અંક સાપ્તાહિક રાશિફળ : 07 જુલાઈ થી 13 જુલાઈ 2024

કેવી રીતે જાણવો પોતાનો રૂટ નંબર કે મુલાંક?

રૂટ નંબર કે મુલાંક જાણવા માટે તમારે તમારી જન્મ તારીખ ને એકી સંખ્યા માં ફેરવાની હોય છે.રૂટ નંબર 1 થી 9 ની વચ્ચે કોઈપણ હોઈ શકે છે.ઉદાહરણ તરીકે વાત કરીએ તો તમારો જન્મ કોઈપણ મહિનાની 12 તારીખે થયો છે તો તમારો મુલાંક 1+2 એટલે કે 3 થશે.આ રીતે તમે તમારો મુલાંક જાણી શકો છો અને મુલાંક આધારિત રાશિફળ થી પોતાનું સાપ્તાહિક રાશિફળ જાણી શકો છો.

અંક સાપ્તાહિક રાશિફળ

વિશ્વભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ પર વાત અને જાણો પોતાના ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ જાણકારી

જાણો પોતાના મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ

અંક જ્યોતિષ નો અમારા જીવન માં ગહેરો પ્રભાવ પડે છે કારણકે અંકો નો અમારી જાણ તારીખ સાથે સીધો સબંધ હોય છે.જેમકે અમે તમને પહેલાજ જણાવી ચુક્યા છીએ કે કોઈપણ વ્યક્તિ નો મુલાંક એમની જન્મ તારીખ નો એકી સંખ્યા હોય છે.આ અંક અલગ-અલગ ગ્રહોના પ્રભાવ માં આવે છે.

જેમકે અંક 1 પર સુર્ય નું આધિપત્ય હોય છે,2 પર ચંદ્રમા નું,3 પર ગુરુ નું,4 પર રાહુ નું,5 પર બુધ નું,6 પર શુક્ર નું,7 પર કેતુ નું,8 પર શનિ નું અને 9 પર મંગળ નું શાસન હોય છે.આ ગ્રહો ની ચાલ થી વ્યક્તિના જીવનમાં ઘણા ઉતાર-ચડાવ અને પરિવર્તન આવે છે.

તો ચાલો આગળ વધીએ અને જાણી લઈએ કે મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ (30 જુન- 6 જુલાઈ, 2024) તમારા માટે શું ભવિષ્યવાણી લઈને આવ્યું છે.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

મુલાંક 1

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19, 28 તારીખે થયો છે)

મુલાંક 1 વાળા ને આ અઠવાડિયે પોતાની નિયમિત દિનચર્યા નું પાલન કરવું મુશ્કિલ લાગી શકે છે.આ લોકોની રુચિ અધીયાત્મ માં જોવા મળશે જે તમારા માટે સકારાત્મક સાબિત થશે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે પાર્ટનર સાથે મધુર સબંધ બનાવી રાખવા માટે કઠિનાઈ નો અનુભવ કરી શકો છો કારણકે તમારી બંને ની આપસી સમજણ ની કમી ના કારણે બહેસ થઇ શકે છે.એવા માં,તમારા બંને ના સબંધ માં ખુશીઓ નડારદ રહી શકે છે.તમારા મન અને મગજ માં એજ પ્રકારના વિચાર ચાલી રહ્યો હશે જેના કારણે રિલેશનશિપ માં સૌંદર્ય ની કમી મહેસુસ થઇ શકે છે.

શિક્ષા : આ અઠવાડિયા દરમિયાન એકાગ્રતા આવડત કમજોર થવાના કારણે તમને શિક્ષા માં ગિરાવટ જોવા મળી શકે છે.સંભવ છે કે તમે જે પણ વાંચશો એ તમને યાદ નહિ રહે.

વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયું તમારી નોકરી માટે વધારે ખાસ નહિ રેહવાની આશંકા છે કારણકે આ દરમિયાન તમને સહકર્મીઓ અને વરિષ્ઠ ની સાથે સબંધ માં ઉતાર-ચડાવ નો સામનો કરવો પડી શકે છે.

આરોગ્ય : મુલાંક 1 ના લોકોને પોતાના આરોગ્ય નું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે.એના કારણે તમારી અંદર ઉર્જા અને ઉત્સાહ ની કમી જોવા મળી શકે છે.એવા માં,તમારે ફિટનેસ બનાવી રાખવામાં મુશ્કિલ થઇ શકે છે.

ઉપાય : દરરોજ “ઓમ ગં ગણપતેય નમઃ” નો 108 વાર જાપ કરો.

મુલાંક 2

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20, 29 તારીખે થયો છે)

મુલાંક 2 વાળા લોકોનું મનોબળ ઊંચું રહેશે જેનાથી તમને સકારાત્મક પરિણામ મળશે.આ અઠવાડિયા નો ઉપયોગ તમે મહત્વપુર્ણ નિર્ણય લેવા માટે કરશો અને આ તમારા માટે ફળદાયી રેહશો.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે પાર્ટનર સાથે સબંધ માં સંતુષ્ટ હોવાના કારણે ખુશ રેહશો.એવા માં,તમે બીજા ની સાથે ખુલીને વાત કરતા નજર આવશો.

શિક્ષા : મુલાંક 2 ના લોકો શિક્ષા માં પોતાના કૌશલ નું પ્રદશન કરીને પોતાની એક અલગ જગ્યા બનાવા માં સક્ષમ હસો.આ દરમિયાન તમે શિક્ષા માં સારા નંબર મેળવી શકશો.

વ્યાવસાયિક જીવન: જો તમે નોકરી કરો છો તો આ અઠવાડિયે કાર્યસ્થળ માં તમે સારી સફળતા મેળવા માં સફળ રેહશો.ત્યાં,જે લોકોનો પોતાનો ધંધો છે,એમને પોતાની ઉમ્મીદ થી વધારે નફો મળવાનો યોગ બનશે.આ દરમિયાન તમે વિરોધીઓ ને કડી ટક્કર આપવામાં સક્ષમ હશો.

આરોગ્ય : આરોગ્ય ની વાત કરીએ તો,તમે જોશ થી ભરેલા રેહશો જેના કારણે તમારું આરોગ્ય સારું રહેશે.પરંતુ,કોઈ મોટી આરોગ્ય સમસ્યા પરેશાન નહિ કરે,પરંતુ માથા ના દુખાવા ની સમસ્યા રહી શકે છે.

ઉપાય : દરરોજ “ઓમ સોમાય નમઃ” નો 20 વાર જાપ કરો.

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

મુલાંક 3

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21, 30 તારીખે થયો છે)

મુલાંક 3 ના લોકો કામમાં જે પણ પ્રયાસ કરશે,એમાં વિશેષતા મેળવા માં સફળ થશે.

પ્રેમ જીવન : આ અઠવાડિયું તમારા માટે શાનદાર રહેશે કારણકે તમે પાર્ટનર સાથે સબંધ માં ખુશીઓ બનાવી ને રાખશો.આના સિવાય તમે ધર્મ-કર્મ ના કામ માટે યાત્રા ઉપર પણ જઈ શકો છો અને આ રીત ની યાત્રા તમારા જીવનમાં ઉચ્ચ મુલ્ય સ્થાપિત કરવામાં મદદ કરશે.એની સાથે,તમારા જીવનશૈલી માં બદલાવ લઈને આવશે.

શિક્ષા : મુલાંક 3 ના વિદ્યાર્થી નું પ્રદશન અભ્યાસ માં બહુ સારું રહેશે.આ લોકો માટે ફાયનાન્સ એકાઉન્ટિંગ અને બિઝનેસ મેનેજમેન્ટ જેવા કોર્ષ માં એડમિસન લેવું ફાયદાકારક રહેશે.એવા માં,તમે તમારી યોગ્યતાઓ ની પ્રશંસા કરશો.

વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે તમે ચાલુ નોકરીમાં વિષેસતા મેળવા માં સફળ થશો.જો તમે વેપાર કરો છો તો આ સમયે તમે સારી બિઝનેસ ડીલ કરવામાં સફળ થશો.

આરોગ્ય : મુલાંક 3 વાળા લોકો આ સમયે ઉર્જાવાન રહેશે અને એવા માં,તમે સકારાત્મક મહેસુસ કરશો.આ સકારાત્મકતા તમને ઉત્સાહ થી ભરવાનું કામ કરશે.

ઉપાય : ગુરુવાર ના દિવસે ગુરુ ગ્રહ માટે યજ્ઞ/હવન કરો.

મુલાંક 4

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22, 31 તારીખે થયો છે)

મુલાંક 4 વાળા ને આ અઠવાડિયે બધાજ કામ પ્લાન કરીને કરવા પડશે,નહીતો આ લોકોને સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.એની સાથે,કોઈ મહત્વપુર્ણ નિર્ણય લેતી વખતે તમે ભ્રમિત મહેસુસ કરી શકો છો.

પ્રેમ જીવન : આ મુલાંક ના લોકો માટે આ અઠવાડિયું વધારે અનુકુળ નહિ રેહવાની સંભાવના છે કારણકે પાર્ટનર ની સાથે સબંધ ને મધુર બનાવી રાખવા માટે એટલું સેહલું નહિ હોય.એવા માં,તમારા માટે સબંધ માં શાંતિ તિથિ બેસવું જરૂરી હશે જેનાથી તમારી બંને ની વચ્ચે આપસી તાલમેલ અને ખુશીઓ બનેલી રહેશે.

શિક્ષા : શિક્ષા ની દ્રષ્ટિ થી,આ અઠવાડિયા ને તમારા માટે વધારે સારું નથી કહેવામાં આવતું.એના પરિણામસ્વરૂપ,અભ્યાસ માં સારું પરિણામ મેળવા માટે વધારે પ્રયાસ અને મેહનત કરવી પડશે.એની સાથે,આ વિદ્યાર્થીઓ એ શિક્ષા નો પ્લાન કરીને આગળ વધવું પડશે.

વ્યાવસાયિક જીવન: વેવસાયિક જીવન ની વાત કરીએ તો,આ અઠવાડિયે મુલાંક 4 ના લોકો ઉપર કાર્યસ્થળ માં કામનું દબાવ બહુ વધારે હોઈ શકે છે જે તમારા માટે ચિંતા નું કારણ બની શકે છે.એનાથી ઉલટું,જે લોકોનો પોતાનો ધંધો છે,એમને બિઝનેસ માં વિરોધીઓ પાસેથી કડી ટક્કર મળી શકે છે.

આરોગ્ય : આરોગ્ય ના લિહાજ થી,આ મુલાંક ના લોકોએ પોતાનું આરોગ્ય સારું બનાવી રાખવા માટે ખાવા-પીવા ઉપર વધારે ધ્યાન આપવું પડશે,નહીતો તમને પાચન સાથે જોડાયેલી સમસ્યા પરેશાન કરી શકે છે.જેના કારણે તમારી અંદર ઉર્જા ની કમી જોવા મળી શકે છે.

ઉપાય : દરરોજ “ઓમ દુર્ગાય નમઃ” નો 22 વાર જાપ કરો.

હવે ઘરે બેસીને પ્રખ્યાત જ્યોતિષ પાસેથી કરાવો ઈચ્છામુજબ ઓનલાઇન પુજા અને મેળવો ઉત્તમ પરિણામ

મુલાંક 5

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14, 23 તારીખે થયો છે)

મુલાંક 5 ના લોકોને આ સમયે કામો માં સફળતા પ્રાપ્તિ નો યોગ બનશે અને એની સાથે,તમે તમારા લક્ષ્ય ને મેળવા માં સક્ષમ હસો.આ અઠવાડિયું તમારા માટે નવા મોકા લઈને આવશે જેનાથી તમે સંતુષ્ટ દેખાશો.આના સિવાય,જો તમે કોઈ નવું રોકાણ કરવાનું વિચારી રહ્યા હોય તો તમે આ સમયે આવું કરી શકે છે.

પ્રેમ જીવન : પ્રેમ જીવનમાં મુલાંક 5 ના લોકો સાતમા આસમાન ઉપર હશે અને એના પરિણામસ્વરૂપ,પાર્ટનર કે તમારી વચ્ચે આપસી સમજણ શાનદાર રહેશે.આ સ્માયગાળૉ તમારા પ્રેમ જીવન માટે સારો રહેશે અને તમારા સાથી સાથે કિંમતી સમય પસાર કરવાનો મોકો મળશે.

શિક્ષા : આ અઠવાડિયા દરમિયાન તમે શિક્ષા માં પોતાની સ્કિલ્સ અને યોગ્યતા ને સાબિત કરવા માં સક્ષમ હસો.એની સાથે,આ દિશા માં તમે તેજી થી આગળ વધતા દેખાશો.

વ્યાવસાયિક જીવન : વેવસાયિક જીવન ને જોઈએ તો,મુલાંક 5 ના લોકો કામમાં પોતાની ચમક જમાવશે અને તમારી યોગ્યતા ને બીજા ની સામે સાબિત કરશે.જે લોકો વેપાર કરે છે એમને આ સમયગાળા માં સારા પરિવર્તન જોવા મળી શકે છે.

આરોગ્ય : મુલાંક 5 વાળા લોકો ઉત્સાહ થી ભરેલા રહેશે અને એવા માં,તમારું આરોગ્ય સારું બનેલું રહેશે.એવા માં,તમારું આરોગ્ય સારું બનેલું રહેશે.જેનું કારણ તમારી પ્રસન્નતા હશે.આ અઠવાડિયે તમને કોઈપણ મોટી આરોગ્ય સમસ્યા પરેશાન નહિ કરે.

ઉપાય : દરરોજ “ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ” નો 41 વાર જાપ કરો.

તમારી કુંડળી માં છે રાજયોગ? જાણો તમારી રાજયોગ રિપોર્ટ

મુલાંક 6

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15, 24 તારીખે થયો છે)

વાત કરીએ ટ્રેવલ અને પૈસા કમાવા ની તો મુલાંક 6 ના લોકો આ સબંધ માં સારા પરિણામ ની પ્રાપ્તિ આપશે.આ અઠવાડિયે તમે જરૂરી માત્રા માં પૈસા કમાવા ની સાથે સાથે પૈસા ની બચત કરવામાં પણ સક્ષમ થશો.આ દરમિયાન તમે નવી નવી વસ્તુઓ શીખશો જેનાથી તમારા મહત્વ માં વધારો થશે.

પ્રેમ જીવન : મુલાંક 6 ના લોકો આ અઠવાડિયે સબંધ માં પોતાના પાર્ટનર ની સાથે ખુશ અને સંતુષ્ટ નજર આવશો.તમારા બંને ના સબંધ માં આકર્ષણ વધશે.

શિક્ષા : મુલાંક 6 ના લોકો કોઈ ખાસ વિષયો જેમકે કોમ્યુનિકેશન,એન્જીન્યરીંગ અને સોફ્ટવેર વગેરે માં વિશેષતા મેળવશે.તમે પોતાના માટે નવા લક્ષ્ય સ્થાપિત કરશો.એની સાથે,તમે બીજા વિદ્યાર્થી માટે એક મિસાલ કાયમ કરશો.

વ્યાવસાયિક જીવન: કારકિર્દી માં મુલાંક 6 વાળા લોકોને નોકરીના નવા મોકા મળશે જે તમારી રુચિ પ્રમાણે હશે.જે લોકો પોતાનો વેપાર કરે છે તો આ સમયે તમારા માટે બિઝનેસ નો વિસ્તાર કરવો બહુ શાનદાર રહેશે.

આરોગ્ય : મુલાંક 6 ના લોકો નું આરોગ્ય આ અઠવાડિયે સારું રહેશે અને એવા માં,તમે ફિટ દેખાશો.એના પરિણામસ્વરૂપ,આ લોકોને આ સમયગાળા માં કોઈપણ પ્રકારની સમસ્યાઓ નો સામનો નહિ કરવો પડે.

ઉપાય : દરરોજ “ઓમ શુક્રાય નમઃ” નો 33 વાર જાપ કરો.

મુલાંક 7

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16, 25 તારીખે થયો છે)

મુલાંક 7 માં જન્મેલા લોકોને મનમાં અસુરક્ષા ની ભાવના જન્મ લઇ શકે છે.આ લોકોની સામે એવી પરિસ્થિતિ આવી શકે છે જ્યાં તમારું કોઈપણ પગલું ભરતા પેહલા સોચ-વિચાર અને યોજના બનાવી પડશે.

પ્રેમ જીવન : સંભવ છે કે આ અઠવાડિયા દરમિયાન તમે પાર્ટનર ની સાથે પ્રેમ જીવન નો આનંદ લેવામાં સક્ષમ નહિ રહો કારણકે તમારે પરિવારમાં સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે જેના કારણે સબંધ માં ખુશીઓ બનાવી રાખવા માટે તમને મુશ્કિલ લાગી શકે છે.

શિક્ષા : શિક્ષા ની વાત કરીએ,તો આ સમયગાળા માં તમારી યાદશક્તિ કમજોર રહી શકે છે.સામાન્ય શબ્દો માં કહીએ,તો તમે જે પણ અભ્યાસ કરશો એને યાદ રાખવામાં અસફળ રહી શકો છો.એના પરિણામસ્વરૂપ,તમે સારા નંબર મેળવા માં પાછળ રહી શકો છો.એવા માં,શિક્ષા માં પોતાના પ્રદશન ને સારું કરવા માટે તમને યોગ કરવાની સલાહ આપવામાં આવે છે.

વ્યાવસાયિક જીવન: વેવસાયિક જીવન ની વાત કરીએ,તો આ અઠવાડિયે તમે કોઈ નવી વસ્તુ પણ શીખી શકો છો.એની સાથે,સારા કામ માટે વરિષ્ઠ પાસેથી સરહાના મળી શકે છે.પરંતુ,જે લોકોનો પોતાનો ધંધો છે,એમને નુકશાન ઉઠાવું પડી શકે છે.

આરોગ્ય : આરોગ્ય ને જોઈએ,તો મુલાંક 7 ના લોકો કોઈ એલર્જી ના કારણે ચામડી ને લગતી સમસ્યા નો સામનો કરવો પડી શકે છે.એની સાથે,પાચન સમસ્યા પણ તમને પરેશાન કરી શકે છે.પરંતુ,આ સમયે તમને કોઈ મોટી સમસ્યા પરેશાન નહિ કરે.

ઉપાય : દરરોજ “ઓમ ગણેશાય નમઃ” નો 41 વાર જાપ કરો.

મુલાંક 8

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17, 26 તારીખે થયો છે)

મુલાંક 8 માં જન્મ લેવાવાળા લોકોમાં યાત્રા દરમિયાન કોઈ કિંમતી વસ્તુ કે સામાન ખોવાય શકે છે જે તમારા માટે પરેશાની નું કારણ બની શકે છે.એવા માં,તમારા માટે સાવધાની રાખવી અને એક યોજના સાથે આગળ વધવું બહુ જરૂરી હશે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે આ લોકો ઘર-પરિવારમાં ચાલી રહેલી સમસ્યા ના કારણે પરેશાન નજર આવી શકે છે.આ સમસ્યા મિલકત સાથે જોડાયેલી હોય શકે છે.એની સાથે,આ લોકોને પોતાના મિત્રો ની સાથે ઉતાર-ચડાવ નો સામનો પણ કરવો પડી શકે છે.

શિક્ષા : મુલાંક 8 ના જે લોકો મેકેનિકલ એન્જીન્યરીંગ અને ઑટોમોબાઇલ એન્જીન્યરીંગ વગેરે વિષયો નો અભ્યાસ કરી રહ્યા છે તો આ સમયે તમારું પૂરું ધ્યાન શિક્ષા ઉપર કેન્દ્રિત કરવું પડશે એટલે તમે અભ્યાસ માં સારું પ્રદશન કરી શકો.

વ્યાવસાયિક જીવન: મુલાંક 8 વાળા ને પોતાના વેવસાયિક જીવનમાં એવી પરિસ્થિતિઓ નો સામનો કરવો પડી શકે છે જ્યાં તમારો કોઈ સહકર્મી તમારા થી આગળ નીકળીને કોઈ નવું પદ મેળવી શકે છે.ત્યાં,જે લોકોનો પોતાનો ધંધો છે એમના માટે આ સમય મુશ્કિલ રહી શકે છે કારણકે આ સમયગાળા માં તમારા માટે બિઝનેસ માં ઉચ્ચ મુલ્ય બનાવી રાખવામાં અને લાભવાળી ડીલ કરવું સેહલું નથી રહેવાનું.

આરોગ્ય : આરોગ્ય ની દ્રષ્ટિથી,આ લોકોને તણાવ ના કારણે પગ અને ઘૂંટણ ના દુખાવા ની સમસ્યા પરેશાન કરી શકે છે.એની સાથે,આનું કારણ તમારું અસંતુલિત ખાવાનું હોય શકે છે એટલે તમારું ખાવા-પીવા માં ધ્યાન રાખો.

ઉપાય : દરરોજ “ઓમ હનુમતે નમઃ” નો 11 વાર જાપ કરો.

મેળવો તમારી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

મુલાંક 9

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18, 27 તારીખે થયો છે)

મુલાંક 9 ના લોકો આ અઠવાડિયે સાહસ થી ભરેલા રહેશે અને એવા માં,તમે મહત્વપુર્ણ નિર્ણય લેતા જોવા મળી શકો છો.આ સમયગાળા માં આ લોકો પોતાની યોગ્યતાઓ કે આવડત નું પ્રદશન કરશે અને એની સાથે,પોતાની સ્કિલ્સ નો ઉપયોગ કરી શકો છો.

પ્રેમ જીવન : મુલાંક 9 ના લોકો પાર્ટનર ની સાથે પોતાના સબંધ માં ઉચ્ચ મુલ્ય બનાવી રાખવામાં સક્ષમ હશે અને એવા માં,તમારો સબંધ મજબુત થશે.

શિક્ષા : શિક્ષા ની વાત કરીએ,તો આ મુલાંક ના વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ,ઇલેક્ટ્રિકલ એન્જીન્યરીંગ અને કેમિકલ એન્જીન્યરીંગ વગેરે વિષયો માં શાનદાર પ્રદશન માટે દ્રઢ સંકલ્પ રહેશે.

વ્યાવસાયિક જીવન: કારકિર્દી માં તમારું કામમાં પ્રદશન બહુ સારું રહેશે અને તમે તમારી એક અલગ ઓળખ બનાવા માં સક્ષમ હસો.જે લોકો પોતાનો ધંધો કરે છે,એમને વેપારમાં ફરીથી સફળતા ના રસ્તે આગળ જવાનો મોકો મળશે.

આરોગ્ય : મુલાંક 9 ના લોકો આ અઠવાડિયે પોતાના આરોગ્ય ને સારું બનાવી રાખવામાં સક્ષમ હશે જે તમારી અંદર ના ઉત્સાહ નું પરિણામ હશે.

ઉપાય : દરરોજ “ઓમ ભૌમાય નમઃ” નો 27 વાર જાપ કરો.

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો

પ્રશ્ન 1. અંક જ્યોતિષ થી પોતાનું ભવિષ્ય કેવી રીતે જાણવું?

જવાબ 1. અંકશાસ્ત્ર માં તમે તમારા ભાંગ્યાનક અને મુલાંક ની મદદ થી પોતાનું ભવિષ્ય જાણી શકો છો.

પ્રશ્ન 2. અંક 7 નો સ્વામી કોણ છે?

જવાબ 2. અંક જ્યોતિષ મુજબ,અંક 7 નો સ્વામી ગ્રહ કેતુ છે.

પ્રશ્ન 3. કેવી રીતે શુભ અંક કાઢવામાં આવે છે?

જવાબ 3. અંકશાસ્ત્ર મુજબ,જન્મ ની તારીખ,જન્મ નો મહિનો અને જન્મ નું વર્ષ ને જોડવાથી ભાંગ્યાનક કાઢી શકાય છે.

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 599/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer