સુર્ય વૃષભ રાશિમાં ગોચર

એસ્ટ્રોસેજ ના આ ખાસ લેખ માં અમે તમને સુર્ય વૃષભ રાશિમાં ગોચર વિશે વીસ્તારપૂર્વક જાણકરી આપીશું.એની સાથે,એ પણ જણાવીશું કે સુર્ય ના ગોચર નો પ્રભાવ બધીજ 12 રાશિઓ ઉપર કઈ રીતે પડશે.જણાવી દઈએ કે થોડી રાશિઓ ને સુર્ય ગોચર થી બહુ વધારે લાભ થશે તો ત્યાં થોડી રાશિ વાળા ને આ સમયે બહુ સાવધાની થી આગળ વધવાની જરૂરત છે કારણકે એને કઠિનાઈ નો સામનો કરવો પડી શકે છે.એના સિવાય આ લેખ માં સુર્ય ગ્રહ ને મજબુત કરવાની થોડી શાનદાર કે સેહલા ઉપાયો વિશે જણાવીશું અને દેશ-દુનિયા કે શેર માર્કેટ ઉપર પણ પણ આના પ્રભાવ વિશે ચર્ચા કરીશું.

સુર્ય વૃષભ રાશિમાં ગોચર

જણાવી દઈએ કે સુર્ય વૃષભ રાશિમાં ગોચર 14 મે 2025 ના દિવસે થશે.તો ચાલો જાણીએ કે અને કઈ રાશિના લોકોને આ દરમિયાન શુભ પરિણામ મળશે અને કોને અશુભ.

हिंदी में पढ़े : राशिफल २०२५

વિશ્વભરના નિષ્ણાત જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ ઉપર વાત અને જાણો બાળક ના ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ જાણકારી

જ્યોતિષ શાસ્ત્ર,ખાસ કરીને પ્રાચીન અને હેલેનિસ્ટિક જ્યોતિષશાસ્ત્રમાં, તમામ દૃશ્યમાન અવકાશી પદાર્થોને "ગ્રહો" ગણવામાં આવતા હતા. આમાં સૂર્ય અને ચંદ્ર (જેને પ્રકાશ આપનાર પણ કહેવાય છે)નો સમાવેશ થાય છે. તેથી સૂર્ય વૈજ્ઞાનિક રીતે એક તારો હોવા છતાં, જ્યોતિષશાસ્ત્રમાં તેને ગ્રહોની જેમ ગણવામાં આવે છે, કારણ કે તેનું પ્રતીકાત્મક અને અર્થઘટનાત્મક મહત્વ ઘણું છે. સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે. આનો સંપૂર્ણ અર્થ થાય છે કારણ કે સિંહ સામાન્ય રીતે ગર્વ, આત્મવિશ્વાસ અને પ્રકાશમાં રહેવાનું પસંદ કરે છે, જેમ કે આકાશમાં તેજસ્વી સૂર્ય. પાંચમું ઘર સર્જનાત્મકતા, સુખ, બાળકો અને સ્વ-અભિવ્યક્તિ સાથે સંબંધિત છે.

સુર્ય નો વૃષભ રાશિ માં ગોચર : સમય અને તારીખ

સુર્ય 14 મે,2025 ની રાતે 11 વાગીને 51 મિનિટ ઉપર શુક્ર નું સ્વામિત્વ વાળી રાશિ વૃષભ માં ગોચર કરશે.જ્યોતિષ માં સુર્ય અને શુક્ર ને દુશ્મન માનવામાં આવે છે અને આના કારણે વૃષભ રાશિમાં સુર્ય બહુ સારું પ્રદશન કરવામાં અસમર્થ હોય છે.પરંતુ,થોડી રાશિઓ માટે આ સકારાત્મક પરિણામ પણ આપશે.તો ચાલો જાણીએ કે સુર્ય નો ગોચર કઈ રાશિઓ ના લોકો માટે શુભ કે કઈ રાશિના લોકો માટે અશુભ પરિણામ લઈને આવી રહ્યો છે.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

સુર્ય નો વૃષભ રાશિ માં ગોચર : આ રાશિઓ ને રેહવું પડશે સાવધાન

મિથુન રાશિ

મિથુન રાશિના લોકો માટે સૂર્ય તેમના ત્રીજા ઘરનો સ્વામી છે. આ સંક્રમણ સમયગાળા દરમિયાન, સૂર્ય તમારા બારમા ભાવમાં એટલે કે ખર્ચ, નુકસાન અને વિદેશમાં ગોચર કરશે. આ સમય દરમિયાન તમે ઉર્જાનો અભાવ અનુભવી શકો છો. તમારા અંગત અને વ્યાવસાયિક જીવનમાં તમારો પૂરો પ્રયાસ કરવામાં તમને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત, તમે તમારા ભાઈ-બહેન, ખાસ કરીને મોટા ભાઈ-બહેનો સાથે તમારા સંબંધોમાં કેટલીક ગેરસમજણોનો સામનો કરી શકો છો. આ સમય દરમિયાન, તમે નવા સ્થળોની મુલાકાત લેવાનું પસંદ કરી શકો છો.તમને નવા મિત્રો બનાવતી વખતે સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે કારણ કે તેનાથી તમને આર્થિક નુકસાન થઈ શકે છે. નુકસાન થવાની સંભાવના છે. સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી, તમને તમારી આંખોની સંભાળ રાખવાની સલાહ આપવામાં આવે છે કારણ કે આ સમય દરમિયાન તમારી આંખોમાં કોઈ પ્રકારનું ચેપ અથવા એલર્જી થવાની સંભાવના છે. વ્યવસાયિક રીતે, આ સમયગાળા દરમિયાન તમારું વ્યાવસાયિક જીવન થોડું અવ્યવસ્થિત રહી શકે છે. તમારે કામ સંબંધિત કેટલીક યાત્રાઓનું આયોજન કરવું પડી શકે છે પરંતુ એવી સંભાવના છે કે તમારી તે મુલાકાતો સકારાત્મક પરિણામ નહીં આપે.

Read in English : Horoscope 2025

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના લોકો માટે સુર્ય એના દસમા ભાવ નો સ્વામી છે.આ ગોચરકાળ દરમિયાન સુર્ય વૃશ્ચિક રાશિના સાતમા ભાવ એટલે કે સંગઠન,ભાગીદારી અને લગ્ન નો ભાવ માં ગોચર કરશે.આ દરમિયાન તમે સ્વભાવ થી ગુસ્સાવાળા હોય શકો છો.તમે તમારા વ્યકતિગત કે વેવસાયિક જીવનમાં કોઈપણ જિમ્મેદારી વાળા કામ લેવામાં તમારે મુશ્કેલીઓ નો સામનો કરવો પડી શકે છે.તમારા ગુસ્સાવાળા સ્વભાવ ને જેલવો તમારા જીવનસાથી માટે મુશ્કિલ હોય શકે છે.જેનાથી તમારા શાદીશુદા જીવનમાં થોડી પરેશાનીઓ આવી શકે છે.બની શકે છે કે તમારા જીવનસાથી તમારા થી દૂરી બનાવા માટે થોડી યાત્રાઓ ની યોજના બનાવા કે પછી કોઈ વાતચીત માં શામિલ નહિ હોય.પરંતુ,જે લોકો એકલા જીવન પસાર કરી રહ્યા છીએ અને કોઈના સબંધ માં જવા માંગે છે એના માટે આ દરમિયાન થોડા સારા અને સમૃદ્ધ પરિવારો માંથી પ્રસ્તાવ આવી શકે છે. આરોગ્યના લિહાજ થી તમને સલાહ દેવામાં આવે છે કે પોતાના આરોગ્ય નું ખાસ ધ્યાન રાખો કારણકે આ દરમિયાન તમે ગભરાહટ,સનસ્ટ્રોક અને કોલોસ્ટ્રોલ ની સમસ્યા પ્રત્ય ગ્રસિત હોય શકો છો.

નવા વર્ષ માં કારકિર્દી ની કોઈપણ દુવિધા કોંગીએસ્ટ્રો રિપોર્ટ થી દુર કરો

સુર્ય નો વૃષભ રાશિ માં ગોચર : આ રાશિઓ ઉપર વરસશે સુર્ય ની કૃપા

મેષ રાશિ

મેષ રાશિના લોકો માટે, સૂર્ય પાંચમા ઘરનો સ્વામી છે એટલે કે મનોરંજન, બાળકો, શિક્ષણ, વ્યાવસાયિક અભ્યાસક્રમ અને ભૂતકાળના કાર્યોનું ઘર. આ સંક્રમણ સમયગાળા દરમિયાન, સૂર્ય મેષ રાશિના બીજા ઘર એટલે કે વાણી, સંપત્તિ અને પરિવારના ઘરમાંથી પસાર થશે. સૂર્યનું આ સંક્રમણ તમારી વાતચીતમાં કેટલાક બદલાવ લાવશે. તમે તમારી વાતચીતમાં સ્પષ્ટ અને તીક્ષ્ણ હોઈ શકો છો. તમે કેટલાક એવા શબ્દોનો ઉપયોગ કરી શકો છો જે અન્ય વ્યક્તિને ભાવનાત્મક રીતે નુકસાન પહોંચાડી શકે છે, જે તમને તમારા પ્રિયજનોથી દૂર પણ લઈ શકે છે. આ સમય દરમિયાન, તમારા પારિવારિક જીવનને પણ અસર થઈ શકે છે; એવી સંભાવના છે કે તમારે તમારા માતા-પિતા અથવા પરિવારના અન્ય સભ્યો સાથે કેટલાક વિવાદોનો સામનો કરવો પડી શકે છે.

આ સમય દરમિયાન, તમે તમારા પરિવારના સભ્યો તરફથી સમર્થન અને મદદનો અભાવ પણ અનુભવી શકો છો. આર્થિક દૃષ્ટિકોણથી સૂર્યનું આ સંક્રમણ તમારા માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. એક કરતાં વધુ સ્ત્રોતોમાંથી કમાણી થવાની શક્યતાઓ છે. આ સમય દરમિયાન, તમે તમારા શોખ અને રસને તમારા વ્યવસાયમાં ફેરવી શકો છો અને તેના દ્વારા સારા પૈસા કમાવવામાં પણ સફળ થઈ શકો છો.

આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025

વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકો માટે સુર્ય તમારા ચોથા ભાવ એટલે કે સુખ,જમીન,સંપત્તિ અને વાહન ના ભાવ નો સ્વામી છે.આ ગોચરકાળ દરમિયાન સુર્ય વૃષભ રાશિના પેહલા ભાવ એટલે કે શરીર,માથું અને વ્યક્તિત્વ ના ભાવમાં ગોચર કરશે.

આ દરમિયાન તમારો ઝુકાવ પોતાના પરિવાર ના સદસ્ય ની તરફ વધારે રેહવાની સંભાવના છે.તમે એની સુરક્ષા ને લઈને દરેક નાની મોટી જરૂરતો નું ધ્યાન રાખતા જોવા મળશો.પરંતુ,તમારો ગુસ્સાવાળો સ્વભાવ તમારા જીવનસાથી ની સાથે મતભેદ ઉભો કરી શકે છે.બની શકે છે કે એને તમારા આ રીતના સ્વભાવ નો સામનો કરવામાં થોડી પરેશાની થાય અને એ તમારા થી દૂરી બનાવી રાખવાના પ્રયાસ કરે.આરોગ્ય ના લિહાજ થી તમારે તમારું ધ્યાન રાખવાની સલાહ દેવામાં આવે છે કારણકે એવી આશંકા છે કે આ દરમિયાન તમારે માથા નો દુખાવો,માઈગ્રેન અને ઉચ્ચ રક્તચાપ ની સમસ્યા થઇ શકે છે.

ઓનલાઇન સોફ્ટવેર થી મફત જન્મ કુંડળી મેળવો

કર્ક રાશિ

કર્ક રાશિના લોકો માટે, સૂર્ય તેમના બીજા ઘરનો સ્વામી છે, એટલે કે, સંપત્તિ, અભિવ્યક્તિ અને કુટુંબનું ઘર. આ સંક્રમણ સમયગાળા દરમિયાન, સૂર્ય કર્ક રાશિના અગિયારમા ભાવમાં એટલે કે આવક, લાભ, મિત્રો અને વિસ્તરણના ગૃહમાં ગોચર કરશે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સંપત્તિના બે ઘરોનો સંયોગ રાશિ માટે સારો યોગ બનાવે છે અને તેના જીવનમાં આર્થિક સમૃદ્ધિ લાવે છે. આ સમય દરમિયાન તમે વધુ સામાજિક બની શકો છો અને તમારા મિત્રોને મળવા માટે એક જગ્યાએ ભેગા થવાની યોજના બનાવી શકો છો.

આ ઉપરાંત, આ સમય દરમિયાન તમે કેટલાક વરિષ્ઠ અધિકારીઓના સંપર્કમાં પણ આવી શકો છો અને તેમને રાત્રિભોજન અથવા કેઝ્યુઅલ મીટિંગ માટે આમંત્રિત કરી શકો છો. જે લોકો વિવાહિત જીવન જીવી રહ્યા છે તેઓ તેમના જીવનસાથી સાથે સારો સમય વિતાવવામાં સફળ થઈ શકે છે, જે તમારા સંબંધોને મજબૂત કરશે અને પરસ્પર સમજણ વધારશે. તમારામાંથી કેટલાક તમારા વૈવાહિક સંબંધોની બહાર સારા મિત્રની શોધ કરી શકે છે. આર્થિક રીતે જોઈએ તો કર્ક રાશિના લોકો માટે આ સમયગાળો ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો તમે કોઈ ધંધો કરો છો તો તમે તેનાથી સારો આર્થિક લાભ મેળવી શકો છો.

કન્યા રાશિ

કન્યા રાશિના લોકો માટે સુર્ય એના બારમા ભાવ એટલે કે બગાડ,મોક્ષ અને વિદેશ યાત્રા ના ભાવ નો સ્વામી છે.આ ગોચર કાળ દરમિયાન સુર્ય કન્યા રાશિના નવમા ભાવ એટલે કે ધર્મ અને ભાગ્ય ના ભાવમાં ગોચર કરશે.કન્યા રાશિનો બારમો ભાવ અને નવમો ભાવ નો આ સબંધ લોકોના જીવનમાં થોડી યાત્રાઓ લઈને આવી શકે છે.સંભાવનાઓ છે કે આ દરમિયાન તમારો ઝુકાવ અધિયાત્મિકતા ની તરફ આગળ વધશે.

પોતાના ધર્મ વિશે વધારે જાણકારી મેળવા માટે છતાં શાસ્ત્રો ને સમજવા માટે તમે થોડા ધાર્મિક સ્થળો ની યાત્રા પણ કરી શકો છો.તમે તમારા પૂર્વજો ના સમ્માન માટે કંઈક કરવાના પ્રયાસ કરી શકો છો જેમકે આ દરમિયાન તમે એમના માટે કંઈક યજ્ઞ વગેરે કરી શકો છો કે કોઈ મોટું દાન-પૂર્ણય નું કામ કરી શકો છો.તમારા સબંધ તમારા પિતા સાથે બહુ સારા નહિ રેહવાની સંભાવના છે.પરંતુ એકબીજા ના સમ્માન માં કોઈ કમી નહિ આવે.વેવસાયિક જીવનમાં જોયું જાય તો કાર્યક્ષેત્ર નો માહોલ તમારા માટે સંતોષજનક રહી શકે છે.પરંતુ,તમે તમારા કામને એકાગ્રતિત થઈને કરવામાં સક્ષમ નહિ રહી શકો.જે લોકો વિદેશી ગ્રાહકો સાથે ડીલિંગ કરવાનું કામ કરે છે.એના માટે આ સમય અનુકુળ છે.

કાલસર્પ દોષ રિપોર્ટ - કાલ સર્પ કેલ્ક્યુલેટર

સુર્ય નો વૃષભ રાશિ માં ગોચર : ઉપાય

હૃદય આદિત્ય સ્ત્રોત નો પાઠ કરો.

ગરીબો ને લાલ કલર ના કપડાં દાન કરો.

રવિવાર ના દિવસે મંદિર માં દાડમ નું દાન કરો.

તાંબા ના વાસણ માં ચુટકી ભરીને સિંદુર નાખીને સુર્ય ને પાણી કે અર્ધ્ય ચડાવો.

સુર્ય યાત્ર ની પુજા કરો.

દરરોજ વિષ્ણુ સહસ્ત્રનામ નો પાઠ કરો.

સુર્ય નો વૃષભ રાશિ માં ગોચર : વિશ્વવ્યાપી પ્રભાવ

સરકાર અને ભારત નું પ્રશાસન

સંભાવના છે કે આ સમય દરમિયાન સરકાર બહુ સારી રીતે કામ નહિ કરી શકે.જેમકે વૃષભ રાશિમાં પ્રવેશ કરવાની સંભાવના છે કે સરકાર ને પોતાની વધારે આક્રમકતા નીતિ કે રૂખ માટે આલોચના નો સામનો કરવો પડી શકે છે.

શુક્ર અને સુર્ય દુશમન છે અને એવા માં સંભવ છે કે સુર્ય વૃષભ રાશિમાં ગોચર સારું પ્રદશન નહિ કરે.

ભારત ની કુંડળી વર્ષભ લગ્ન ની છે અને સુર્ય નું પેહલા ભાવમાં હોવું આ સંકેત છે કે સરકાર ક્યારેક-ક્યારેક ગુસા અને અક્રમતા ના કારણે સાચા નિર્ણય નહિ લઇ શકે.આ સ્થિતિ અભિમાન કે જલ્દીબાજી માં લેવામાં આવેલા નિર્ણય તરફ ઇસારો કરી રહ્યું છે.

આ માનવામાં આવશે કે ભારત અને બીજા દેશો ની સરકાર દુનિયા માં પોતાની જગ્યા ને લઈને અનિશ્ચિત છે.દુનિયાભર માં ઘણી જગ્યા ઉપર રાજનીતિક ઉથલ-પુથલ જોવા મળી શકે છે.

આશંકા છે કે આ સમય મુખ્ય દેશો ની સરકાર પોતાની આંતરિક વેવસ્થાઓ ને પ્રભાવી રીતે સાંભળવા માં સફળ થશે.

ઊંચા પદ ઉપર બેઠેલા લોકો સરકાર ની અંદર કામ કરી રહેલા લોકો માટે સારી રીતે કામ કરવું મુશ્કિલ બની શકે છે.

સારવાર,કૃષિ અને અલગ

સુર્ય નો ગોચર શિક્ષકો,શોધકર્તાઓ,અધિયાત્મિક નેતાઓ,પારદર્શતા,જનસંપર્ક વેવસાયિકો,મૂર્તિકારો અને કલાકારો માટે અનુકુળ પ્રતીત થઇ રહ્યું છે.

સારી ફસલ અને ઉચ્ચ પેદાવાર કૃષિ ઉદ્યોગ માં વૃદ્ધિ ને બઢાવો આપશે.આ ગોચર થી કોઈપણ શંકા વગર ખેડુત ને લાભ થશે.

સારવાર,ઉદ્યોગ નો વિસ્તાર અને લાભ થશે.

સુર્ય નો વૃષભ રાશિ માં ગોચર : શેર માર્કેટ રિપોર્ટ

સિમેન્ટ, પાવર, ફાર્માસ્યુટિકલ્સ, પબ્લિક સેક્ટર અને કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ બધું સારું કરશે.

સૂર્ય અને શુક્ર બંને આંખોના પરિબળો હોવાથી, ઓપ્ટિકલ ફિલ્ડ નિઃશંકપણે લાભ કરશે.

ઇલેક્ટ્રિકલ, પાવર, ચા અને કોફી, સિમેન્ટ, ડાયમંડ, કેમિકલ્સ અને હેવી એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝ સારી કામગીરી બજાવશે.

આ સમયગાળા દરમિયાન, શૈક્ષણિક સંસ્થાઓ અને એડ-ટેક કંપનીઓ સારું પ્રદર્શન કરશે.

સોનાની કિંમતમાં થોડો ઘટાડો થઈ શકે છે.

સુર્ય નો વૃષભ રાશિ માં ગોચર : ફિલ્મ જગત માં કેવા પડશે પ્રભાવ

સિતારા અને ગ્રહોના ગોચર ને જોઈને અઠવાડિયા દરમિયાન જે એક ફિલ્મ સારું પ્રદશન કરી શકે છે,એ ભુલ ચૂંક માફ અને બે ફિલ્મો બોક્સ ઓફિસ ઉપર બહુ સારા પ્રદશન માં અસફળ રહી છે.

તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે તમને અમારો બ્લોગ ગમ્યો જ હશે. જો એમ હોય, તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું આવશ્યક છે. આભાર!

વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો

1. વૃષભ રાશિમાં સુર્ય કેવું પ્રદશન કરે છે?

વૃષભ રાશિમાં સુર્ય મિશ્રણ પરિણામ આપશે.

2. કઈ રાશિમાં સુર્ય ઉચ્ચ નો થઇ જાય છે?

મેષ રાશિ

3. કઈ રાશિ ઉપર સુર્ય નું શાસન છે?

સિંહ રાશિ

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Kundli
What will you get in 250+ pages Colored Brihat Kundli.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Kundli

250+ pages

Brihat Kundli

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer