અંક સાપ્તાહિક રાશિફળ : 17 ડિસેમ્બર થી 23 ડિસેમ્બર 2023

Author: Sanghani Jasmin | Updated Fri, 15 Dec 2023 10:15 AM IST

કેવી રીતે જાણવો પોતાનો મુખ્ય અંક (મૂલાંક)?

અંક જ્યોતિષ સાપ્તાહિક રાશિફળ જાણવા માટે અંક જ્યોતિષ મૂલાંક નું મોટું મહત્વ છે.મૂલાંક ને લોકોના જીવનનું મહત્વપૂર્ણ અંક માનવામાં આવે છે.તમારો જન્મ મહિનાની થયો હોય,તો એને એકી અંક માં બદલ્યા પછી જે અંક મળે છે,એ કહેવાય છે.મૂલાંક 1 થી 9 ની વચ્ચે કોઈપણ હોઈ શકે છે,ઉદાહરણ તરીકે તમારો જન્મ કોઈપણ મહિનાની 11 તારીખે થયો હોય તો તમારો મૂલાંક 1+1 એટલે 2 થશે.


આજ રીતે કોઈપણ મહિનાની 1 તારીખ થી લઈને 31 તારીખ સુધી જન્મેલા લોકો માટે 1 થી 9 સુધીના મૂલાંકની ગણતરી કરવામાં આવે છે.આ પ્રકારે બધાજ લોકો પોતાનો મૂલાંક જાણીને એના આધારે સાપ્તાહિક રાશિફળ જાણી શકે છે.

વિશ્વભરના વિદ્વાન અંકશાસ્ત્રીઓ સાથે કરો ફોન પર વાત અને જાણો કારકિર્દી સબંધિત બધીજ જાણકારી

પોતાની જન્મ તારીખ થી જાણો સાપ્તાહિક અંક રાશિફળ (17 ડિસેમ્બર થી 23 ડિસેમ્બર, 2023)

અંક જ્યોતિષ નો અમારા જીવન ઉપર સીધો પ્રભાવ પડે છે કારણકે બધાજ અંકો નો અમારી જન્મ તારીખ સાથે સબંધ હોય છે.નીચે આપેલા લેખમાં અમે જણાવ્યુ છે કે બધીજ વ્યક્તિની જન્મ તારીખ પ્રમાણે એનો એક મૂલાંક નક્કી થાય છે અને આ બધાજ અંક અલગ અલગ ગ્રહો દ્વારા શાસિત હોય છે.

જેમકે મૂલાંક 1 ઉપર સૂર્ય દેવ નું આધિપત્ય છે.ચંદ્રમા મૂલાંક 2 નો સ્વામી છે.અંક 3 ને દેવ ગુરુ ગુરુ નો સ્વામિત્વ મેળેલું છે,રાહુ અંક 4 નો રાજા છે.અંક 5 બુધ ગ્રહ ને આધીન છે.6 અંક નો રાજા શુક્ર દેવ છે અને 7 મોં અંક કેતુ ગ્રહ નો છે.શનિ દેવ ને અંક 8 નો સ્વામી માનવામાં આવ્યો છે.અંક 9 મંગળ દેવ નો અંક છે અને આજ ગ્રહો ના પરિવર્તન થી લોકોના જીવનમાં ઘણા પ્રકારના પરિવર્તન આવે છે.

બૃહત કુંડળીમાં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પૂરો હિસાબ કિતાબ

મૂલાંક 1

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19 કે 28 તારીખે થયો હોય)

મૂલાંક 1 વાળા લોકો ને કારકિર્દી માં નવા કામ અને અવસર મળવાની પ્રબળ સંભાવના છે.આ સમયે તમારી નિર્ણય લેવાની ક્ષમતા સારી રહેશે જેનાથી તમે બહુ આસાનીથી તમારા ઉદ્દેશ ની પૂર્તિ કરી શકશો.આ અઠવાડિયે તમારી પ્રશાસનિક ક્ષમતાઓ સારી રહેશે જેનાથી તમે તમારા કામો બહુ આસાનીથી કરી શકશો.આ સમયે લોકો જાણી શકશે કે તમારી અંદર ક્યાં ક્યાં ગુણ અને ખાસિયત છે.આ અઠવાડિયે તાતમને સિદ્ધાંતો ઉપર બની રહેવાનું સારું લાગશે આના સિવાય તમે તમારા સિદ્ધાંતો ઉપર બહુ વેવસ્થિત ચાલવાની કોશિશ કરશો.મૂલાંક 1 વાળા લોકો પોતાની આર્થિક સ્થિતિ ને મજબૂત કરવાનું કામ કરી શકે છે .આ અઠવાડિયે તમારે કરવી પડી શકે છે અને આ યાત્રાઓ તમારા માટે લાભકારી સિદ્ધ થશે.

પ્રેમ જીવન : જીવનસાથી ની સાથે પ્રેમ સબંધ ને લઈને વધારે સારો સમય નથી.તમારી બંને ની વચ્ચે બહેસ અને મતભેદ વધવાની આશંકા છે.આના કારણે તમારા સબંધ માંથી પ્યાર ની મહેક ઓછી થઇ શકે છે.પોતાના પાર્ટનર ની નજર માં તમારી જે પ્રતિષ્ઠા ઓછી થઇ છે,તમારે એને ફરીથી બનાવાની કોશિશ કરવી જોઈએ.

શિક્ષણ : વિદ્યાર્થીઓ એ પોતાના અભ્યાસ ને લઈને યોજના બનાવીને ચાલવાની જરૂરત છે નહિ તો પરીક્ષા માં એમને સારા અંક લાવવામાં દિક્કત આવી શકે છે.તમે જે પણ વિષય નો અભ્યાસ કરી રહ્યા છો,એનાથી તમારું મન ભટકી શકે છે કે તમે જે કઈ પણ યાદ કર્યું છે,એને તમે ભૂલી શકો છો.સાથી વિદ્યાર્થીઓ પોતે આગળ વધવાના કારણે તમે પરેશાની મેહસૂસ કરી શકો છો.જો તમે અભ્યાસ માં સારું પ્રદશન કરવા માંગો છો,તો પોતાની ઈચ્છા શક્તિ અને પોતાની વિષેસતા ઉપર કામ કરવાનું ચાલુ કરો.પોતાની શીખવાની ક્ષમતા ને સુધારવા માટે મેડિટેશન કરવાની સલાહ આપવામાં આવે છે.

વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકોને આ અઠવાડિયે પોતાની ઈચ્છા ની વિરુદ્ધ યાત્રા કરવી પડી શકે છે અને દુઃખ ની વાત એ છે કે તમારી યાત્રા ના ઉદેશ ની પૂર્તિ થવાની સંભાવના પણ બહુ ઓછી છે.તમારા સાથીદાર અને વરિષ્ઠ તમારા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.આના કારણે તમારો એ કિંમતી સમય બરબાદ થઇ શકે છે જેને તમે કારકિર્દી માં આગળ વધવા અને પ્રગતિ કરવા માટે લગાડી શકો છો.તમારા માટે આ થોડો મુશ્કિલ સમય છે એટલા માટે તમારે આ સમયે તાલમેલ બનાવીને ચાલવાની જરૂરત છે.વેપારીઓ એ પોતાના વિરોધી ના કારણે થોડી અડચણો નો સામનો કરવો પડી શકે છે.તમારા વિરોધી જે રણનીતિ ઉપર કામ કરી રહ્યાં હતા,એ એમને બદલી શકે છે જેનાથી તમને પરેશાની થવાની સંભાવના છે.

આરોગ્ય : આ અઠવાડિયે તમને થકાવટ મેહસૂસ થવાના સંકેત છે.તમને નસો ને સબંધિત સમસ્યા અને પગો માં દુખાવો થવાની આશંકા પણ છે.જો તમે સમય ઉપર ખાવાનું નહિ ખાવ,તો તો તમને પાચન ને લગતી સમસ્યા થવાનો ડર બનેલો છે.ફિટ રહેવા માટે તમે ધ્યાન અને યોગ ની મદદ લઇ શકો છો.પરંતુ,આ અઠવાડિયે તમારું આરોગ્ય સામાન્ય રહેશે.

ઉપાય :દરરોજ 11 વાર 'ઓમ શિવ ઓમ શિવ ઓમ' નો જાપ કરો.

મૂલાંક 2

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20 કે 29 તારીખે થયો હોય)

મૂલાંક 2 વાળા લોકો ને નિર્ણય લેવામાં મૂંઝવણ મેહસૂસ આ વસ્તુ એમના વિકાસ માં રુકાવટ નું છે.તમારે આ અઠવાડિયે યોજના બનાવીને ચાલવાની જરૂરત છે અને મનમાં સારા પરિણામ ની આશા બનાવી રાખો.તમારા મિત્રો તમારા માટે પરેશાનીઓ ઉભી કરવાનું કામ કરી શકે છે એટલા માટે સારું હશે કે તમે એમનાથી દૂર રહો.તમારે આ થવાડિયે લાંબી દુરી ની યાત્રા કરવાથી બચવું જોઈએ કારણકે આ સમયે તમારી યાત્રા ના ઉદ્દેશ ની પૂર્તિ નહિ થવાની સંભાવના છે.આ અઠવાડિયે તમારી કોઈ કિંમતી વસ્તુ ખોવાય શકે છે એટલા માટે તમે આ સમયે થોડા સાવધાન રહો.

પ્રેમ જીવન : તમારી તમારા જીવનસાથી સાથે બહેસ થવાના સંકેત છે એટલા માટે તમે આ સમયે થોડા સંભાળીને રહો અને જેટલું બને એટલું તમારા પાર્ટનર સાથે અનબન થવાથી બચવાની કોશિશ કરો.તમારે આ અઠવાડિયે તમારા જીવનસાથી સાથે થોડો તાલમેલ બેસાડવાની જરૂરત છે કારણકે ત્યારેજ તમે તમારા પાર્ટનર સાથે રોમેન્ટિક સમય પસાર કરી શકશો.તમે તમારા પાર્ટનર સાથે કોઈ ધાર્મિક સ્થળ પર પણ જય શકો છો.આ અઠવાડિયે તમારા પરિવારમાં થોડી સમસ્યા ઉભી થવાની આશંકા છે.તમે તમારા પરિવાર ની સમસ્યા ને સુલજાવાનો પ્રયાસ કરો.

શિક્ષણ : આ અઠવાડિયે મૂલાંક 2 વાળા લોકો માટે સારા નંબર મેળવા કોઈ ચુનોતી કરતા ઓછું નથી રહેવાનું.વિદ્યાર્થીઓ એ વધારે સામાન્ય રીતે અભ્યાસ કરવાની જરૂરત છે.અભ્યાસ માં ઉપર જવા માટે તમે કોઈ ટ્યુશન ની મદદ પણ લઇ શકો છો અને આ પગલું તમારા માટે બહુ ઉપયોગી સાબિત થશે.તમને તમારા સાથી વિદ્યાર્થીઓ સામે કડી ટક્કર મળી શકે છે.

વ્યાવસાયિક જીવન: તમારે આ અઠવાડિયે કામના કારણે તમારી ઈચ્છા ની વિરુદ્ધ યાત્રા પર જવું પડી શકે છે.નોકરીને લઈને તમે આ સમયે થોડા અસંતુષ્ટ મેહસૂસ કરી શકો છો.ત્યાં તમારી ઉપર કામ નું બોજ વધવાના સંકેત છે અને આ વસ્તુને થોડી સમજદારી સાથે સંભાળવાની કોશિશ કરો.કામ ના બોજ અને ચુનોતીઓ સાથે નિપટવા માટે તમારે સારી રીતે યોજના બનાવાની જરૂરત છે.ત્યાં વેપારીઓ માટે થોડી સ્થિતિઓ માં નુકસાન ના યોગ બની રહ્યા છે અને આ સમયે એમને સામાન્ય નફો થવાના સંકેત છે.

આરોગ્ય : તમને આ સમયે આંખો સાથે સબંધિત અને સંક્રમણ થવાની આશંકા છે.આ અઠવાડિયે તમને તણાવ પણ થઇ શકે છે.આરોગ્યના વિષય માં તમને પગ નો દુખાવો અને આંખ માં બળવાની સમસ્યા થઇ શકે છે.

ઉપાય : દરરોજ 21 વાર ‘ઓમ ચંદ્રાય નમઃ’ નો જાપ કરો.

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારેજ ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

મૂલાંક 3

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21 કે 30 તારીખે થયો હોય)

મૂલાંક 3 વાળા લોકો આ અઠવાડિયે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં સક્ષમ હશે અને આ લોકોને પોતાના દ્વારા લેવામાં આવેલા નિર્ણય ના સકારાત્મક પરિણામ પણ મળશે.તમારા માટે આ અઠવાડિયે લાંબી યાત્રા ના યોગબની રહ્યા છે અને આને લઈને તમે રહેવાના છો.પરંતુ,તમારા માટે આ યાત્રાઓ લાભકારી સિદ્ધ થશે.તમને તમારા સાહસ ને વધારવા માટે ઘણા મોકા મળશે.નવા કામ ચાલુ કરવા માટે આ અઠવાડિયું સારું રહેશે.

પ્રેમ જીવન : આ અઠવાડિયું તમારા પ્રેમ સબંધ માટે સારું સાબિત થશે તમારી સમજદારી ના કારણે તમારા સબંધ માં અંદર ની સમજણ વધશે અને તમે બંને એકબીજા ને વધારે સારી રીતે સમજી શકશો.ત્યાં શાદીશુદા લોકોને પોતાના પરિવાર ના સભ્યો અને જીવનસાથી સાથે ખુશી નો સમય પસાર કરવા માટે ઘણા મોકા મળશે.ઘર માં આવેલા મેહમાનો ની ખાતિરદારી માં પણ તમે વ્યસ્ત રહી શકો છો.

શિક્ષણ : વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું અનુકુળ રહેવાનું છે.મેનેજમેન્ટ, બિઝનેસ સ્ટેટિસ્ટિક્સ નો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ ને સફળતા મળવાની પુરી સંભાવના છે.કડી મેહનત અને લગન સાથે અભ્યાસ કરવાથી તમે તમારા સાથી વિદ્યાર્થીઓ માટે એક ઉદાહરણ રજુ કરશો અને એમનાથી આગળ નીકાળવામાં સક્ષમ રેહશો.શિક્ષણ ના ક્ષેત્ર માં પ્રગતિ કરવા માટે તમારામાં અસાધારણ પ્રતિભા નો વિકાશ થશે.પરાંતુ,ભવિષ્ય માં સફળતા મેળવા માટે તમારે સોચ-વિચાર અને યોજના બનાવીને ચાલવાની જરૂરત છે.

વ્યાવસાયિક જીવન: નોકરીના વિષય માં તમને આ અઠવાડિયે બહુ સારા પરિણામ મળવાની સંભાવના છે.તમે લાંબા સમય થી જે ઉન્નતિ ની રાહ જોય રહ્યા હતા,હવે એ તમને મળવાની છે.એની સાથેજ તમારી પ્રતિસ્થા માં પણ વધારો થશે.તમને નોકરીમાં નવા મોકા મળવાના પણ સંકેત છે અને આ મોકાને મેળવીને તમે બહુ સંતુષ્ટ મેહસૂસ કરશો.કારકિર્દી માં તરક્કી મેળવા માટે તમને વિદેશ માંથી પણ મોકા મળી શકે છે.ત્યાં વેપારીઓ માટે પણ આ અઠવાડિયું બહુ લાભકારી સાબિત થશે.તમે સફળતા ની કહાની લખશો અને તમારા વિરોધીઓ ને પાછળ છોડીને આગળ નીકળી જશો.

આરોગ્ય : આ અઠવાડિયે તમારું શારીરિક આરોગ્ય સારું રહેવાનું છે.તમારી અંદર જોશ અને આનંદ વધવાના કારણે તમારું આરોગ્ય પણ સ્વસ્થ રહેશે.પરંતુ,તમને આ સમયે મોટાપા ના કારણે પરેશાનીઓ થવાના સંકેત છે.ધ્યાન કરવાથી તમને લાભ અને એની મદદ થી તમે આનંદિત મેહસૂસ કરશો.આરોગ્ય સારું હોવાના કારણે તમે સમજદારી થી નિર્ણય લઇ શકશો.અને આ નિર્ણય તમારા ભવિષ્ય ને સવારવાનું કામ કરશે.

ઉપાય : ગુરુવાર ના દિવસે મંદિર માં ભગવાન શંકર ની આરાધના કરો.

મૂલાંક 4

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22, કે 31 તારીખે થયો હોય)

આ અઠવાડિયે મૂલાંક 4 વાળા લોકો પેહલા કરતા વધારે દ્રઢ નિશ્ચયી બનશે.આ અઠવાડિયે તમે ઘણું બધું હાસિલ કરશો.તમારા માટે વિદેશ યાત્રા પર જવાના યોગ પણ બની રહ્યા છે અને આ યાત્રા તમારા માટે લાભકારી સિદ્ધ થશે.આ અઠવાડિયે તમે તમારી રચનાત્મકતા ને વધારવામાં ધ્યાન આપશો અને એના કારણે તમને આગળ વધવામાં મદદ પણ મળશે.તમે કલા ના ક્ષેત્ર માં કોઈ વિશેષતા મેળવા માટે વિચાર કરી શકો છો.

પ્રેમ જીવન : તમે તમારા પ્રેમ સબંધ અને રોમેન્ટિક સબંધો માં આકર્ષણ પેદા કરવામાં સક્ષમ રેહશો.આનાથી તમારો સબંધ તમારા જીવનસાથી સાથે મજબૂત થશે અને તમે તમારા પાર્ટનર ને સારી રીતે સમજી શકશો.પ્યાર ના વિષય માં આ સમય તમારા માટે સારો રહેવાનો છે અને પાર્ટનર સાથે તમારા સબંધ બરકરાર રહેશે.પોતાના સબંધ માં ખુશીઓ બનાવી રાખવા માટે તમે તમારા પાર્ટનર સાથે જે રીતે પેશ આવી રહ્યા છો,એનાથી તમારા જીવનસાથી ને ખુશી મેહસૂસ થશે.તમે તમારા જીવનસાથી મળીને પરિવારમાં ચાલી રહેલી સમસ્યા ને સુલજાવનો પ્રયાસ કરશો અને આનાથી તમારા પાર્ટનર સાથે તમારો સબંધ મજબૂત પણ થશે.તમે તમારા સબંધ માં આકર્ષણ લાવવાનો પ્રયાસ કરશો જેનાથી તમે પ્રેમ સબંધ ના સારા માનક સ્થાપિત કરશો.

શિક્ષણ : તમે પ્રોફેશનલ અભ્યાસ જેમકે ગ્રાફિક્સ અને વેબ ડેવલપમેન્ટ વગેરે નો અભ્યાસ કરી શકો છો.તમારી અંદર ઘણા એવા ગુણ વિકસિત થશે જેની મદદ થી તમે શિક્ષણ ના ક્ષેત્ર માં થોડી અસાધારણ વસ્તુઓ મેળવામાં સફળ થઇ શકશો.આના સિવાય તમે કોઈ ખાસ વિષય નું અધ્યન કરશો જેમાં તમને ઘણી સંતુષ્ટિ મેહસૂસ થવાણીયુ સંભાવના છે.આ અઠવાડિયે વિદ્યાર્થીઓ ના રચનાત્મક ગુણ માં પણ વધારો જોવા મળશે અને તમે અભ્યાસ માં વધારે સારું પ્રદશન કરી શકશો.

વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે તમે તમારા કામો માં બહુ વ્યસ્ત રહેવાના છો અને બની શકે છે કે તમે તમારા કામ નિરધારિત સમય કરતા પહેલાજ પુરા કરી લેશો.કાર્યક્ષેત્ર માં તમે સાચી દિશા માં ચાલી રહ્યા છો આના કારણે તમારી અંદર તમારા કામને લઈને આત્મવિશ્વાસ પણ વધશે.તમને નોકરીના થોડા એવા મોકા મળશે જેને મેળવીને તમે ઘણા પ્રસન્નતા મેહસૂસ કરશો.આ મોકા તમને આશ્ચર્યચકિત કરી શકે છે.તમને આ અઠવાડિયે કામના કારણે વિદેશ યાત્રા પર જવાનો મોકો પણ મળી શકે છે.ત્યાં વેપારીઓ આ અઠવાડિયે કોઈ નવું કામ ચાલુ કરી શકે છે અને આ રીતે તમે કોઈ ખાસ ક્ષેત્ર માં વિષેસતા મેળવા માટે પોતાને તૈયાર કરી શકો છો.તમને તમારા બિઝનેશ ભાગીદાર પાસેથી પણ પૂરો સહયોગ મળશે.

આરોગ્ય : આ અઠવાડીયે તમે તમારા આરોગ્યને લઈને વધારે ચિંતા માં રહેવાના છો.શક્તિ નું સ્તર વધવાના કારણે તમે શારીરિક રૂપે એકદમ સ્વસ્થ મેહસૂસ કરશો.પોતાના આરોગ્ય ને બનાવી રાખવા માટે તમને સમય ઉપર ખાવાનું ખાવાની સલાહ આપવામાં આવે છે.

ઉપાય : દરરોજ 22 વાર ‘ઓમ દુર્ગાય નમઃ’ નો જાપ કરો.

હવે ઘરે બેઠા પ્રખ્યાત જ્યોતિષ પાસેથી તમારી ઈચ્છામુજબ ઓનલાઇન પુજા કરાવો અને ઉત્તમ પરિણામ મેળવો!

મૂલાંક 5

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14, કે 23 તારીખે થયો હોય)

મૂલાંક 5 વાળા લોકો પોતાની તાર્કિક ક્ષમતા અને બુદ્ધિમાની ને વધારવાનો પ્રયાસ કરશે જેનાથી એમને આ અઠવાડિયે સફળતા ની નવી ઊંચાઈ ઉપર જવામાં મદદ મળશે.આ લોકો ની રુચિ રચનાત્મક કામો માં વધારે હોય છે અને આ અઠવાડિયે આ લોકો આ દિશા માંજ કામ કરવાના છે.આ અઠવાડિયે શેર માર્કેટ માં તમારી દિલચસ્પી વધશે અને તમે અહીંયા થી ઘણા પૈસા કમાવાની કોશિશ કરશો.આ સમયે તમારો હુનુર અને પ્રતિભા નો કોઈ જવાબ નહિ હોય.

પ્રેમ જીવન : બની શકે છે કે આ અઠવાડિયે તમે તમારા જીવનસાથી સાથે વધારે ખુશી મેહસૂસ નહિ કરી શકો.તમારા જીવનસાથી ને લઈને તમારા આત્મવિશ્વાસ ઓછો થવાના કારણે આવું થઇ શકે છે.તમારો પાર્ટનર તમારી ઉપર ખુબ પ્યાર લૂંટાવશે પરંતુ તમે પોતાને ખુશીઓ થી દૂર કરતા નજર આવશો.આના કારણે તમારા સબંધ માં પ્યાર અને આકર્ષણ ની કમી આવવાની પણ આશંકા છે.આના સિવાય અભિમાન ના કારણે તમારી બંને ની વચ્ચે સમસ્યા ઉભી થઇ શકે છે જેનાથી તમારો તમારા પાર્ટનર સાથે સબંધ ખરાબ થઇ શકે છે.

શિક્ષણ : વિદ્યાર્થીઓ એ આ અઠવાડિયે પુરી મેહનત અને લગન સાથે અભ્યાસ કરવાની જરૂરત છે.જો તમે સારા નંબર મેળવા માંગો છો અને શિક્ષણ વિભાગ માં પ્રગતિ કરવા માંગો છો,તો તમારે તમારી શીખવાની ક્ષમતા ને સુધારવા ઉપર ધ્યાન આપવું જોઈએ.નિજી જીવનમાં ચાલી રહેલી થોડી પરેશાનીઓ ના કારણે સારા નંબર લાવવાં માંથી તમારું ધ્યાન ભટકી શકે છે.અભ્યાસ માં તમારા પ્રદશન માં પણ ગિરાવટ આવવાની આશંકા છે.ધ્યાન અને યોગ ની મદદ થી તમારે તમારી એકાગ્રતા ને વધારવા અને સારી પ્રગતિ કરવામાં મદદ મળશે.

વ્યાવસાયિક જીવન: કારકિર્દી માં ટકી રહેવા અને કામ માં પોતાના ટાર્ગેટ સુધી પોહ્ચવા માટે તમારે બહુ વધારે મેહનત અને પ્રયાસ કરવાની જરૂરત છે.તમારી ઉપર કામ નું દબાણ વધી શકે છે અને તમને નોકરી ખોવાનો ડર પણ પરેશાન કરી શકે છે.તમને આ સમયે કારકિર્દી માં સફળતા મેળવા અને કામો ના વિષય માં ઉચ્ચ માનક સુધી પોંહચવા માટે મેહનત કરવાની જરૂરત છે.આ અઠવાડિયે તમારા સહકર્મીઓ તમારા માટે રુકાવટ ઉભી કરવાની કોશિશ કરશે અને તમારી તમારા વરિષ્ઠ અધિકારીઓ સાથે બહેસ થવાની પણ સંભાવના છે.આના કારણે તમે તમારા કાર્યક્ષેત્ર માં વધારે સારું પ્રદશન કરવામાં અસમર્થ થઇ શકો છો.ત્યાં વેપારીઓ ને આ સમયે બહુ ઓછો નફો મળવાના સંકેત છે અને આ અઠવાડિયે એમને પોતાના વિરોધીઓ પાસેથી કડી ટક્કર મળવાની સંભાવના છે.જો તમે ભાગીદારી માં કામ કરી રહ્યં છો તો આ અઠવાડિયે તમારા માટે પણ વધારે સારો નફો કમાવાની સંભાવના બહુ ઓછી છે.

આરોગ્ય : આરોગ્યના મામલો માં તમને આ અઠવાડિયે ચામડીમાં બળવાની શિકાયત આવી શકે છે.વધારે તળેલી વસ્તુઓ ખાવાથી અને અસંતુલિત ખાવાનું ખાવાથી તમને ચામડી ને લગતી સમસ્યા થવાની સંભાવના છે.આના સિવાય તમને આ અઠવાડિયે કોઈ મોટી આરોગ્ય સમસ્યા પરેશાન નહિ કરશે.

ઉપાય : દરરોજ 41 વાર ‘ઓમ નમો ભગવતે વાસુદેવાય’ નો જાપ કરો.

તમારી કુંડળી માં પણ છે રાજયોગ? જાણો પોતાની રાજયોગ રિપોર્ટ

મૂલાંક 6

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15, કે 24 તારીખે થયો હોય)

આ સમયે મૂલાંક 6 વાળા લોકો જોશ અને ઉત્સાહ થી ભરપૂર મેહસૂસ કરશે.આ અઠવાડિયે તમારી રુચિ રચનાત્મક કામો માં વધશે અને તમે સર્વ ગુણ સંપન્ન થઇ શકો છો.આ જન્મ થીજ મનોરંજન અને કળા માં રુચિ રાખે છે.આ લોકો માં પ્યાર માટે જુનુન અને રુચિ જોવા મળે છે.

પ્રેમ જીવન : તમે તમારા પાર્ટનર પ્રત્ય જે પ્યાર દેખાડી રહ્યા છો,એનાથી તમારી બંને વચ્ચે અંદર નો તાલમેલ સારો બની રહેશે.તમે તમારા સાથી પ્રત્ય બહુ વધારે પ્રતિબદ્ધ રહેવાના છો.આ સમયે તમારા પાર્ટનર સાથે તમારા સબંધ બહુ મીઠા રહેશે.

શિક્ષણ : અભ્યાસ માં પ્રગતિ કરવાની ઈચ્છા રાખવા વાળા વિદ્યાર્થીઓ માટે આ સમય સારા નંબર લાવવોજ લક્ષ્ય રહેશે.કમ્પ્યુટર સિસ્ટમ્સ, મલ્ટીમીડિયા ગ્રાફિક્સ નો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આ સમય બહુ વધારે ફળદાયી સાબિત થશે.

વ્યાવસાયિક જીવન: કાર્યક્ષેત્ર માં તમે તમારા કામ પ્રત્ય વધારે સમર્પિત રેહશો અને બહુ પ્રતિબદ્ધ રહીને કામ કરશે.આનાથી તમારા કામને પણ ઓળખ મળશે.ત્યાં વેપારીઓ ને એમની ઉમ્મીદ કરતા વધારે નફો મળવાની સંભાવના છે.તમે તમારા વિરોધીઓ થી આગળ નીકળી શકો છો.જો તમે પાર્ટ્નરશિપ માં કામ કરો છો,તો તમે તમારી પાર્ટ્નરશિપ થી નફો કમાવા માં સક્ષમ હસો અને તમને આ સમયે વધારે નફો મળવાના સંકેત છે.

આરોગ્ય : આ અઠવાડિયે તમે બહુ આરામ કરશો અને ભરપૂર આનંદ પણ લેશો અને સ્વસ્થ રેહશો.તમે તમારી ફિટનેસ સાથે જોડાયેલા બધાજ સવાલ ના જવાબ મેળવા માટે સફળ થશો.આ સમયે તમે નકારાત્મક શક્તિ થી એકદમ દૂર રેહશો અને સકારાત્મક શક્તિ સાથે જોડાશો.યોગ અને અન્ય ક્રિયાઓ ની મદદ થી આ અઠવાડિયે તમારું આરોગ્ય સારું રહેવાનું છે.

ઉપાય : દરરોજ 42 વાર ‘ઓમ શુક્રાય નમઃ’ નો જાપ કરો.

મૂલાંક 7

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16, કે 25 તારીખે થયો હોય)

આ સમયે મૂલાંક 7 વાળા લોકો સર્વગુણ સંપન્ન થઇ શકે છે અને તમારી આધ્યાત્મિક કામો માં રુચિ વધશે.આધ્યાત્મિકતા તરફ રુચિ વધવાના કારણે તમને તમારા પાર્ટનર થી આઇસોલેશન જેવી ભાવનાઓ મેહસૂસ થઇ શકે છે.આ લોકો ને બહુ જલ્દી ગુસ્સો આવી જાય છે અને આના કારણે આમના હાથમાંથી જીવનમાં ઘણા શાનદાર મોકા છૂટી શકે છે.

પ્રેમ જીવન : જીવનસાથી સાથે સારા સબંધ બનાવી રાખવા માટે આ સમય અનુકુળ નથી.પ્રેમ સબંધો માં સમય પસાર કરી રહેલા લોકોના સબંધ માં નિરાશા આવવાના સંકેત છે.ત્યાં શાદીશુદા લોકોને પોતાના સબંધ માં ખુશીઓ મેળવા માટે થોડી વધારે મેહનત કરવી પડી શકે છે.વસ્તુઓ ને સારી કરવા માટે તમારે તાલમેલ બેસાડીને ચાલવાની જરૂરત છે.

શિક્ષણ : અભ્યાસ માં પોતાના પ્રદશન ને સારું કરવા માટે સામાન્ય તરીકો અપનાવાની જરૂરત છે.સાહિત્ય અને તર્કશાસ્ત્ર નો અભ્યાસ કરી રહેલા વિધ્યાર્થીઓ ને પોતાના પ્રદશન માં સુધારો લાવવા માટે થોડી અડચણો નો સામનો કરવો પડી શકે છે.તમારે આ દિશા વધારે મેહનત કરવી અને પોતાની એકાગ્રતા ને વધારવાની જરૂરત છે.આ સમય તમારી શીખવાની ક્ષમતા પણ નબળી પડી શકે છે અને આના કારણે તમારું ધ્યાન લગાડીને અભ્યાસ કરવામાં દિક્કત આવી શકે છે.

વ્યાવસાયિક જીવન: કાર્યક્ષેત્ર માં તમારે થોડી ચુનોતીઓ નો સામનો કરવો પડી શકે છે અને આના કારણે તમને તમારા પરિવાર સાથે વધારે સમય નહિ મળી શકે.આ અઠવાડિયે તમે નોકરી બદલવા વિશે વિચાર કરી શકો છો પરંતુ ધ્યાન રાખજો કે નવી નોકરીમાં પણ તમને સંતુષ્ટિ મળવાની સંભાવના બહુ ઓછી છે.કોઈ નવું કામ અથવા બિઝનેશ ચાલુ કરવા કે અત્યાર ના વેપાર ને આગળ વધારવા માટે આ સમય વધારે અનુકૂળ નથી.

આરોગ્ય : આ અઠવાડિયે તમારે તમારા આરોગ્ય નું ધ્યાન રાખવાની જરૂરત છે કારણકે આ સમયે તમારા આત્મવિશ્વાસ માં કમી આવવાના કારણે તમને ધ્યાન કેન્દ્રિત કરવામાં દિક્કત આવી શકે છે.આના કારણે તમે નિરાશા મેહસૂસ કરી શકો છો અને તમારા મનમાં અસુરક્ષા ની ભાવનાઓ ઉભી થઇ શકે છે.તમારે તમારા રવૈયા માં વધારે સકારાત્મકતા લાવવાની જરૂરત છે એટલે તમે તમારા આરોગ્ય ને સારું કરી શકો.

ઉપાય : દરરોજ 27 વાર ‘ઓમ ગં ગણપતાયે નમઃ’ નો જાપ કરો.

મૂલાંક 8

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17, કે 26 તારીખે થયો હોય)

મૂલાંક 8 વાળા લોકો પોતાના કામને લઈને હંમેશા પ્રતિબદ્ધ રહે છે અને પોતાના નિજી જીવન ઉપર ઓછું ધ્યાન આપી શકે છે.આ લોકો ને હરવું-ફરવું બહુ વધારે પસંદ હોય છે અને આ લોકો પોતાના કામ માં બહુ વ્યસ્ત રહે છે.ક્યારેક ક્યારેક આ લોકોનો આત્મવિશ્વાસ પણ ડગમગવા લાગે છે અને આ વસ્તુ એમના પ્રગતિ ના રસ્તામાં અવરોધ બની શકે છે.

પ્રેમ જીવન : જે લોકો પ્રેમ સબંધ માં છે,એમના માટે આ અઠવાડિયું શાનદાર રહેવાનું છે.ત્યાં શાદીશુદા લોકોને પોતાના જીવનસાથી સાથે આપસી તાલમેલ સારા રહેશે.આ સમયે તમારા લગ્ન જીવનમાં સુખ-શાંતિ બની રહેશે.

શિક્ષણ : તમે અભ્યાસ ને લઈને વધારે વ્યાવસાયિક બનશો અને તમારી એકાગ્રતા અને પ્રતિબદ્ધતા માં વધારો થશે જેનાથી તમે અભ્યાસ માં વધારે સારું પ્રદશન કરી શકશો.આ વસ્તુઓ ની મદદ થી તમે અભ્યાસ માં સારા નંબર લાવવા માટે સફળ થશો.તમે તમારા સાથી વિદ્યાર્થીઓ ને પણ કડી ટક્કર આપશો.

વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકો પોતાની ઈમાનદારી અને પુરી વફાદારી સાથે કામ કરીને શાનદાર પરિણામ મેળવશે.કામ પ્રત્ય સમર્પિત રહેવાના કારણે તમને નોકરીમાં ઉન્નતિ મળવાની સંભાવના છે.તમને નોકરીમાં ઈન્સેન્ટિવ અને બીજા લાભ મળવાની પણ સંભાવના છે.આના સિવાય,નોકરીમાં નવા મોકા મળવાના પણ સંકેત છે.વેપારીઓ મોટો નફો કમાવા અને વિરોધીઓ થી આગળ નીકળવા માં સફળ થશે.

આરોગ્ય : તમારી અંદર સફળતા મેળવાનો હોસલો રહેશે જેનાથી તમે શારીરિક રૂપથી પણ સ્વસ્થ મેહસૂસ કરશો.આ તમારા માટે ફિટ રહેવાનો એક સંકેત હોય શકે છે.તમારી અંદર સાહસ અને પ્રતિબદ્ધતા વધવાના કારણે તમારું આરોગ્ય પણ સારું રહેશે.

ઉપાય : શનિવાર ના દિવસે અપંગ લોકોને ખાવાનુ ખવડાવો.

મૂલાંક 9

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18, કે 27 તારીખે થયો હોય)

મૂલાંક 9 વાળા લોકોને સિદ્ધાંતો ઉપર ચાલવાનું પસંદ હોય છે અને આ લોકો થોડા ગુસ્સા વાળા હોય છે.આ લોકો પોતાના બધાજ કામ ને સમય ઉપર પૂરો કરવા માંગે છે.ક્યારેક ક્યારેક આ લોકો આવેશ માં આવીને પણ નિર્ણય લ્યે છે જેના કારણે આ લોકો કોઈ મોટી મુશ્કેલી માં ફસાઈ શકે છે.પોતાના ભાઈ-બહેનો સાથે એમના સબંધ સારા રહેશે અને આ સમયે આ લોકો પોતાના સબંધ ને વધારે મહત્વ આપશે.

પ્રેમ જીવન : નિજી મામલો માટે આ સમય વધારે અનુકૂળ નથી રહેવાનો.જો તમે પ્રેમ સબંધ માં છો,તો પોતાના પાર્ટનર સાથે તમારા મતભેદ થવાની આશંકા છે.સારું રહેશે કે તમે તમારા સબંધ માં તાલમેલ બનાવીને ચાલો.ભાવનાત્મક રૂપથી કમજોર હોવાના કારણે તમારા સબંધ માં થોડી સમસ્યા આવી શકે છે.પોતાના પાર્ટનર સાથે સબંધ ને મજબૂત કરવા માટે તમે તમારા જીવનસાથી સાથે પોતાના મતભેદો ને દૂર કરવાની કોશિશ કરશો.

શિક્ષણ : ઉચ્ચ શિક્ષા લઇ રહેલા વિદ્યાર્થીઓ ના એકાગ્રતા માં કમી મેહસૂસ થઇ શકે છે અને આના કારણે તમારાથી થોડી ભૂલો થવાની પણ આશંકા છે.વિદ્યાર્થીઓ એ આ સમયે પોતાની યોગ્યતા ને સુધારવા માટે અને સારા પ્રદશન કરવા ઉપર ધ્યાન આપવું જોઈએ.

વ્યાવસાયિક જીવન: આ સમય કામ માં પોતાની યોગ્યતા ને સિદ્ધ કરવા માટે અનુકૂળ રહેશે.નોકરીમાં બહુ વધારે કામ રહેવાના કારણે તમને સમય ઉપર કામ પૂરું કરવામાં દિક્કત આવી શકે છે.વેપારીઓ ને પોતાના વિરોધીઓ ના કારણે કડી હરીફાઈ મળવાના કારણે થોડી અસફળતા નો સામનો કરવો પડી શકે છે.

આરોગ્ય : તમારે તમારા આરોગ્ય નું વધારે ધ્યાન રાખવાની જરૂરત છે કારણકે આ સમયે તમને પાચન સબંધી પરેશાનીઓ થવાની આશંકા છે.સ્વસ્થ રહેવા માટે તમને સમય ઉપર ખાવાનું ખાવા માટે ની સલાહ આપવામાં આવે છે.

ઉપાય : મંગળવાર ના દિવસે દેવી દુર્ગા ની આગળ તેલ નો દીવો કરો.

તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો:ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

Talk to Astrologer Chat with Astrologer