સુર્ય મિથુન રાશિમાં ગોચર

સુર્ય મિથુન રાશિમાં ગોચર 2025 માન સમ્માન,નેતૃત્વ,આત્મા,રાજકાળ અને ઉર્જા નો મુખ્ય કારક ગ્રહ સુર્ય 15 જુન 2025 થી લઈને 16 જુલાઈ 2025 સુધી મિથુન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે.ગ્રહોનો રાજા સુર્ય દેવ 15 જુન 2025 ની સવારે 06 વાગીને 25 મિનિટ ઉપર વૃષભ રાશિને છોડીને બુધ ની પેહલી રાશિ મિથુન રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે જે સુર્ય માટે મિત્ર રાશિ માનવામાં આવે છે.સુર્ય ના આ ગોચર ના તમારી રાશિ ઉપર શું પ્રભાવ પડશે ચાલો જાણીએ.

સુર્ય મિથુન રાશિમાં ગોચર

નિષ્ણાત જ્યોતિષીઓ સાથે ફોન પર વાત કરો અને જાણો સુર્ય નો મિથુન રાશિ માં ગોચર નો પોતાના જીવન ઉપર પ્રભાવ

સુર્ય ગોચર નો ભારત ઉપર પ્રભાવ

ભારતવર્ષ માટે સુર્ય ના આ ગોચર ના કારણે દેશ ની અંદર આંતરિક સ્થિરતા નો ભાવ જોવા મળી શકે છે.સતાવાળી પાર્ટી ની અંદર પણ આંતરિક કલેસ જોવા મળી શકે છે.આર્થિક નીતિઓ થોડા ફેરબદેલ પણ જોવા મળશે.પરંતુ સુર્ય ની યુતિ ગુરુ ની સાથે એવામાં બહુ સંભવ છે કે કોઈ મોટી આર્થિક નકારાત્મકતા જોવા નહિ મળે.નેતાગણ એકબીજા ને દુર્વચન કે કટુ વચન કહીને જોશે કે સાંભળવામાં આવશે.તાપમાન માં પણ ઉતાર ચડાવ જોવા મળી શકે છે.

To Read in English Click Here: Sun Transit in Gemini

આ રાશિફળ તમારી ચંદ્ર રાશિ ઉપર આધારિત છે.પોતાની વ્યક્તિગત ચંદ્ર રાશિ હમણાં જાણવા માટે ચંદ્ર રાશિ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરો

સુર્ય નો મિથુન રાશિ માં ગોચર : રાશિ મુજબ પ્રભાવ અને ઉપાય

મેષ રાશિ

સુર્ય તમારી કુંડળી માં પાંચમા ભાવ નો સ્વામી હોય છે અને વર્તમાન માં તમારા ત્રીજા સ્થાન ઉપર ગોચર કરવા જઈ રહ્યો છે.સુર્ય મિથુન રાશિમાં ગોચર ત્રીજા ભાવમાં સુર્ય ના ગોચર ને સામાન્ય રીતે સારા પરિણામ દેવાવાળો માનવામાં આવે છે.વિદ્યાર્થીઓ માટે ગોચર વધારે સારા પરિણામ આપી શકે છે.કારણકે,પાંચમા ભાવ નો સ્વામી પોતાનાથી લાભ ભાવમાં આવશે અને ગુરુ ની સાથે યુતિ કરશે.આ બંને જ સ્થિતિઓ વિદ્યાર્થીઓ ને સારા પરિણામ દેવડાવામાં મદદગાર બનશે.પ્રેમ સબંધો માં પણ સામાન્ય રીતે આ ગોચર ને અનુકુળ પરિણામ દેવાવાળો માનવામાં આવે છે.

પરંતુ પાંચમા ભાવમાં મંગળ અને કેતુ પ્રભાવો ના કારણે થોડી દિક્કતોં પણ રહેશે પરંતુ સુર્ય નો પ્રભાવ સામાન્ય રીતે અનુકુળ પરિણામ દેવા માંગશે.તમારો આત્મવિશ્વાસ સામાન્ય રીતે અનુકુળ રહેશે.તમારા નજીકના લોકો તમને મદદ કરશે,તમે સારી યોજનાઓ બનાવીને સફળતા ની તરફ વધી શકે છો.જો કુંડળી માં દશાઓ અનુકુળ ચાલી રહી છે તો સામાન્ય રીતે પરિણામ મેળવા માં સફળ રેહશો.

ઉપાય : પિતા ની સેવા કરવી શુભ રહેશે અથવા કોઈ પિતા સમાન વ્યક્તિ ને દુધ અને ભાત ખવડાવા અને એંમના આર્શિવાદ લેવા શુભ રહેશે.

મેષ સાપ્તાહિક રાશિફળ

વૃષભ રાશિ

સુર્ય તમારી કુંડળી માં ચોથા ભાવનો સ્વામી હોય છે છતાં વર્તમાન માં આ તમારા બીજા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.બીજા ભાવમાં સુર્ય ના ગોચર ને સામાન્ય રીતે અનુકુળ પરિણામ દેવાવાળો નથી માનવામાં આવતો પરંતુ મિત્ર રાશિમાં હોવાના કારણે હોય શકે છે કે સુર્ય પ્રતિકુળતા માં કમી કરે.એની સાથે લાભ ભાવનો સ્વામી ગુરુ ની સાથે બીજા ભાવમાં યુતિ કરવાના કારણે આર્થિક મામલો માં પણ સુર્ય કોઈ મોટી નકારાત્મકતા નહિ આપે.એમતો સામાન્ય રીતે સુર્ય ના ગોચર ને બીજા ભાવમાં સારા પરિણામ દેવાવાળો નથી માનવામાં આવતો.

એવું કહેવામાં આવે છે કે આ સુર્ય તમારા સ્વાદ ને બગાડી શકે છે.તમે તુલનાત્મક રૂપથી વધારે તીખા અને ચટપટા ખાવા લાગો છો.જરૂરત કરતા વધારે તીખું અને ચટપટું ખાવાની સ્થિતિ માં મોઢા અને પેટ ને લગતી થોડી પરેશાનીઓ થઇ શકે છે.આંખ સાથે સબંધિત થોડી પરેશાનીઓ પણ જોવા મળી શકે છે પરંતુ તમારા મામલો માં તમારે માટે શાયદ આ પરેશાની નહિ હોય અથવા બહુ ઓછી હોય.એની સાથે સાથે આર્થિક અને પારિવારિક સમસ્યાઓ પણ નહિ આવે પરંતુ તમે આર્થિક અને પારિવારિક મામલો માં થોડા સારા પરિણામ મેળવી શકો છો.આ બધા છતાં પણ નકામા ખર્ચ ને રોકવા જરૂરી છે.ઘર ગૃહસ્થી સાથે સબંધિત વિવાદો ને ટાળવું પણ સમજદારી નું કામ હશે.

ઉપાય : કોઈ મંદિર માં નારિયેળ અને બાદમ નું દાન કરવું શુભ રહેશે.

વૃષભ સાપ્તાહિક રાશિફળ

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

મિથુન રાશિ

સૂર્ય તમારી કુંડળી માં ત્રીજા ભાવ નો સ્વામી હોય છે અને સુર્ય મિથુન રાશિમાં ગોચર તમારા પેહલા ભાવમાં થઇ જઈ રહ્યો છે.પેહલા ભાવમાં સુર્ય ના ગોચર ને સામાન્ય રીતે અનુકુળ પરિણામ દેવાવાળો નથી માનવામાં આવતો.પરંતુ મિત્ર રાશિમાં હોવાના કારણે સુર્ય નો આ ગોચર ઘણા મામલો માં સારા કોન્ફિડેન્સ આપી શકે છે પરંતુ ત્રીજા ભાવમાં મંગળ અને કેતુ નો ગોચર પણ રહેશે અને પેહલા ભાવમાં સુર્ય ના ગોચર ને સામાન્ય રીતે સારો નથી માનવામાં આવતો.આ કારણે કોન્ફિડેન્સ માં થોડો અપ એન્ડ ડાઉન જોવા મળી શકે છે.ક્યારેક-ક્યારેક તમે ઓવર કોન્ફિડેન્સ પણ થઇ શકો છો.આવું કરવાથી પોતાને બચાવા સમજદારી નું કામ રહેશે.

અભિમાની થવાથી બચવાનું છે.એની સાથે સાથે ગુસ્સો નથી કરવાનો.શાસન-પ્રશાસન સાથે જોડાયેલા લોકો ની સાથે સારી રીતે રજુ થવું જરૂરી છે.ખાવા-પીવા ઉપર પણ સંયમ રાખવાનો છે.એટલે કે કામોમાં થોડી અડચણો આવી શકે છે.પરંતુ ગુરુ ની કૃપા થી પરેશાનીઓ તુલનાત્મક રૂપથી થોડી ઓછી થશે.કહેવાનો મતલબ એ છે કે આ ગોચર સારા પરિણામ દેવાવાળો નથી માનવામાં આવતો પરંતુ ગુરુ ની કૃપા અને મિત્ર રાશિમાં હોવાના કારણે સુર્ય સામાન્ય રીતે નકારાત્મકતા ને નહિ વધારે કે બહુ ઓછી માત્ર માં નકારાત્મકતા જોવા મળી શકે છે.

ઉપાય : આ મહિને ગોળ નહિ ખાવ આ તમારા માટે ઉપાય ની જેમ કામ કરશે.

મિથુન સાપ્તાહિક રાશિફળ

કર્ક રાશિ

સુર્ય તમારી કુંડળી માં પૈસા ના ભાવ નો સ્વામી થઈને દ્રાદશ ભાવમાં ગોચર કરવાનો છે.દ્રાદશ ભાવમાં સુસુર્ય મિથુન રાશિમાં ગોચર ને સામાન્ય રીતે અનુકુળ પરિણામ દેવાવાળો નથી માનવામાં આવતો.બીજા ભાવનો સ્વામી દ્રાદશ ભાવમાં જવું,આ પણ સારા પરિણામ દેવાવડો નથી માનવામાં આવતો.ઉપર થી બીજા ભાવમાં મંગળ કેતુ ની યુતિ રહેશે.આ બધાજ કારણ આર્થિક અને પારિવારિક મામલો માં સાવધાનીપુર્વક નિર્વાહ કરવાનો સંદેશ આપી રહ્યું છે.બીજા શબ્દ માં સુર્ય નું બીજા ભાવમાં જવું ખાલી આર્થિક મામલો માટે કમજોર સ્થિત માનવામાં આવશે.પરંતુ નવમા ભાવના સ્વામી ની સાથે યુતિ કરવાના કારણે દુર ની યાત્રાઓ અને વિદેશ વગેરે સાથે સબંધિત મામલો માં થોડા અનુકુળ પરિણામ જોવા મળી શકે છે.પરંતુ તો પણ અધિકાંશ મામલો માં સાવધાની પુર્વક નિર્વાહ કરવાની જરૂરત રહેશે.

શાસન પ્રશાસન સાથે જોડાયેલા મામલો માં સંયમ પુર્વક કામ કરવાની જરૂરત રહેશે.ખા પીવા નું પણ સંયમિત રહે તો વધારે સારું રહેશે.કહેવાનો મતલબ એ છે કે સામાન્ય રીતે આ ગોચર ને સારા પરિણામ દેવાવાળો નથી માનવામાં આવતો પરંતુ તો પણ જો તમે અનુશાસિત રીતે કામ કરશો તો સંતોષપ્રદ પરિણામ મેળવી શકશો.આ ગોચર ના સમયગાળા માં સબંધીઓ સાથે વિરોધ નહિ થાય આ વાત ને લઈને જાગરૂક રેહવું સમજદારી નું કામ રહેશે.

ઉપાય : આ મહિને નિયમિત રૂપથી મંદિર જવું ઉપાય ની જેમ કામ કરશે.

કર્ક સાપ્તાહિક રાશિફળ

સિંહ રાશિ

સૂર્ય તમારી ગ્રહ અથવા રાશિનો સ્વામી છે અને હાલમાં મિથુન રાશિમાં સુર્ય મિથુન રાશિમાં ગોચર તમારા લાભ ગૃહમાં થવાનું છે. સામાન્ય રીતે સૂર્યનું આ સંક્રમણ અનુકૂળ પરિણામ આપનારું માનવામાં આવે છે. ધનલાભ ગૃહમાં ગ્રહ અથવા રાશિના સ્વામીનો પ્રવેશ વિવિધ પ્રકારના લાભો લાવે છે. સામાન્ય રીતે કહીએ તો, લાભ ગૃહમાં કોઈપણ ગ્રહ ગોચર સારું પરિણામ આપે છે. તેથી, તમે સૂર્યના આ સંક્રમણથી અનુકૂળ પરિણામોની અપેક્ષા રાખી શકો છો. આ સિવાય લાભ ગૃહમાં સૂર્યનો સંયોગ પાંચમા ઘરના સ્વામી સાથે વિદ્યાર્થીઓને ખૂબ સારું પરિણામ આપી શકે છે.

સંતાન વગેરે બાબતોમાં પણ સારા પરિણામ મળવાની સંભાવના છે. પ્રેમ સંબંધોમાં પણ તમને સારા પરિણામ મળશે અને લોકો સાથે તમારો વ્યવહાર સારો રહેશે. યાત્રાઓ સામાન્ય રીતે લાભદાયી બની શકે છે. નાણાકીય બાબતોમાં આ સંક્રમણ ખૂબ જ સારા પરિણામ આપનારું માનવામાં આવશે. નોકરિયાત લોકોને પ્રમોશન મળી શકે છે અથવા આ સમયગાળામાં ઇન્ક્રીમેન્ટ મળવાના ચાન્સ પ્રબળ રહેશે. અથવા આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલ કામ ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમારા પિતા અથવા પિતા જેવા વ્યક્તિઓ દ્વારા લાભ મેળવવામાં પણ સૂર્યનું આ ગોચર તમારા માટે ખૂબ જ મદદરૂપ થઈ શકે છે.

ઉપાય : માંશ,દારૂ અને ઈંડા વગેરે થી દૂરી બનાવીને શુદ્ધ અને સાત્વિક રેહવું ઉપાય ની જેમ કામ કરશે.

સિંહ સાપ્તાહિક રાશિફળ

કન્યા રાશિ

સુર્ય તમારી કુંડળી માં દ્રાદશ ભાવનો સ્વામી હોય છે અને દ્રાદશ ભાવનો સ્વામી થઇને તમારા દસમા ભાવમાં ગોચર કરવાનો છે.સુર્ય મિથુન રાશિમાં ગોચર સામાન્ય રીતે તમને અનુકુળ પરિણામ દેવા માંગશે.દ્રાદશ ભાવ નો સ્વામી નું કર્મ માં આવવું વિદેશ વગેરે સાથે સબંધિત કામ કરવાવાળા લોકોને બહુ સારા પરિણામ આપી શકે છે.શાસન પ્રશાસન પાસેથી મદદ દેવડાવામાં આ ગોચર તમારા માટે અનુકુળ રહી શકે છે.પરંતુ દ્રાદશ ભાવનો સ્વામી નો કર્મ સ્થાન ઉપર ક્યારેક-ક્યારેક નકામું મેહનત અને પરિશ્રમ કરાવે છે પરંતુ તમારા મામલો માં શાયદ તમારી મેહનત વ્યર્થ નહિ જાય

ભલે તમારી મેહનત નું પરિણામ તાત્કાલિક રૂપથી નહિ મળે પરંતુ તમને ફરીથી જરૂર મળશે.સામાજિક માન પ્રતિસ્થા દેવડાવામાં માં પણ સુર્ય ના આ ગોચર ના કારણે ઉન્નતિ વગેરે સાથે સબંધિત મામલો માં પણ અનુકુળતા જોવા મળી શકે છે.નવા કામની શુરુઆત કરવાની ઈચ્છા છે તો સુર્ય નો આ ગોચર તમારા માટે મદદગાર બની શકે છે.પિતા સાથે સબંધિત મામલો માં અનુકુળ પરિણામ મળતાં પ્રતીત થઇ રહ્યું છે.ખાસ કરીને કામ વેપાર ની શુરુઆત કરવા કે આગળ વધવા માટે પિતાની મદદ ફાયદામંદ રહી શકે છે.

ઉપાય : કોઈ ગરીબ ને શનિવાર ના દિવસે કાળા કપડાં નું દાન કરવું શુભ રહેશે.

કન્યા સાપ્તાહિક રાશિફળ

કુંડળી માં હજાર રાજ યોગ ની બધીજ જાણકારી મેળવો

તુલા રાશિ

સૂર્ય તમારા ભાગ્ય ઘરમાં ગોચર કરી રહ્યો છે, તમારા લાભનો સ્વામી બની રહ્યો છે. સામાન્ય રીતે મિથુન રાશિમાં સૂર્યનું સંક્રમણ ભાગ્યના ઘરમાં સારું માનવામાં આવતું નથી, પરંતુ જ્યોતિષશાસ્ત્રનું એક સૂત્ર છે “ભવત ભાવમ” તે નિયમ અનુસાર સૂર્યના આ સંક્રમણથી સારા પરિણામની આશા રાખી શકાય છે. એટલે કે સૂર્ય લાભ ઘરનો સ્વામી હોવાને કારણે લાભ ઘર એટલે કે ભાગ્યના ઘરમાં છે, આના કારણે સૂર્ય તમને શુભ ફળ પણ આપી શકે છે. એટલે કે એક તરફ સૂર્યનું સંક્રમણ ભાગ્યના ઘરમાં સારું માનવામાં આવતું નથી પરંતુ લાભેશ ભાગ્યના ઘરમાં જવાનું સારું માનવામાં આવશે. આ કારણોસર, તમે સૂર્યથી સારા પરિણામોની અપેક્ષા રાખી શકો છો.

એટલે કે જો તમે તમારા ઉપરી અધિકારી, પિતા કે પિતા જેવા વ્યક્તિઓના અનુભવ અને માર્ગદર્શન પ્રમાણે કામ કરશો તો તમને કોઈ મોટી સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. તેના બદલે, તમે તમારા કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવાનું ચાલુ રાખશો. જો કે સૂર્યનું આ સંક્રમણ ભાગ્ય હાનિનું કારણ માનવામાં આવે છે, પરંતુ જે લોકો ધર્મ અને આધ્યાત્મિકતામાં વિશ્વાસ કરે છે તેઓને ભાગ્ય હાનિ જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડશે નહીં. જો તમે તમારા ભાઈ-બહેનો સાથેના સંબંધોને સમય આપવાનો પ્રયત્ન કરો છો, તો પરિણામ સામાન્ય રીતે સારું રહેશે કારણ કે ત્રીજા ઘરનો સ્વામી ગુરુ પણ સૂર્ય સાથે યુતિ કરી રહ્યો છે. આ રીતે, તમે સૂર્યના આ સંક્રમણથી મિશ્ર પરિણામોની અપેક્ષા રાખી શકો છો.

ઉપાય :રવિવાર ના દિવસે મીઠું નહિ ખાવું જોઈએ.એનાથી તમારા જીવનમાં સકારાત્મકતા નો ગ્રાફ વધારે વધશે બીજા શબ્દ માં આ તમારા માટે ઉપાય ની જેમ કામ કરશે.

તુલા સાપ્તાહિક રાશિફળ

વૃશ્ચિક રાશિ

દસમા ભાવનો સ્વામી થઈને સુર્ય તમારા અષ્ટમ ભાવમાં જઈ રહ્યો છે.સામાન્ય રીતે સુર્ય મિથુન રાશિમાં ગોચર ને આઠમા ભાવમાં સારા પરિણામ દેવાવાળો નથી માનવામાં આવતો પરંતુ આ તમારા કાર્યક્ષેત્ર માં થોડી કઠિનાઈ દેવાનું કામ કરી શકે છે.સુર્ય ના આ ગોચર ને કામોમાં વિલંબ કે વ્યયધાન દેવાવાળો માનવામાં આવે છે.તો આવી સ્થિતિ માં કોઈ નવા કામની શુરુઆત ઓછામાં ઓછા આ ગોચર ના સ્માયગાળા નહિ કરો તો તમે ફાયદામાં રેહશો.નોકરી વગેરે ના બદલાવ માટે પણ આ સમય અનુકુળ નથી.આ મામલો માં પણ રિસ્ક લેવાથી બચવું સમજદારી વાળું કામ રહેશે.પોતાના આરોગ્ય નું પુરુ ધ્યાન રાખવું પડશે.એની સાથે સાથે કસરત વગેરે કરશો તો પરિણામ અનુકુળ બની રહેશે.

સુર્ય ના આ ગોચર ને આંખો સાથે સબંધિત થોડી પરેશાનીઓ દેવાવાળો કહેવામાં આવે છે.એવા માં તમને જો પહેલાથીજ આંખો ની કોઈ બીમારી છે તો સાવધાનીપુર્વક નિર્વાહ કરવાની જરૂરત છે.આ ગોચર ના સમયગાળા માં શાસન પ્રશાસન સાથે જોડાયેલા લોકોની સાથે સબંધો ને આનુકૂળતા બનાવી રાખવાની કોશિશ બહુ જરૂરી રહેશે.બીજા શબ્દ માં આ સાવધાનીઓ ને અપનાવીને તમે નકારાત્મકતા ને આવાવથી રોકી શકશો.

ઉપાય : પોતાને ગુસ્સો અને કલેસ થી બચાવા ઉપાય ની જેમ કામ કરશે.

વૃશ્ચિક સાપ્તાહિક રાશિફળ

બૃહત કુંડળી : જાણો ગ્રહોનો પોતાના જીવન ઉપર પ્રભાવ અને ઉપાય

ધનુ રાશિ

ભાગ્ય ઘરનો સ્વામી હોવાથી સૂર્ય તમારા સાતમા ભાવમાં ગોચર કરી રહ્યો છે. મિથુન રાશિમાં સુર્ય મિથુન રાશિમાં ગોચર સાતમા ભાવમાં શુભ ફળ આપનારું માનવામાં આવતું નથી, પરંતુ ભાગ્ય ઘરના સ્વામીનું સાતમા ભાવમાં આગમન થોડો સુધારો લાવવાનું કામ કરશે. આનો અર્થ એ છે કે દૈનિક રોજગારની કિંમત સાથે નસીબનું જોડાણ હશે. તો આવી સ્થિતિમાં તમને થોડો ફાયદો મળી શકે છે. ઉદાહરણ તરીકે, સાતમા ભાવમાં સૂર્યનું સંક્રમણ રોજિંદા કાર્યોમાં વિઘ્ન પેદા કરનાર માનવામાં આવે છે, પરંતુ ભાગ્યના સાથને કારણે, અવરોધો ખૂબ ઓછા હશે અથવા શક્ય છે કે અવરોધો તમને જરા પણ પરેશાન ન કરે, પરંતુ પરિણીત લોકોએ આ સંક્રમણના સમયગાળા દરમિયાન સાવચેત રહેવાની જરૂર છે.

જો કે ગુરુ નકારાત્મકતાને રોકવા માટે કામ કરશે, તેમ છતાં એક મહિનાના સમયગાળા દરમિયાન એટલે કે આ સંક્રમણ દરમિયાન, તમારા જીવનસાથી અથવા જીવનસાથી સાથે વધુ સારું તાલમેલ જાળવવા માટે વ્યવહારિક પ્રયાસો કરવા જરૂરી રહેશે. તમારી વચ્ચે મતભેદ ન રાખવાનો પ્રયાસ કરો. પ્રવાસ ટાળવો પણ યોગ્ય રહેશે. કારણ કે મુસાફરી થોડી પરેશાનીભરી બની શકે છે. જો કે, વ્યવસાયની બાબતોમાં, ભાગ્યનો સ્વામી હોવાને કારણે, સૂર્ય તમને મદદ કરવા માંગશે, તેમ છતાં, તમે આ સમયે કોઈ મોટા વ્યવસાયિક નિર્ણયો ન લો તો સારું રહેશે.

ઉપાય : આ આખા મહિનો મીઠું ઓછું ખાવ અને રવિવાર ના દિવસે બિલકુલ નહિ ખાવ આ તમારા માટે ઉપાય જી જેમ કામ કરશે.

ધનુ સાપ્તાહિક રાશિફળ

મકર રાશિ

સુર્ય તમારો અષ્ટમેશ હોય છે અને વર્તમાન માં આ તમારા છથા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.છથા ભાવ માં સુર્ય મિથુન રાશિમાં ગોચર ને સામાન્ય રીતે અનુકુળ પરિણામ દેવાવાળો માનવામાં આવે છે.ઉપર થી અષ્ટમ ભાવ નો સવામી નો છથા ભાવમાં જવું એનાથી ઉલટું રાજયોગ બનવા જેવી સ્થિતિ બની શકે છે.એટલે કે સૂર્ય ના આ ગોચર ના કારણે તમારા માટે અનુકુળતા મળતી પ્રતીત થઇ રહી છે.જો તમારું આરોગ્ય પાછળ ના દિવસ માં ખરાબ રહ્યું છે તો હવે એ ઠીક થઇ શકે છે.તમારા શરીર ની રાગપ્રતિરોધક આવડત મજબુત થશે.

નવા માથે કોઈ આરોગ્ય સમસ્યા નહિ આવે.તમે તમારા વિરોધી કરતા સારું કરતા જોવા મળશો.તમે તમારા દુશમન ને શાંત કરવામાં સફળ થઇ શકશો.આ સમયગાળા માં તમે સારી મેહનત કરીને પોતાના પ્રભાવો ને વધારે વિસ્તાર આપી શકશો.શાસન પ્રશાસન સાથે જોડાયેલા મામલો માં સુર્ય નો આ ગોચર તમને સારા પરિણામ દેવડાવામાં કામ કરે છે.સરકારી યોજનાઓ નો લાભ પણ તમને મળી શકે છે.જો તમે ઠેકેદારી જેવા કામ કરો છો તો સરકારી કામના ઠેકા બીજા શબ્દ માં ટેન્ડર લેવા માંગી રહ્યા છો અને આ સમયગાળા માં સરકાર તરફ થી પણ આવી તક મળી શકે છે તો એમાં તમને સફળતા મળવાની સંભાવના વધારે છે.

ઉપાય : વાંદરાઓ ને ઘઉં અને ગોળ ખવડાવો બહુ શુભ રહેશે.

મકર સાપ્તાહિક રાશિફળ

કુંભ રાશિ

સપ્તમ સ્વામી સૂર્ય તમારા પાંચમા ભાવમાં ગોચર કરી રહ્યો છે. સામાન્ય રીતે પાંચમા ભાવમાં સુર્ય મિથુન રાશિમાં ગોચર સારું પરિણામ આપનારું માનવામાં આવતું નથી, પરંતુ સાતમા ઘરના સ્વામીની પાંચમા ભાવમાં ચાલથી કેટલાક લોકોને પ્રેમ સંબંધની દ્રષ્ટિએ સારું પરિણામ મળી શકે છે. ખાસ કરીને જે લોકો પ્રેમને લગ્નમાં પરિવર્તિત કરવા માગે છે એટલે કે પ્રેમ લગ્ન કરવા માગે છે, તેઓ પણ સૂર્યના આ સંક્રમણથી મદદ મેળવી શકે છે. જો કે આ કુંડળીના યોગ અને સ્થિતિઓ પર પણ નિર્ભર રહેશે, પરંતુ આ સંક્રમણ આ બાબતમાં મદદરૂપ માનવામાં આવે છે. અન્ય બાબતોમાં સૂર્યનું સંક્રમણ બહુ સારું નહીં ગણાય.

મન અને મગજને સ્વસ્થ રાખવાનો પ્રયાસ કરવો ખૂબ જ જરૂરી રહેશે. મનમાં ઘણા વિચિત્ર વિચારો આવી શકે છે. જો તમે કોઈ બાબતમાં મૂંઝવણ અનુભવો છો, તો નિષ્ણાતની સલાહ લો. જો તમે સારા સાહિત્યનો અભ્યાસ કરશો તો તમારું મન તુલનાત્મક રીતે શાંત રહી શકે છે અને સારા વિચારોનો ગ્રાફ પણ વધી શકે છે. જો તમે વિદ્યાર્થી છો, તો તમારા અભ્યાસ પર યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરવા માટે સતત પ્રયત્નો જરૂરી રહેશે. આમ કરવાથી તમે વધુ સારા પરિણામ મેળવી શકશો.

આ સંક્રમણ દરમિયાન, માતાપિતાએ તેમના બાળકોની પ્રવૃત્તિઓ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ અને તેમને પ્રેમ અને આદર સાથે સમજાવવાનો પ્રયાસ કરવો જોઈએ, જેથી તમારા સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે અને બાળક તમારી વાત સમજી શકશે. એટલે કે, આ પરિવહન સામાન્ય રીતે અનુકૂળ પરિણામો આપતું નથી પરંતુ જો ઉલ્લેખિત સાવચેતી રાખવામાં આવે તો પરિણામો તુલનાત્મક રીતે વધુ સારા આવી શકે છે.

ઉપાય : દરરોજ સરસો તેલ ના 8 ટીપા કાચી માટી માં નાખવા શુભ રહેશે.

કુંભ સાપ્તાહિક રાશિફળ

મીન રાશિ

સુર્ય તમારા છથા ભાવ નો સ્વામી થઈને તમારા ચોથા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે.ચોથા ભાવમાં સુર્ય ના ગોચર ને સામાન્ય રીતે સારા પરિણામ દેવાવાળો નથી માનવામાં આવતો.આવા ગોચર વિશે કહેવામાં આવે છે કે સુર્ય મિથુન રાશિમાં ગોચર માનસિક રૂપથી વ્યથિત કરવાનું કામ કરે છે.બીજા શબ્દ માં જીવનમાં થોડી એવી ઘટનાક્રમ થઇ શકે છે જેનાથી તમને થોડો તણાવ જોવા મળી શકે છે.એના સિવાય સુર્ય ના ગોચર ને માતા ને કષ્ટ દેવાવાળો માનવામાં આવે છે.આવી સ્થિતિ માં માતા ના આરોગ્ય નું ધ્યાન રાખો.માતા સાથે સબંધ મેન્ટન કરવાની કોશિશ કરો.જો માતા નો હૃદય સાથે સબંધિત કોઈ તકલીફ પહેલાથીજ છે તો આ ગોચર ના સમયગાળા માં એમના આરોગ્યને લઈને કોઈપણ રીતની લાપરવાહી નહિ કરો.પરંતુ યોગ્ય સારવાર થી અનવરત સલાહ લેતા રેહવી જરૂરી છે.

આ સમયગાળા માં ઘર ગૃહસ્થી સાથે સબંધિત કોઈ પરેશાની કે વિવાદ માથે ઊઠવા ના કામ કરે છે.એને નાના લેવલ ઉપર શાંત કરી લેવુંજ સમજદારી નું કામ રહેશે.જમીન,મિલકત સાથે જોડાયેલા મામલો માં પણ આ સમયગાળો બહુ સમજદારી થી કામ લેવાવાળો સાબિત થઇ શકે છે.ઘર ગૃહસ્થી સાથે સંબન્ધિત મામલો માં શાંતિપુર્વક નિર્વાહ બહુ જરૂરી છે.પરંતુ ગુરુ ની કૃપાથી વસ્તુઓ બહુ વધારે પરેશાની નહિ કરે પરંતુ તો પણ આ ગોચર થી અમે સકારાત્મકતા ની ઉમ્મીદ નથી રાખી શકતા.કહેવાનો મતલબ એ છે કે આ ગોચર ના સમયગાળા માં સાવધાનીપુર્વક નિર્વાહ કરવાની સ્થિતિ માં પરેશાનીઓ થી બચી શકાય છે.

ઉપાય : ગરીબો ને યથાશક્તિ મુજબ મદદ કરવી અને એને ભોજન કરાવું શુભ રહેશે.

મીન સાપ્તાહિક રાશિફળ

તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. એસ્ટ્રોસેજ સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!

વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો

1. 2025 માં સુર્ય મિથુન રાશિમાં ગોચર ક્યારે થશે?

સુર્ય નો મિથુન રાશિમાં ગોચર 15 જુન 2025 ના દિવસે થશે.

2. સુર્ય કોનો કારક છે?

આત્મા,પિતા,નેતૃત્વ,અધિકાર અને ઉચ્ચ પદ નો કારક માનવામાં આવે છે.

3. મિથુન રાશિ નો સ્વામી કોણ છે?

મિથુન રાશિનો સ્વામી બુધ છે.

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Kundli
What will you get in 250+ pages Colored Brihat Kundli.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Kundli

250+ pages

Brihat Kundli

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer