અંક સાપ્તાહિક રાશિફળ : 28 જુલાઈ થી 03 ઓગષ્ટ 2024

Author: Sanghani Jasmin | Updated Thu, 27 June, 2024 2:29 PM
કેવી રીતે જાણવો પોતાનો રૂટ નંબર કે મુલાંક?

રૂટ નંબર કે મુલાંક જાણવા માટે તમારે તમારી જન્મ તારીખ ને એકી સંખ્યા માં ફેરવાની હોય છે.રૂટ નંબર 1 થી 9 ની વચ્ચે કોઈપણ હોઈ શકે છે.ઉદાહરણ તરીકે વાત કરીએ તો તમારો જન્મ કોઈપણ મહિનાની 12 તારીખે થયો છે તો તમારો મુલાંક 1+2 એટલે કે 3 થશે.આ રીતે તમે તમારો મુલાંક જાણી શકો છો અને મુલાંક આધારિત રાશિફળ થી પોતાનું સાપ્તાહિક રાશિફળ જાણી શકો છો.


આજ રીતે કોઈપણ મહિનાની 1 તારીખ થી લઈને 31 તારીખ સુધી જન્મેલા લોકો માટે 1 થી 9 સુધી ના મુલાંક ની ગણતરી કરવામાં આવે છે.આજ રીતે બધાજ લોકો પોતાનો મુલાંક જાણીને એના આધાર પર સાપ્તાહિક રાશિફળ જાણી શકે છે.

વિશ્વભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ પર વાત અને જાણો પોતાના ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ જાણકારી

જાણો પોતાના મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ

અંક જ્યોતિષ નો અમારા જીવન માં ગહેરો પ્રભાવ પડે છે કારણકે અંકો નો અમારી જાણ તારીખ સાથે સીધો સબંધ હોય છે.જેમકે અમે તમને પહેલાજ જણાવી ચુક્યા છીએ કે કોઈપણ વ્યક્તિ નો મુલાંક એમની જન્મ તારીખ નો એકી સંખ્યા હોય છે.આ અંક અલગ-અલગ ગ્રહોના પ્રભાવ માં આવે છે.

જેમકે અંક 1 પર સુર્ય નું આધિપત્ય હોય છે,2 પર ચંદ્રમા નું,3 પર ગુરુ નું,4 પર રાહુ નું,5 પર બુધ નું,6 પર શુક્ર નું,7 પર કેતુ નું,8 પર શનિ નું અને 9 પર મંગળ નું શાસન હોય છે.આ ગ્રહો ની ચાલ થી વ્યક્તિના જીવનમાં ઘણા ઉતાર-ચડાવ અને પરિવર્તન આવે છે.

તો ચાલો આગળ વધીએ અને જાણી લઈએ કે મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ (30 જુન- 6 જુલાઈ, 2024) તમારા માટે શું ભવિષ્યવાણી લઈને આવ્યું છે.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

મુલાંક 1

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19, 28 તારીખે થયો છે)

મુલાંક 1 ના લોકોમાં પ્રશાસનિક આવડત જોવા મળે છે અને આ ગુણો ના કારણે આ લોકો ટોંચ ઉપર પોંહચવામાં સક્ષમ હોય છે.આ લોકો વધારે પડતા કામમાં વ્યસ્ત રહે છે અને આ લોકોમાંજ એમનું ધ્યાન રહે છે.

પ્રેમ જીવન : પ્રેમ જીવન ની વાત કરીએ,તો આ લોકો આ અઠવાડિયે પોતાના પાર્ટનર પ્રત્ય બહુ ઈમાનદાર રહેશે અને તમે સબંધ ને મધુર બનાવી રાખવામાં સક્ષમ હસો.એવા માં,તમારો સબંધ મજબુત થશે.

શિક્ષા : આ મુલાંક ના જે વિદ્યાર્થી મેનેજમેન્ટ અભ્યાસ,ફાઇનાન્સિયલ એકાઉન્ટિંગ વગેરે નો અભ્યાસ કરી રહ્યા છે,એ લોકો આ વિષય માં સારું કરશે.એવા માં,તમે મન લગાડીને અભ્યાસ કરીને સારા નંબર મેળવા માં સફળ થશો અને એના પરિણામસ્વરૂપ તમે વિદ્યાર્થી સાથી થી આગળ રેહશો.

વ્યાવસાયિક જીવન: જો તમે નોકરી કરો છો,તો આ અઠવાડિયે તમે સફળતા ની કહાનીઓ લખવામાં સક્ષમ થશો અને એની સાથે,બીજી સુવિધાઓ તમને મળી શકે છે.જે લોકોનો પોતાનો વેપાર છે,એ લોકો આ સમયગાળા માં પ્રગતિ પ્રાપ્ત કરી શકશે અને સારો એવો લાભ કમાશે.આ સમયે બિઝનેસ માં તમે વિરોધીઓ માટે ચુનોતી બનીને આવશો.

આરોગ્ય : આ અઠવાડિયે તમને કોઈ મોટી આરોગ્ય સમસ્યા પરેશાન નહિ કરે.પરંતુ,આ લોકોને માથા નો દુખાવો અને ચામડીમાં બળવું જેવી શિકાયત રહી શકે છે.

ઉપાય : રવિવાર ના દિવસે સુર્ય દેવ ની પુજા કરો.

મુલાંક 2

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20, 29 તારીખે થયો છે)

મુલાંક 2 ના લોકો હંમેશા પોતાના મિત્રો,નજીકના લોકો અને પરિવાર ના લોકો સાથે બહેસ કે વિવાદ માં પડીને પોતાની સમસ્યાઓ કે પરેશાનીઓ વધારવાનું કામ કરી શકે છે.પરંતુ,આ બધોજ વિવાદ ભાવનાત્મક રૂપથી જોડાયેલો છે.

પ્રેમ જીવન : આ મુલાંક ના લોકોને પાર્ટનર ની સાથે સબંધ મીઠાસ થી ભરેલા રહેશે અને એવા માં,તમારી બંને ની વચ્ચે ખુશીઓ બની રેહવાની સંભાવના છે.તમારી અને સાથી વચ્ચે પ્રેમમાં વધારો થશે જેનાથી તમારા સબંધ મજબુત થશે.

શિક્ષા : આ અઠવાડિયે મુલાંક 2 ના વિદ્યાર્થી જો કેમિકલ એન્જીન્યરીંગ,મરીન એન્જીન્યરીંગ,જેવા વિષય ની અભ્યાસ કરી રહ્યા છો,એમને આ વિષય માં સફળતા મળી શકે છે.

વ્યાવસાયિક જીવન: વેવસાયિક જીવન ને જોઈએ,તો જે લોકો નોકરી કરે છે એમને બહુ સાવધાની થી યોજના નું નિર્માણ કરીને કામ કરવાની સલાહ આપવામાં આવે છે.આ સમયગાળા માં તમારો લક્ષ્ય કામના માધ્યમ થી માન-સમ્માન મેળવું પડશે.ત્યાં,જે લોકોનો પોતાનો ધંધો છે,એ લોકો કારોબારમાં એક અલગ ઓળખ બનાવા માં સક્ષમ હશે.

આરોગ્ય : આરોગ્ય ની દ્રષ્ટિ થી,આ અઠવાડિયે તમને કોઈ મોટી આરોગ્ય સમસ્યા પરેશાન નહિ કરે અને તમે સારા આરોગ્ય નો આનંદ લેતા નજર આવશો.પરંતુ,આ લોકોને શરદી-તાવ જેવા રોગ પોતાનો શિકાર બનાવી શકે છે.

ઉપાય : દરરોજ “ઓમ શિવ ઓમ શિવ ઓમ” નો 11 વાર જાપ કરો.

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

મુલાંક 3

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21, 30 તારીખે થયો છે)

મુલાંક 3 ની અંદર જન્મ લેવાવાળા લોકો સામાન્ય રૂપથી ખુલા વિચાર વાળા હોય છે.આ લોકો ધાર્મિક પ્રવૃત્તિ વાળો હોય છે અને કોઈપણ પરિસ્થિતિ કે વાત ને આસાનીથી સ્વીકાર કરી લ્યે છે.એની સાથે,આને પોતાના જીવનકાળ ના કારકિર્દી માં ઘણી બધી યાત્રાઓ કરવી પડી શકે છે.

પ્રેમ જીવન : સંભવ છે કે આ અઠવાડિયે તમે પાર્ટનર ની સાથે મધુર સબંધ બનાવી રાખવામાં અસફળ રહી શકે છે કારણકે તમારી બંને ની વચ્ચે અભિમાન ને લગતી સમસ્યાઓ જન્મ લઇ શકે છે.આ બધીજ પરિસ્થિતિઓ ના કારણે તમારી ખુશીઓ પ્રભાવિત થઇ શકે છે.

શિક્ષા : શિક્ષા માં તમારું ધ્યાન અભ્યાસ માંથી ભટકી શકે છે જેનું કારણ તણાવ થવાની આશંકા છે.પરંતુ,અભ્યાસ માં તમને ટોંચ ઉપર પોંહચવા માટે યોજના બનાવા ની જરૂરત હશે.એની સાથે,આ લોકોને બહુ સાવધાન રેહવું પડશે.

વ્યાવસાયિક જીવન: આ સમયગાળા માં તમારી ઉપર નોકરી નું દબાણ હોઈ શકે છે જેના કારણે તમે સફળતા મેળવા માં પાછળ રહી શકો છો.જે લોકો પોતાનો વેપાર કરે છે,એમને જુની યોજનાઓ પર ચાલવાના કારણે નુકશાન ઉઠાવું પડી શકે છે.

આરોગ્ય : આરોગ્ય ને જોઈએ,તો આ લોકોને ખરાબ ખાવાનું ખાવાથી પેટ ને લગતી સમસ્યાઓ થઇ શકે છે એટલે તમારે તમારા ખાવા-પીવા પર ધ્યાન દેવાની સલાહ આપવામાં આવે છે.

ઉપાય : ગુરુવાર ના દિવસે ગુરુ ગ્રહ માટે યજ્ઞ/હવન કરો.

મુલાંક 4

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22, 31 તારીખે થયો છે)

મુલાંક 4 વાળા લોકો સ્વભાવ થી બહુ જુંનુની હોય છે અને એના કારણે આ લોકોના હાથ માંથી સફળતા મેળવા ના ઘણા મોકા નીકળી શકે છે.આ લોકોના મનમાં ઘણી ઈચ્છાઓ દબાયેલી હોય છે જે આ લોકોને આગળ વધવામાં રોકે છે.

પ્રેમ જીવન : પ્રેમ જીવન ની વાત કરીએ,તો તમારા અને પાર્ટનર ના વિચારો માં અંતર જોવા મળી શકે છે કારણકે તમારા મનમાં નકામી ઈચ્છા થઇ શકે છે.એવા માં,તમારે તમારા સ્વભાવ માં સકારાત્મક પરિવર્તન લઈને આવવું પડશે.

શિક્ષા : મુલાંક 4 ના લોકોમાં એકાગ્રતા ની કમી જોવા મળી શકે છે જેના કારણે તમે ઉચ્ચ નંબર મેળવા માં પાછળ રહી શકો છો.

વ્યાવસાયિક જીવન: કારકિર્દી માં આ મુલાંક ના લોકો નોકરીમાં સહકર્મીઓ થી આગળ નીકળવામાં અસફળ રહી શકે છે અને એના કારણે તમારા પ્રદશન માં ગિરાવટ આવી શકે છે.જો તમારો પોતાનો ધંધો છે,તો શક્યતા છે કે આ સમયગાળા માં તમે સારો નફો કમાવા માં અસફળ રહી શકો છો.

આરોગ્ય : આરોગ્યના લિહાજ થી,તમારી રોગ પ્રતિરોધક આવડત કમજોર હોવાના કારણે તમને પાચન સાથે જોડાયેલી સમસ્યાઓ પરેશાન કરી શકે છે.

ઉપાય : દરરોજ “ઓમ દુર્ગાય નમઃ” નો 22 વાર જાપ કરો.

હવે ઘરે બેસીને પ્રખ્યાત જ્યોતિષ પાસેથી કરાવો ઈચ્છામુજબ ઓનલાઇન પુજા અને મેળવો ઉત્તમ પરિણામ

મુલાંક 5

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14, 23 તારીખે થયો છે)

મુલાંક 5 માં જન્મેલા લોકો બહુ તેજી થી પોતાની બુદ્ધિ નો વિકાસ કરશે.આ લોકોની રુચિ નવી-નવી વસ્તુઓ શીખવામાં હોય છે.એની સાથે,આ લોકો વેપારમાં દિલચસ્પી રાખે છે.

પ્રેમ જીવન : રિલેશનશિપ ની વાત કરીએ,તો આ લોકો સબંધ માં પાર્ટનર સાથે ઈમાનદાર રહેશે અને આના કારણે તમારા સબંધ સાથી સાથે મજબુત થશે.

શિક્ષા : શિક્ષા માં મુલાંક 5 ના લોકો અભ્યાસ માં બહુ તેજ હોય છે અને એની સાથે,આ લોકો પ્રોફેશનલ અભ્યાસ માં વિશેષતા મેળવે છે.એવા માં,તમે આ આવડત ની સાથે અભ્યાસ માં આગળ વધી શકશો.

વ્યાવસાયિક જીવન : આ અઠવાડિયે તમે નોકરીમાં તરક્કી મેળવશો અને એના પરિણામસ્વરૂપ,આ લોકોના પ્રમોશન નો પણ યોગ બની રહ્યો છે.એની સાથે,પુરા સમર્પણ ની સાથે કામ કરવાના કારણે તમને વધારે નફા ની પ્રાપ્તિ થશે.

આરોગ્ય : મુલાંક 5 વાળા લોકો આ અઠવાડિયે ઉત્સાહ અને ઉર્જા થી ભરેલા રહેશે જેના કારણે તમારું આરોગ્ય ઉત્તમ રહેશે.તમારી આ ઉર્જા તમારા આત્મવિશ્વાસ નું પરિણામ હોય શકે છે.

ઉપાય : દરરોજ “ઓમ નમો નારાયણ” નો 41 વાર જાપ કરો.

તમારી કુંડળી માં છે રાજયોગ? જાણો તમારી રાજયોગ રિપોર્ટ

મુલાંક 6

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15, 24 તારીખે થયો છે)

મુલાંક 6 ની અંદર જન્મ લેવાવાળા લોકોને ટ્રાવેલ ના માધ્યમ થી સકારાત્મક પરિણામો ની પ્રાપ્તિ થશે.એની સાથે,પૈસા કમાવા ની દ્રષ્ટિ થી આ અઠવાડિયું ફળદાયી રહેશે અને એવા માં,તમે પૈસા ની બચત પણ કરી શકો છો.

પ્રેમ જીવન : પ્રેમ જીવનમાં આ અઠવાડિયે તમે પાર્ટનર ની સાથે સબંધ માં ખુશ અને સંતુષ્ટ જોવા મળશો.એવા માં,તમારા બંને ની વચ્ચે આકર્ષણ માં વધારો થશે.

શિક્ષા: શિક્ષા માં મુલાંક 6 ના લોકો કોમ્યુનિકેશન એન્જીન્યરીંગ,સોફ્ટવેર જેવા વિષય માં વિશેષતા મેળવા માં સક્ષમ હશે અને એના પરિણામસ્વરૂપ,તમે સાથી વિદ્યાર્થી માટે મિસાલ બનીને ઉભરસો.

વ્યાવસાયિક જીવન: કારકિર્દી માં તમને નોકરીના નવા મોકા મળશે જે તમારી રુચિ પ્રમાણે હશે.જો તમે વેપાર કરો છો,તો આ અઠવાડિયું તમારા માટે શાનદાર રહેશે અને આ દરમિયાન તમે બિઝનેસ નો વિસ્તાર કરવામાં સક્ષમ હસો.

આરોગ્ય : આરોગ્ય ની દ્રષ્ટિ થી,આ અઠવાડિયું મુલાંક 6 વાળા લોકો માટે ઉત્તમ રહેશે અને તમારો હસમુખ સ્વભાવ તમારા આરોગ્યને સારું બનાવા માં મહત્વપુર્ણ ભુમિકા નિભાવશે.

ઉપાય : દરરોજ “ઓમ ભૈરવ્ય નમઃ” નો 33 વાર જાપ કરો.

મુલાંક 7

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16, 25 તારીખે થયો છે)

મુલાંક 7 ના લોકોની અંદર આકર્ષણ ની કમી નજર આવી શકે છે અને આના કારણે તમારું આ અઠવાડિયું સ્થિરતા મેળવા માં સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.આ સમયગાળા માં આ લોકોએ નાના માં નાનું પગલું ભરવા માટે પણ બહુ સોચ-વિચાર કરીને યોજના બનાવીને ચાલવું પડશે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે મુલાંક 7 ના લોકો પાર્ટનર ની સાથે સબંધ માં આનંદ લેવામાં પરેશાની નો અનુભવ કરી શકે છે જેના કારણે ઘર-પરિવારમાં ચાલી રહેલી સમસ્યા થઇ શકે છે અને એવા માં,તમારો સબંધ પ્રભાવિત થઇ શકે છે.

શિક્ષા : આ મુલાંક ના વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું વધારે ખાસ નહિ રહેવાનું આશંકા છે.ખાસ કરીને એમના માટે મિસ્ટેક્સ,ફિલોસોફી અને સોસિઓલોજી નો અભ્યાસ કરી રહ્યા છે.વિદ્યાર્થી ને અભ્યાસ કરવામાં અને સારા નંબર મેળવા માં સમસ્યાઓ થી બે-ચાર થવું પડી શકે છે.

વ્યાવસાયિક જીવન: કારકિર્દી ની વાત કરીએ,તો આ અઠવાડિયું કામમાં સકારાત્મક પરિણામ મેળવા ની દ્રષ્ટિ થી તમારા માટે સામાન્ય રહી શકે છે.આ દરમિયાન તમે નવી નવી વસ્તુઓ શીખવામાં સક્ષમ હસો અને એવા માં,તમને નોકરીમાં વખાણ મળવાની સંભાવના છે.

આરોગ્ય : આ અઠવાડિયે તમને કોઈ એલર્જી ના કારણે ચામડીમાં બળવાની સમસ્યા નો સામનો કરવો પડી શકે છે.એની સાથે,પેટ ને લગતા રોગ પણ બની રહી શકે છે એટલે તમારા આરોગ્ય ને સારું બનાવી રાખવા માટે તમને સમય ઉપર ખાવાનું ખાવાની સલાહ આપવામાં આવે છે.

ઉપાય : મંગળવાર ના દિવસે કેતુ માટે યજ્ઞ/હવન કરો.

મુલાંક 8

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17, 26 તારીખે થયો છે)

મુલાંક 8 ના લોકો આ અઠવાડિયે પોતાનો ધૈર્ય ખોઈ શકે છે અને એવા માં,તમે સફળતા મેળવા માં પાછળ રહી શકો છો.તમારા થી કોઈ યાત્રા દર્મીયાન કોઈ કિંમતી વસ્તુ કે સામાન ખોવાય શકે છે જેના કારણે તમે ચિંતા માં નજર આવી શકો છો.

પ્રેમ જીવન : મુલાંક 8 ના લોકો આ અઠવાડિયે ઘર-પરિવાર માં ચાલી રહેલી સંપત્તિ સાથે જોડાયેલા વિવાદો ને લઈને પરેશાન નજર આવી શકે છે.એની સાથે,આ લોકોને મિત્રતા ના કારણે પાર્ટનર ની સાથે સબંધ માં ઉતાર-ચડાવ નો સામનો કરવો પડી શકે છે.

શિક્ષા : આ અઠવાડિયે શિક્ષા માં તમને મેહનત કરવા છતાં ગિરાવટ જોવા મળી શકે છે.એવા માં,તમારે અભ્યાસ માં ટોંચ ઉપર જવા માટે બહુ મેહનત કરવી પડશે એટલે તમને ધીરજ રાખવાની સલાહ આપવામાં આવે છે.

વ્યાવસાયિક જીવન: જો તમે નોકરી કરો છો,તો તમે જે પણ કામ કરી રહ્યા છો એમાં વખાણ મેળવા માટે અસફળ રહી શકો છો અને વાત હંમેશા તમને પરેશાન કરી શકે છે.એનાથી ઉલટું,જે લોકોનો પોતાનો ધંધો છે,એમને આ સમયે બિઝનેસ ને ચલાવા અને જરૂરી માત્રા માં નફો કમાવા માં કઠિનાઈ મહેસુસ થઇ શકે છે.

આરોગ્ય : આરોગ્ય ને જોઈએ,તો આ લોકોને જોડા અને પગ ના દુખાવા ની સમસ્યા પરેશાન કરી શકે છે.એની સાથે,આ તમારા અસંતુલિત ખાવાની અસર પણ હોય શકે છે.

ઉપાય : શનિવાર ના દિવસે શનિ ગ્રહ માટે યજ્ઞ/હવન કરો.

મેળવો તમારી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

મુલાંક 9

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18, 27 તારીખે થયો છે)

મુલાંક 9 ના લોકો સાહસ થી ભરેલા રહેશે અને એવા માં,તમે થોડા મહત્વપુર્ણ નિર્ણય લઇ શકો છો જે તમારા માટે ફાયદામંદ સાબિત થશે.આ અઠવાડિયે તમે તમારી સ્કિલ્સ ને જોવામાં સક્ષમ હસો અને એની સાથે,તમે આનો ઉપયોગ કરતા જોવા મળશો.

પ્રેમ જીવન : તમે સબંધ માં પાર્ટનર ની સાથે ઉચ્ચ મુલ્યો અને સિદ્ધાંતો ને બનાવી રાખવા માં સક્ષમ હસો.આ લોકોને દરેક પગલે જીવનસાથી નો સાથ મળશે.

શિક્ષા : શિક્ષા માં મુલાંક 9 ના લોકો જે પણ અભ્યાસ કરશે,એને બહુ જલ્દી યાદ રાખી લેશે.એના પરિણામસ્વરૂપ,તમે પરીક્ષા માં સારા નંબર મેળવી શકશો.એવા માં,તમે સાથી વિદ્યાર્થી માટે એક મિસાલ કાયમ કરશો.

વ્યાવસાયિક જીવન: આ મુલાંક ના લોકો કામમાં શાનદાર પ્રદશન કરશે અને એના કારણે આ લોકોને કાર્યસ્થળ માં વખાણ મળશે.એવા માં,તમે પ્રગતિ ના રસ્તે આગળ વધશો અને સહકર્મીઓ ની નજર માં સમ્માન મેળવશો.જો તમે વેપાર કરતા હોવ તો તમને આ સમયે સારો નફો મળશે.

આરોગ્ય : આરોગ્ય ની વાત કરીએ,તો આ અઠવાડિયે તમારું આરોગ્ય સારું બની રહેશે જેના કારણે તમારી અંદર નો ઉત્સાહ હશે અને તમારે કોઈ મોટી આરોગ્ય સમસ્યા નો સામનો નહિ કરવો પડે.

ઉપાય : દરરોજ હનુમાન ચાલીસા નો પાઠ કરો.

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

Talk to Astrologer Chat with Astrologer