમને ઊંચાઈ ઉપર લઈને જશે.આ લોકો હંમેશા કામમાં ડુબેલા રહે છે અને વધારે પડતા સમયે કામમાં વ્યસ્ત રહે છે.

પ્રેમ જીવન : આ મુલાંક વાળા સબંધ માં પાર્ટનર ની સાથે ઈમાનદાર રહેશે અને આના કારણે તમારા સબંધ માં ખુશીઓ બનાવી રાખવાના ઘણા બધા મોકા મળશે.

શિક્ષા : મુલાંક 1 ના વિદ્યાર્થીઓ માટે મેનેજમેન્ટ,સ્ટેટેસ્ટિક જેવા વિષય મદદગાર સાબિત થશે અને તમે આમાં ઉત્કૃષ્ટતા મેળવશો.તમે જે પણ વિષય નો અભ્યાસ કરી રહ્યા હસો,એને લઈને તમે આત્મવિશ્વાસ થી ભરેલા રેહશો અને એવા માં,તમે સારા નંબર મેળવા માં સક્ષમ થશો.

વ્યાવસાયિક જીવન: કાર્યસ્થળ માં તમને પોતાને મળવાવાળા કામો ને બહુ આસાનીથી મેળવી શકશો.તમે મહત્વપુર્ણ કામને પણ દ્રઢતા ની સાથે કરશો અને એની સાથે,સારું રિટર્ન મેળવા માં સફળ થશો.જે લોકોનો પોતાનો વેપાર છે,એમને આ અઠવાડિયે પ્રમોશન મળવાનો યોગ છે.

આરોગ્ય : આરોગ્ય ની દ્રષ્ટિ થી,આ અઠવાડિયે તમને કોઈ મોટી આરોગ્ય સમસ્યા પરેશાન નહિ કરે.પરંતુ,તમને માથા નો દુખાવો રહી શકે છે.

ઉપાય - દરરોજ “ઓમ સુર્યાય નમઃ” નો 19 વાર જાપ કરો.

મુલાંક 2

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20, 29 તારીખે થયો છે)

મુલાંક 2 માં જન્મેલા લોકો સામાન્ય રૂપથી પોતાના નજીકના લોકો અને પરિવાર ના સભ્યો ની સાથે બહેસ કે વિવાદ માં પડીને પોતાના માટે સમસ્યા ઉભી કરી લ્યે છે.

પ્રેમ જીવન : સબંધ ની વાત કરીએ તો મુલાંક 2 વાળા ને પોતાના પાર્ટનર ઉપર કોઈપણ પ્રકારનો દબાવ નાખવો કે એમની સાથે વાત કરીને બહેસ કરવાથી બચવાની સલાહ આપવામાં આવે છે.એની સાથે,સાથી સાથે વાત કરીને એમની પરિસ્થિતિ ને સમજવાની કોશિશ કરવી પડશે.

શિક્ષા : શિક્ષા માં આ મુલાંક ના વિદ્યાર્થી ને એકાગ્રચિત થઈને પુરી મેહનત કરીને અભ્યાસ કરવો પડશે કારણકે તમારું મન ભટકી શકે છે.આનું કારણ તમારી ઈચ્છાઓ અને ધ્યાન આડાહાવડુ ભટકી શકે છે.એવા માં,તમે લક્ષ્ય પુરો કરવામાં પાછળ રહી શકો છો.

વ્યાવસાયિક જીવન: વેવસાયિક જીવન ની વાત કરીએ તો જે લોકોનો પોતાનો વેપાર છે,એમના માટે આ સમય અનુકુળ રહેશે.આ દ્દરમિયાન તમારા દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસ અને બનાવા માં આવેલી રણનીતિઓ થી સકારાત્મક પરિણામ મળશે.એવા માં,તમને લાભ મળશે જેનાથી તમારું માન-સમ્માન વધશે.જો તમે નોકરી કરો છો,તો એમને આ સ્માયગાળા માં સારી સફળતા મળવાની સંભાવના છે.

આરોગ્ય : મુલાંક 2 ના લોકોને હિટ સ્ટ્રોક ના કારણે આરોગ્ય સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે એટલે બહુ વધારે પાણી પીવો.

ઉપાય : છ મહિના સુધી સોમવાર ના દિવસે ચંદ્ર ગ્રહ ની પુજા કરો.

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

મુલાંક 3

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21, 30 તારીખે થયો છે)

મુલાંક 3 ની અંદર જન્મેલા લોકો સામાન્ય રૂપથી ખુલા વિચાર વાળા હોય છે અને આ લોકોને નવી નીતિઓ અને વાતો ને સ્વીકારવામાં સમય નથી લાગતો.આ લોકો ધાર્મિક પ્રવૃત્તિ વાળા હોય છે.આ સમયગાળા માં આ લોકોને કારકિર્દી ના સબંધ માં લાંબી દુરી ની યાત્રા કરવી પડી શકે છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે એક નવો સબંધ કે રિલેશનશિપ માં પ્રવેશ કરી શકો છો,પરંતુ,કોઈપણ સબંધ માં જવાનો નિર્ણય પોતાની બુદ્ધિ થી લો.નહિ કે ભાવનાઓ માં આવીને.

શિક્ષા : આ અઠવાડિયું મુલાંક 3 ના વિદ્યાર્થી માટે બહુ સારું રહેશે જે માસ્ટર કે પીએચડી વગેરે ના માધ્યમ થી ઉચ્ચ શિક્ષા ની તૈયારી કરી રહ્યા છે.

વ્યાવસાયિક જીવન: વેવસાયિક જીવન ની વાત કરીએ તો આ મુલાંક વાળા ને નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે.એની સાથે,કાર્યસ્થળ માં તમારી આવડત અને સ્કિલ્સ માં વધારો થશે.જે લોકોનો પોતાનો ધંધો છે,આ સમયગાળા માં એમના માન-સમ્માન માં વધારો થઇ શકે છે.

આરોગ્ય : આ મુલાંક ના લોકો ધાર્મિક કામો ની સાથે સાથે શારીરિક ગતિવિધિઓ માં આગળ આવીને ભાગ લેશે જેમકે યોગ અને મેડિટેશન વગેરે.આનો ફાયદો તમને શારીરિક અને માનસિક રીતે મળશે.

ઉપાય : દરરોજ “ઓમ ગુરવે નમઃ” નો 21 વાર જાપ કરો.

મુલાંક 4

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22, 31 તારીખે થયો છે)

મુલાંક 4 ના લોકો બહુ જુંનુની અને સ્વભાવ થી ભાવુક હોય છે.સામાન્ય રૂપથી આ લોકોમાં સોચ-વિચાર કર્યા વગર પૈસા ખર્ચ કરવાની આદત હોય છે.

પ્રેમ જીવન : પ્રેમ જીવન ના લિહાજ થી,આ લોકો સબંધ માં પોતાના પાર્ટનર સાથે નાખુશ અને અસંતુષ્ટ જોવા મળશે.એની સાથે,તમારી બંને ની વચ્ચે આપસી તાલમેલ પણ ઓછો રહી શકે છે.જેના કારણે તમે સાથી ની નજીક આવવામાં સક્ષમ નહિ રહો.

શિક્ષા : શિક્ષા ની વાત કરીએ તો મુલાંક 4 ના વિદ્યાર્થી આ અઠવાડિયે જે પણ અભ્યાસ કરશે,એને યાદ રાખવામાં અસમર્થ રહેશે.એવા માં,આ સમયે તમારા માટે સારું હશે કે અભ્યાસ સાથે જોડાયેલા કોઈપણ પ્રકારના મોટા નિર્ણય લેવાથી બચો.

વ્યાવસાયિક જીવન: જો તમે નોકરી કરો છો,તો આ સમયગાળા માં તમને મનપસંદ સફળતા નહિ મળવાની આશંકા છે અને તમારી ઉપર નોકરી નું દબાણ વધારે હોય શકે છે.જે લોકોનો પોતાનો ધંધો છે,તો સંભવ છે કે એમની સામે એવી સ્થિતિ આવી જાય ત્યાં તમને નહિ તો લાભ કે નહીતો નુકશાન થશે.

આરોગ્ય : આરોગ્ય ને જોઈએ તો આ લોકોને ચામડીની રોગ ના કારણે ખંજવાળ ની સમસ્યા બની રહે છે એટલે તમારે તળેલા ખાવાનું ખાવા થી બચવું જોઈએ.

ઉપાય : દરરોજ “ઓમ રાહવે નમઃ” નો 22 વાર જાપ કરો.

હવે ઘરે બેસીને પ્રખ્યાત જ્યોતિષ પાસેથી કરાવો ઈચ્છામુજબ ઓનલાઇન પુજા અને મેળવો ઉત્તમ પરિણામ

મુલાંક 5

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14, 23 તારીખે થયો છે)

મુલાંક 5 માં જન્મેલા લોકો બહુ બુદ્ધિમાન અને સ્માર્ટ હોય છે.આ લોકોનું વ્યક્તિત્વ ગુણો થી ભરપુર હય છે અને આ લોકો પોતાની સ્કિલ્સ નો વિસ્તાર કરવા માટે સક્ષમ હોય છે.

પ્રેમ જીવન : પ્રેમ જીવન ની દ્રષ્ટિ થી,આ મુલાંક ના લોકો પોતાના પાર્ટનર નો દરેક પગલે સાથ આપશે અને એવા માં,તમે સબંધ માં સાથી થી સારો સબંધ બનાવી રાખવામાં સક્ષમ હસો.

શિક્ષા : આ અઠવાડિયે મુલાંક 5 ના વિદ્યાર્થી એકાઉન્ટિંગ,કાસ્ટિંગ,લોજિસ્ટિક્સ વગેરે વિષયો ની વેવસાયિક રૂપથી અભ્યાસ કરશે જેના કારણે તમારું પ્રદશન સારું રહેશે.આ લોકો શિક્ષા ના સબંધ માં ઉચ્ચ મુલ્ય સ્થાપિત કરશે.

વ્યાવસાયિક જીવન : વેવસાયિક જીવન ના લિહાજ થી,કાર્યક્ષેત્ર માં તમારું પ્રદશન બહુ સારું રહેશે અને એવા માં,તમારા માન-સમ્માન ની સાથે સાથે હોદ્દા માં પણ વધારો થશે.જો તમારો પોતાનો ધંધો છે,તો તમે તમારી બુદ્ધિ નો ઉઓયોગ કરીને વધારેમાં વધારે નફો કમાઈ શકશો.

આરોગ્ય : આરોગ્ય ની વાત કરીએ તો આ લોકોની રોગ પ્રતિરોધક આવડત મજબુત રહેશે જેના કારણે તમારું આરોગ્ય પણ સારું રહેશે.તમે આરોગ્ય ને લઈને જીવનમાં ઉચ્ચ મુલ્ય સ્થાપિત કરશો.

ઉપાય : દરરોજ “ઓમ નમો ભગવતે વાસુદેવાય” નો 41 વાર જાપ કરો.

તમારી કુંડળી માં પણ છે રાજયોગ? જાણો તમારી રાજયોગ રિપોર્ટ

મુલાંક 6

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15, 24 તારીખે થયો છે)

મુલાંક 6 માં જન્મેલા લોકો ની રુચિ રચનાત્મક કામો માં વધારે હોય છે.આ લોકોના મનમાં હંમેશા કંઈક નવું અને કંઈક અલગ કરવાનો વિચાર ચાલતો રહે છે.એની સાથે આ લોકો ટ્રાવેલ કરવાના શોખીન હોય છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે પાર્ટનર ની સાથે મધુર સબંધ બનાવી રાખવામાં સક્ષમ હસો અને સમય ની સાથે તમે તમારા સબંધ ને સારા બનાવી શકશો.આ સમયે તમે સાથી ની સામે પોતાના ખાસ ગુણો ને દેખાડવામાં સમર્થ હસો જેનાથી તમારા બંને ના રિલેશનશિપ મજબુત થશે.

શિક્ષા : મુલાંક 6 ના લોકો વિજ્યુઅલ કોમ્યુનિકેશન,સોફ્ટવેર ટેસ્ટિંગ જેવા વિષય માં વિશેષતા મેળવી શકશે જેના કારણે તમે અભ્યાસમાં સારું પ્રદશન કરવામાં સફળ રેહશો.આ મુલાંક વાળા લોકો જે પણ અભ્યાસ કરશે,એને આગળ લઈને જવાનો પ્રયાસ કરતા જોવા મળશે.

વ્યાવસાયિક જીવન: આ મુલાંક ના લોકો નોકરીમાં પોતાની આવડત ના દમ પર ચમક બિખરતેં નજર આવશે અને આના કારણે તમારા કાર્યસ્થળ પર માન-સમ્માન કે પ્રતિસ્થા માં વધારો થશે.જે લોકો પોતાનો વેપાર કરે છે,એ બિઝનેસ માં ઉચ્ચ મુલ્ય સ્થાપિત કરશે.

આરોગ્ય : આ સમયગાળા માં મુલાંક 6 ના લોકો નું આરોગ્ય સારું રહેશે અને તમે આને આગળ પણ સારું બનાવીને રાખશો.

ઉપાય : દરરોજ “ઓમ ભાર્ગવાય નમઃ” નો 33 વાર જાપ કરો.

મુલાંક 7

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16, 25 તારીખે થયો છે)

મુલાંક 7 માં જન્મેલા લોકો ની રુચિ ગૂઢ વિજ્ઞાન માં હોય છે અને આમાં પોતાની છાપ છોડવા માટે સફળ રહેવાના છો.આના સિવાય,આ લોકો પોતાની સ્કિલ્સ દુનિયા ને દેખાડવામાં દ્રઢ રહે છે.

પ્રેમ જીવન : રિલેશનશિપ ની વાત કરીએ,તો તમે પાર્ટનર થી થોડા દુર-દુર રહી શકો છો.પરંતુ,આ અઠવાડિયે પરિવારમાં થોડા સંવેદનશિલ મામલા જન્મ લ્યે છે અને આની અસર તમારા સબંધ પર નજર આવી શકે છે.

શિક્ષા : મુલાંક 7 ના વિદ્યાર્થી નું મન અભ્યાસ માંથી હટી શકે છે જેનું કારણ તમારી અંદર ઉત્સાહ ની કમી હોય શકે છે.એવા માં,તમારે અભ્યાસ માં ગિરાવટ નો સામનો કરવો પડી શકે છે અને એના પરિણામસ્વરૂપ,તમારું રિજલ્ટ પ્રભાવિત થઇ શકે છે.

વ્યાવસાયિક જીવન: વેવસાયિક જીવન ને જોઈએ,તો તમારું કામ માંથી મન હટી શકે છે.આના સિવાય,તમારે દરેક કામને યોજના બનાવીને બહુ ધ્યાન થી કરવાની જરૂરત છે.જે લોકોનો પોતાનો ધંધો છે,એમના માટે આ સમયગાળા માં નફો કમાવો સેહલું નહિ રહે અને એવા માં,તમારે ઘણા બધા પ્રયાસ કરવા પડી શકે છે.

આરોગ્ય : તમારી રોગ પ્રતિરોધક આવડત કમજોર રેહવાની આશંકા છે.એના પરિણામસ્વરૂપ,તમને પાચન સબંધિત સમસ્યાઓ અને બેચેની ની સમસ્યા પરેશાન કરી શકે છે જે તમારા માટે બાધા નું કામ કરી શકે છે.

ઉપાય : મંગળવાર ના દિવસે કેતુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.

મુલાંક 8

( જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17, 26 તારીખે થયો છે)

મુલાંક 8 ના લોકો પોતાના કામ પ્રત્ય બહુ ઈમાનદાર હશે અને આ લોકોનું પૂરું ધ્યાન કામ ઉપર કેન્દ્રિત હશે.એવા માં,તમને જીવનના બીજા ભાગમાં દેવા માટે સમય નહિ મળે.એની સાથે,આ સમયગાળામાં તમારો વધારે પડતો સમય યાત્રાઓ માં પસાર થશે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે પાર્ટનર ની સાથે સબંધ માં ખુશીઓ બનાવી રાખવામાં નાકામ રહી શકે છે જેનું કારણ આપસી સમજણ ની કમી હોય શકે છે.એવા માં,તમે પાર્ટનર સાથે સીધો અને સ્પષ્ટ સ્વભાવ અપનાવી શકો છો.

શિક્ષા : શિક્ષા ના સબંધ માં તમારે અભ્યાસ માં ધ્યાન દેવાની જરૂરત હશે,ખાસ રૂપથી જો તમે મેકેનિકલ એન્જીન્યરીંગ,કેમિકલ એન્જીન્યરીંગ વગેરે નો અભ્યાસ કરી રહ્યા છો.

વ્યાવસાયિક જીવન: વેવસાયિક જીવન ને જોઈએ તો આ લોકોને કામમાં કરવામાં આવેલી કડી મેહનત છતાં સરાહનાં મળવાનું અનુમાન છે.એની સાથે, કામનું દબાણ વધારે હોય શકે છે અને આને સંભાળવું તમારા માટે સેહલું નહિ રહે.જો તમે વેપાર કરો છો,તો તમને વિરોધીઓ થી કડી ટક્કર નો સામનો કરવો પડી શકે છે.

આરોગ્ય : આરોગ્ય ની દ્રષ્ટિ થી,આ અઠવાડિયું મુલાંક 8 વાળા લોકો માટે થોડું નાજુક રહી શકે છે કારણકે આ સમયગાળા માં તમારી રોગ પ્રતિરોધક આવડત કમજોર રેહવાની આશંકા છે.આના કારણે તમારા જોડા અને પગ માં દુખાવો થઇ શકે છે અને એવા માં,તમને ડોક્ટર ની મદદ લેવાની સલાહ આપવામાં આવે છે.

ઉપાય : શનિવાર ના દિવસે શનિ ગ્રહ માટે યજ્ઞ/હવન કરો.

મેળવો તમારી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

મુલાંક 9

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18, 27 તારીખે થયો છે)

મુલાંક 9 ના લોકો વાતો અને વિચારો માં બહુ સ્પષ્ટ હોય છે અને આમને સિદ્ધાંતો અને મુલ્યો ઉપર ચાલવાનું પસંદ હોય છે.આ લોકો પ્યાર ની રાહમાં રહે છે અને આ લોકોનું પુરુ ધ્યાન સબંધ બનાવા ઉપર કેન્દ્રિત રહે છે.

પ્રેમ જીવન : આ મુલાંક ના લોકો પોતાના પાર્ટનર ઉપર પ્રેમ નો વરસાદ કરતા નજર આવશે અને એમનું બહુ ધ્યાન રાખશે.એવા માં,તમારા બંને ના સબંધ માં પ્યારમાં વધારો થશે.

શિક્ષા : મુલાંક 9 ના વિદ્યાર્થી ની બુદ્ધિ આ અઠવાડિયે બહુ તેજ રહેશે અને તમે વેવસાયિક રીતે અભ્યાસ કરશો.એવા માં,તમે પરીક્ષા માં સારા નંબર મેળવા માટે સક્ષમ હશો.

વ્યાવસાયિક જીવન: આ મુલાંક ના લોકો નોકરીમાં ઊંચાઈ મેળવશે અને એની સાથે,તમને સારા પરિણામ ની પ્રાપ્તિ થશે.જો તમારો પોતાનો વેપાર છે,તો તમે સારો નફો કમાઈ શકશો અને નવા બિઝનેસ માં પ્રવેશ નો મોકો મળશે.

આરોગ્ય : મુલાંક 9 વાળા નું આરોગ્ય શાનદાર બની રહેશે જેના કારણે તમારી મજબુત રોગ પ્રતિરોધક આવડત હશે.એવા માં,તમે ઉર્જા થી ભરેલા રેહશો.

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

વારંવાર પુછવામા આવતા પ્રશ્નો

પ્રશ્ન 1. અંક જ્યોતિષ કેવી રીતે જોવામાં આવે છે?

જવાબ.1 લોકોની જન્મ તારીખ ના માધ્યમ થી અંક જ્યોતિષ ને જોવામાં આવે છે.

પ્રશ્ન.2 અંક જ્યોતિષ માં મુલાંક શું છે?

જવાબ.2 અંક જ્યોતિષ માં જન્મ તારીખ ને જોડવાથી જે નંબર આવે છે એને મુલાંક કહેવામાં આવે છે.

પ્રશ્ન.3 ક્યાં ગ્રહ નો કયો અંક છે?

જવાબ.3 અંક જ્યોતિષ મુજબ,1 અંક સુર્ય,2 ચંદ્રમા,3 ગુરુ,4 રાહુ,5 બુધ,6 શુક્ર,7 કેતુ,8 શનિ અને 9 મંગળ નો ગ્રહ છે.

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 599/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer