સુર્ય સિંહ રાશિમાં ગોચર
સુર્ય સિંહ રાશિમાં ગોચર પુર્વ દિશા નો સ્વામી,ગ્રહોનો રાજા સુર્ય 17 ઓગષ્ટ 2025 ની બપોરે 1 વાગીને 41 મિનિટ ઉપર સિંહ રાશિ માં એટલે કે પોતાની રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે.ધ્યાન આપો કે 16 અને 17 ઓગષ્ટ ની રાતે હશે,જેને આપણે અંગ્રેજી તારીખ મુજબ 17 ઓગષ્ટ જ કહીશું.એટલે કે 17 ઓગષ્ટ 2025 ની સવારે 1 વાગીને 41 મિનિટ ઉપર સુર્ય પોતાની રાશિ સિંહ માં પ્રવેશ કરશે.સુર્ય 17 સપ્ટેમ્બર 2025 સુધી અહીંયા બીજા શબ્દ માં સિંહ રાશિમાં બની રહેશે.સામાન્ય રીતે આ સુર્ય ને મજબુત કરવાવાળી સ્થિતિ માનવામાં આવે છે.કારણકે સુર્ય ને માન-સમ્માન,નેતૃત્વ આવડત,ઉચ્ચ પદ નો કારક ગ્રહ માનવામાં આવે છે.આ પિતા અને શાસન પ્રશાસન સાથે જોડાયેલા મામલો માં ગહેરો પ્રભાવ નાખે છે.આ કારણે આ બધાજ મામલો માં સુર્ય ની મજબુતી નો સકારાત્મક પ્રભાવ જોવા મળી શકે છે.સુર્ય સિંહ રાશિમાં ગોચર નો તમારી લગ્ન કે તમારી રાશિ મુજબ કેવો પ્રભાવ રહેવાનો છે એ જણાવતાં પેહલા આપણે જાણી લઈએ કે સુર્ય નો આ ગોચર પરિવર્તન નો ભારતવર્ષ ઉપર કેવો પ્રભાવ પડવાનો છે?
નિષ્ણાત જ્યોતિષીઓ સાથે ફોન ઉપર વાત કરો અને જાણો સુર્ય નો સિંહ રાશિ માં ગોચર નો પોતાના જીવન ઉપર પ્રભાવ
સુર્ય નો સિંહ રાશિ માં ગોચર નો ભારતવર્ષ ઉપર પ્રભાવ :
એમ તો સામાન્ય રીતે સુર્ય સિંહ રાશિમાં ગોચર ચોથા ભાવમાં સારો નથી માનવામાં આવતો પરંતુ ભારતવર્ષ ની કુંડળી માં સુર્ય ચોથા ભાવનો સ્વામી હોય છે અને આ પોતાના જ ભાવ,પોતાની જ રાશિમાં જઈ રહ્યો છે.આ કોઈ મોટી નકારાત્મકતા નહિ આપે પરંતુ નકારાત્મકતા ને આવવાથી રોકશે પણ પરંતુ સુર્ય કેતુ ની યુતિ અને સુર્ય ઉપર રાહુ નો પ્રભાવ રહેશે.ભારત માં ઘણી હદ સુધી આંતરિક સંતુલન જોવા મળી શકે છે.નેતાઓ અને જિમ્મેદાર વ્યક્તિઓ ઉપર લાંછન કે આરોપ લાગી શકે છે.શાસન પ્રશાસન સાથે જડાયેલા કોઈ ભ્રસ્ટાચાર પણ સામે આવી શકે છે.જનતા માં એક વિચિત્ર આક્રોશ જોવા મળી શકે છે.પરંતુ પોતાની રાશિમાં હોવાના કારણે સુર્ય સ્થિતિઓ ઉપર જલ્દી નિયંત્રણ મેળવામાં મદદગાર બની શકે છે પરંતુ આ મામલો માં પરેશાનીઓ કે અસંતુલન જોવા મળી શકે છે.
To Read in English Click Here: Sun Transit in Leo
આ રાશિફળ તમારી ચંદ્ર રાશિ ઉપર આધારિત છે.પોતાની વ્યક્તિગત ચંદ્ર રાશિ હમણાં જાણવા માટે ચંદ્ર રાશિ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરો
સુર્ય નો સિંહ રાશિ માં ગોચર : રાશિ મુજબ પ્રભાવ અને ઉપાય
મેષ રાશિ
સુર્ય તમારી કુંડળી માં પાંચમા ભાવ નો સ્વામી હોય છે અને સુર્ય સિંહ રાશિમાં ગોચર તમારા પાંચમા ભાવમાં થવા જઈ રહ્યો છે.એમતો સામાન્ય રીતે સુર્ય ના ગોચર ને સારા પરિણામ દેવાવાળો નથી માનવામાં આવતો.આવા ગોચર વિશે કહેવામાં આવ્યું છે કે પાંચમા ભાવમાં સુર્ય ના ગોચર નું મન ભ્રમિત કરે છે,બની શકે છે કે તમને પણ ક્યારેક-ક્યારેક એવું મહેસુસ પણ થશે પરંતુ પોતાની રાશિમાં હોવાના કારણે થોડું વધારે ગહેરાઈ થી ચિંતન ને મંથન કરવાની સ્થિતિ માં તમને નકારાત્મકતા નહિ મળે.તો પણ રાહુ કેતુ નો પ્રભાવ ને જોઈને એક્સપર્ટ સલાહ લેવી સમજદારી નું કામ હશે.બાળક ની સાથે તાલમેલ સારો બનાવા માટે થોડી વધારે મેહનત કરવી પડી શકે છે.વિદ્યાર્થીઓ ને પણ મેહનત કરવાની સ્થિતિ માં સારા પરિણામ મળી શકે છે.
ઉપાય : નિયમિત રૂપથી સરસો નું તેલ ની આઠ કાચી બનેલી માટી માં નાખવું શુભ રહેશે.
हिंदी में पढ़े : राशिफल २०२५
વૃષભ રાશિ
સુર્ય તમારી કુંડળી માં ચોથા ભાવ નો સ્વામી હોય છે છતાં સુર્ય સિંહ રાશિમાં ગોચર તમારા ચોથા ભાવમાં થવા જઈ રહ્યો છે.ચોથા ભાવમાં પણ સુર્ય ના ગોચર ને સામાન્ય રીતે અનુકુળ પરિણામ દેવાવાળો નથી માનવામાં આવતો પરંતુ આને માનસિક વ્યથા અને માતા સાથે પરેશાનીઓ દેવાવાળો કહેવામાં આવ્યો છે પરંતુ પોતાની રાશિમાં હોવાના કારણે માનસિક વ્યથા તો નહિ રહે પરંતુ કોઈ વાત ને લઈને થોડો તણાવ રહી શકે છે.માતા ના આરોગ્ય માં કોઈ મોટી પ્રતિકૂળતા જોવા નહિ મળી શકે પરંતુ એકબીજા ને સમજવામાં થોડી દિક્કત આવી શકે છે.સારું રહેશે કે એકબીજા નું સમ્માન બની રહે એવી કોશિશ કરો.ઘરેલુ વિવાદ ટાળવા નો કોશિશ સફળ રહે.જમીન મિલકત સાથે સબંધિત મામલો માં પ્રયત્ન કરવા ઉપર સાચી દિશા માં જઈ શકશો.જો તમને છાતી ને લગતી કોઈ સમસ્યા પેહલાથી જ છે તો આ ગોચર ના સમયગાળા માં સાવધાનીપુર્વક નિર્વાહ કરવાની જરૂરત રહેશે.
ઉપાય : પોતાની શક્તિ મુજબ ગરીબો અને જરૂરતમંદ ને ભોજન કરાવું શુભ રહેશે.
કારકિર્દી ની થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
મિથુન રાશિ
સુર્ય પોતાની કુંડળી માં ત્રીજા ભાવ નો સ્વામી હોય છે છતાં આ ગોચારવશ તમારા ત્રીજા ભાવમાં જઈ રહ્યો છે.ત્રીજા ભાવમાં સુર્ય ના ગોચર ને બહુ સારા પરિણામ દેવાવાળો માનવામાં આવે છે.એવા માં જયારે સુર્ય પોતાની રાશિ માં હશે તો પરિણામ વધારે સારા રહી શકે છે.પરંતુ રાહુ કેતુ નો પ્રભાવ થોડો તો રહેશે પરંતુ ઓવરઓલ તમે ઘણા સારા પરિણામ મેળવી શકશો.જો તમે કોઈ યાત્રા ઉપર જવાનો પ્લાન કરી રહ્યા છો તો સાવધાનીપુર્વક યાત્રા કરીને તમે એ યાત્રા થી નફો કરી શકશો.સ્થાન પરિવર્તન ની કોશિશ કરી રહેલા લોકો પણ સફળતા મેળવી શકે છે.આરોગ્ય સામાન્ય રીતે સારું રહેશે.શાસન પ્રશાસન સાથે જોડાયેલા મામલો માં અનુકુળતા જોવા મળી શકે છે.તમારો કોન્ફિડેન્સ બૌ સારો રહેશે.
ઉપાય : પિતા ની સેવા કરો અને પિતા તુલ્ય વ્યક્તિઓ ને દુધ અને ભાત ખવડાવીને એના આર્શિવાદ લો,આ તમારા માટે ઉપાય ની જેમ કામ કરશે.
Read in English : Horoscope 2025
કર્ક રાશિ
સુર્ય તમારી કુંડળી માં પૈસા નો ભાવ બીજા શબ્દ માં બીજા નો સ્વામી થઈને તમારા બીજા ભાવ માં જ ગોચર કરવાનો છે.એમતો સુર્ય સિંહ રાશિમાં ગોચર બીજા ભાવમાં સારા પરિણામ દેવાવાળો માનવામાં આવે છે,આવા ગોચર ને લઈને કહેવામાં આવ્યું છે કે સુર્ય મુખ કે આંખ સાથે સબંધિત થોડી પરેશાનીઓ આપી શકે છે.એની સાથે સાથે સુર્ય નો બીજા ભાવમાં ગોચર પારિવારિક મનમુટાવ પણ આપે છે.પરંતુ તમારા મામલો માં શાયદ પરિણામ એટલા નકારાત્મક નહિ રહે.જો આંખ બળે છે પરંતુ પોતાની રાશિમાં હોવાના કારણે સુર્ય આંખ ને કોઈ નુકશાન પોંહચવા દેશે.આ રીતે થોડા પરિજન અંદર અંદર ઈગો માં ચાલશે કે થોડો મનમુટાવ રાખી શકે અને કોઈ વિવાદ નહિ થાય.પરંતુ તો પણ કોશિશ કરીને તમે પોતે અભિમાન થી દુર રેહવાની કોશિશ કરો.જો આવો કો વ્યક્તિ અભિમાન પુર્ણ વેવહાર કરે છે જેની ઉપર તમારી સમજણ ની અસર પડી શકે છે તો તમે એને સમજાવીને પણ પારિવારિક મામલો સારી દિશા આપી શકો છો.
ઉપાય : કોઈપણ મંદિર માં નારિયેળ છતાં બદામ ચડાવી શુભ રહેશે.
સિંહ રાશિ
સુર્ય તમારા લગ્ન કે રાશિ નો સ્વામી હોય છે છતાં વર્તમાન માં સુર્ય સિંહ રાશિમાં ગોચર તમારા પેહલા ભાવમાં થઇ રહ્યો છે.એમતો પેહલા ભાવમાં સુર્ય નો ગોચર ને સારો પરિણામ દેવાવાળો માનવામાં આવે છે.ઉપર થી રાહુ કેતુ નો પ્રભાવ પણ પેહલા ભાવ ઉપર બનેલો છે એટલે આરોગ્ય સાથે સબંધિત મામલો માં જે નકારાત્મક પરિણામો ની વાત ગોચર શાસ્ત્ર કરે છે શાયદ એવા નકારાત્મક પરિણામ તમને નહિ મળે.તો પણ સુર્ય ને પિત્ત પ્રકૃતિ નો ગ્રહ માનવામાં આવે છે.આવી સ્થિતિ માં પેહલા ભાવમાં ગોચર પિત્ત સાથે સબંધિત થોડી પરેશાનીઓ આપી શકે છે.
જો તમને એસીડીટી વગેરે ની શિકાયત રહે છે,ખાસ કરીને હાયપર એસીડીટી ની શિકાયત ની કમી રહી હોય તો આ સમય માં ઉચિત ખાવાપીવા જરૂરી રહેશે.ખાવા નો સમય નું ધ્યાન આપવું બહુ જરૂરી રહેશે.એનાથી તમે પેટ સાથે સબંધિત સમસ્યાઓ થી બચી શકો છો.સુર્ય નો પેહલા ભાવમાં ગોચર ને કામોમાં બાધા દેવાવાળો માનવામાં આવે છે પરંતુ સમયસર થઈને કામ કરવાની સ્થિતિ માં કામ બનશે અને બાધાઓ દુર થશે.ત્યાં પોતાને શાંત અને અભિમાન મુક્ત રાખવાની સ્થિતિ માં સબન્ધીઓ ની સાથે સબંધ પણ ખરાબ થવાથી બચી શકાય.
ઉપાય : આ મહિને ગોળ નહિ ખાવ,આ તમારા માટે ઉપાય ની જેમ કામ કરશે.
કન્યા રાશિ
સુર્ય તમારી કુંડળી માં દ્રાદશ ભાવ નો સ્વામી હોય છે અને દ્રાદશ ભાવ નો સ્વામી થઈને આ તમારા દ્રાદશ ભાવમાં જ ગોચર કરવાનો છે.દ્રાદશ ભાવમાં સુર્ય નો ગોચર સામાન્ય રીતે સારા પરિણામ દેવાવાળો નથી માનવામા આવતો.સુર્ય ના આ ગોચર ના સમય ને સાવધાનીપુર્વક નિર્વાહ જરૂરી છે.સુર્ય નો આ ગોચર નકામી યાત્રાઓ કરવાની સ્થિતિ માં પરિણામ સકારાત્મક પણ રહી શકે છે.વિદેશ વગેરે સાથે સબંધિત મામલો માં સકારાત્મક પરિણામ મળી શકે છે.
જેને રોકવાની જરૂરત રહેશે.શાસન પ્રશાસન સાથે જોડાયેલી વ્યક્તિઓ થી કોઈપણ પ્રકારનો વિવાદ કરવો ઉચિત નહિ રહે પરંતુ સરકારી કામો માં ઈમાનદારી ની સાથે સહયોગ કરવો જરૂરી રહેશે.એની સાથે સાથે શાસન પ્રશાસન સાથે જોડાયેલા મામલો માં પોતાની ઈમાનદારી નું પ્રમાણ રાખવું પણ સમજદારી નું કામ રહેશે.આંખ અને પગ સાથે સબંધિત કોઈ પીડા પણ આ સમયે જોવા મળી શકે છે.આ વાત ને લઈને જાગરૂક રેહવું પણ સમજદારી નું કામ હશે.
ઉપાય : નિયમિત રૂપથી મંદિર જાવ અને પોતાના આરાધ્ય ને દંડવત પ્રણામ કરો,આ તમારા માટે ઉપાય ની જેમ કામ કરશે.
કુંડળી માં હજાર રાજ યોગ ની બધીજ જાણકારી મેળવો
તુલા રાશિ
સુર્ય તમારો લાભેશ થઈને લાભ ભાવમાં જ ગોચર કરવાનો છે.લાભ ભાવ માં સુર્ય સિંહ રાશિમાં ગોચર બહુ સારા પરિણામ દેવાવાળો માનવામાં આવે છે.આવી સ્થિતિ માં જયારે સુર્ય લાભ ભાવ માં પોતાની જ રાશિમાં રહેશે.સુર્ય પોતાના સ્તર ઉપર બહુ સારો લાભ પોહચાડી શકે છે.આર્થિક મામલો માં આ ગોચર ને સાર પરિણામ દેવાવાળો માનવામાં આવે છે.
પદ પ્રતિસ્થા ને વધારવા માં આ ગોચર મહત્વપુર્ણ ભુમિકા નિભાવી શકે છે.એવા માં તમારી કંપની ની પોલિસી મુજબ તમને પ્રમોશન વગેરે પણ મળી શકે છે.પિતા ના માધ્યમ થી સારો એવો લાભ મળી શકે છે અથવા પિતા તુલ્ય વ્યક્તિઓ ની મદદ તમારા માટે ફાયદામંદ રહી શકે છે.આરોગ્ય સામાન્ય રીતે સારું રહેશે.એના કારણે તમે અલગ અલગ પ્રકારના સારા પરિણામ મેળવી શકશો.
ઉપાય : માંસ,દારૂ અને ઈંડા જેવી વસ્તુઓ થી દૂરી બનાવી રાખવા બીજા શબ્દ માં પોતાને શુદ્ધ અને સાત્વિક બનાવી રાખવા ઉપાય ની જેમ કામ કરશે.
વૃશ્ચિક રાશિ
દસમા ભાવ નો સ્વામી થઈને સુર્ય તમારા દસમા ભાવમાં ગોચર કરી રહ્યો છે.સુર્ય ના આ ગોચર ને બહુ સારા પરિણામ દેવાવાળો માનવામાં આવે છે.ઉપર થી સુર્ય પોતાની રાશિમાં રહેશે જે તમને શાસન પ્રશાસન સાથે જોડાયેલા મામલો માં બહુ સારા પરિણામ દેવડાવી શકે છે.પદ પ્રતિસ્થા ની પ્રાપ્તિ માં આ ગોચર બહુ સકારાત્મક પરિણામ આપી શકે છે.વધારે પડતા મામલો માં સફળતા અને સમ્માન મળવાની સંભાવનાઓ બની રહી છે.પરંતુ રાહુ કેતુ નો પ્રભાવ જોઈને પોતાના સમ્માન ને લઈને કોઈપણ પ્રકારનું રિસ્ક નથી લેવાનું.
ઉપાય : કોઈ ગરીબ ને શનિવાર ના દિવસે કાળા કપડાં નું દાન કરો.
આવતા સપ્તાહ નું વૃશ્ચિક રાશિફળ
બૃહત કુંડળી : જાણો ગ્રહોનો તમારા જીવન ઉપર પ્રભાવ અને ઉપાય
ધનુ રાશિ
ભાગ્ય ભાવ નો સ્વામી થઈને સુર્ય તમારા ભાગ્ય ભાવ માં જ ગોચર કરવાનો છે.એમ તો ભાગ્ય ભાવ માં સુર્ય સિંહ રાશિમાં ગોચર સામાન્ય રીતે સારા પરિણામ દેવાવાળો નથી માનવામાં આવતો.ગોચર શાસ્ત્ર મુજબ નવમા ભાવમાં સુર્ય નો ગોચર ભાગ્ય નુકશાન કરે છે પરંતુ ભાગ્ય ભાવ નો સ્વામી હોવાના કારણે આ તમારી ભાગ્ય ભાવમાં આ તમારી ભાગ્ય નુકશાન નહિ કરે પરંતુ પોતાના લેવલ ઉપર ભાગ્ય ને સપોર્ટ કરશે.તો પણ કર્મ નો ગ્રાફ વધી જશે તો પરિણામ વધારે સારા રહેશે.જો કામોમાં કંઈક બાધાઓ રહી શકે છે પરંતુ કઠિનાઈઓ પછી જ કામો માં સફળતા મળવાની ઉમ્મીદ છે.કારણકે રાહુ કેતુ નો પ્રભાવ ને અમે અનજરાંદાજ નહિ કરી શકીએ,એવા માં ભાઈ-બંધુઓ અને પડોસીઓ ની સાથે સબંધો ને મેન્ટન કરવાની કોશિશ જરૂરી રહેશે.
ઉપાય : આ ગોચર ના સમયગાળા માં મીઠું ખાવ,ખાસ કરીને રવિવાર ના દિવસે મીઠું બિલકુલ નહિ ખાવ.
આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025
મકર રાશિ
સુર્ય તમારો અષ્ટમેશ હોય છે અને વર્તમાન માં આ તમારા અષ્ટમ ભાવ માં જ ગોચર કરી રહ્યો છે.અષ્ટમ ભાવમાં સુર્ય ના ગોચર ને સારો નથી માનવામાં આવતો.ઉપર થી અષ્ટમેશ નો અષ્ટમ ભાવમાં જવું વધારે કમજોર બિંદુ માનવામાં આવે છે.એવા માં,આ ગોચર માં આરોગ્ય નું પુરુ ધ્યાન રાખવું જરૂરી રહેશે.ખાસ કરીને આંખ કે મોઢા સાથે સબંધિત કોઈ તકલીફ વગેરે પેહલાથી ચાલી રહી છે તો એ મામલો માં હવે ખાસ જાગૃકતા જરૂરી છે.એની સાથે,ઉચિત સારવાર અને દવાઓ નું સેવન પણ જરૂરી રહેશે.શાસન પ્રશાસન સાથે જોડાયેલા મામલો માં લોકોનું પુરુ સમ્માન કરવાનું છે.ભલે તમે એમાં લોકોની સાથે તમારો મિત્રવત સબંધ રાખો પરંતુ આ ગોચર ના સમય માં આને પણ પુરુ સમ્માન દેતા રહેવાનું છે.
ઉપાય : પોતાને ગુસ્સા વાળો બનવાથી બચો અને કોઈપણ રીતે વિવાદ નહિ કરો,આ પ્રયાસ ઉપાય ની જેમ કામ કરશે.
કુંભ રાશિ
સપ્તમેશ સુર્ય તમારા સાતમા ભાવમાંજ ગોચર કરવાનો છે.સાતમા ભાવમાં સુર્ય નો ગોચર ને સામાન્ય રીતે સારા પરિણામ દેવાવાળો નથી માનવામાં આવતો.આવા ગોચર વિશે શાસ્ત્ર કહે છે કે સુર્ય ને સાતમા ભાવમાં ગોચર પતિ-પત્ની ની વચ્ચે કલેસ કરાવે છે.તો આવામાં જો તમે વિવાહિત વ્યક્તિ છો તો તમારે તમારા દામ્પત્ય જીવન નું પુરુ ધ્યાન રાખવું પડશે.જે મોટા વિવાદો ને પુરા કરવાની કોશિશ કરશે પરંતુ રાહુ કેતુ નો પ્રભાવ વચ્ચે વચ્ચે ગલતફેમીઓ ઉભી કરવાનું કામ કરે છે.આ ગોચર ના સમયગાળા માં તમે દામ્પત્ય જીવન ને હલકા માં બિલકુલ નહિ લો પરંતુ હંમેશા શાંતિ ની સાથે સારા પ્રયન્ત કરતા રહો.જો સંભવ હોય તો ટાળવું પણ સમજદારી નું કામ હશે.વેપાર વેવસાય ને લઈને કોઈપણ પ્રકારના રિસ્ક નથી લેવાનું.કોઈની સાથે પણ અભિમાન પુર્ણ ભાષા માં વાત નહિ કરો.
ઉપાય : રવિવાર ના દિવસે મીઠું નહિ ખાવ,આવું કરવું તમારા માટે લાભકારી સિદ્ધ થશે.
મીન રાશિ
સુર્ય તમારા છથા ભાવ નો સ્વામી છે અને સુર્ય સિંહ રાશિમાં ગોચર તમારા છથા ભાવમાં થશે.છથા ભાવમાં સુર્ય ના ગોચર ને સામાન્ય રીતે અનુકુળ પરિણામ દેવાવાળો માનવામાં આવે છે.આવી સ્થિતિ માં જયારે સુર્ય પોતાની રાશિમાં હશે તો છથા ભાવ થી મળવાવાળા પરિણામ વધારે મજબુત હોય શકે છે અને સકારાત્મક પણ હોય શકે છે.સુર્ય ના આ ગોચર રોગો નો નાશ કરવાવાળો માનવામાં આવે છે.આરોગ્ય સામાન્ય રીતે સારું રહેશે પરંતુ રાહુ કેતુ નો પ્રભાવ જોઈને આરોગ્ય નું ધ્યાન રાખવું બહુ જરૂરી રહેશે.
પ્રતિસ્પર્ધા થી આગળ લઇ જવામાં સુર્ય નો આ ગોચર બહુ મદદગાર સાબિત થઇ શકે છે.તમે તમારા દુશમનો કે વિરોધીઓ થી સારા કરતા જોવા મળશો.કામોમાં વધારે સફળતા મળવાની ઉમ્મીદ મજબુત થશે.શાસન પ્રશાસન નો સારો સહયોગ પણ મળશે.બીજા શબ્દ માં સામાન્ય રીતે આ ગોચર થી સારી અનુકુળતા મળવાની ઉમ્મીદ છે પરંતુ તો પણ રાહુ કેતુ,શનિ,મંગળ,જેવા ગ્રહો નો ગોચર નો દુષ્પ્રભાવ ના કારણે સુર્ય નો આ ગોચર ક્યારેક-ક્યારેક પુરી રીતે સકારાત્મકતા દેવામાં પાછળ રહી શકે છે.
ઉપાય : વાંદરાઓ ને ગોળ અને ઘઉં ખવડાવા શુભ રહેશે.
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. એસ્ટ્રોસેજ સાથે જોડાયેલા રહેવા બદલ ખૂબ ખૂબ આભાર!
વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો
1. 2025 માં સુર્ય નો સિંહ રાશિમાં ગોચર ક્યારે થશે?
સુર્ય નો સિંહ રાશિમાં ગોચર 17 ઓગષ્ટ 2025 ના દિવસે થશે.
2. સુર્ય નો ગોચર કેટલા દિવસ નો હોય છે?
જ્યોતિષ મુજબ,સુર્ય નો ગોચર કરીબ 30 દિવસો નો હોય છે,એટલે કે સુર્ય દરેક મહિને રાશિ બદલે છે.સુર્ય ને ગ્રહો નો રાજા માનવામાં આવે છે.
3.સિંહ રાશિ નો સ્વામી કોણ છે?
સિંહ રાશિ નો સ્વામી સુર્ય છે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2026
- राशिफल 2026
- Calendar 2026
- Holidays 2026
- Shubh Muhurat 2026
- Saturn Transit 2026
- Ketu Transit 2026
- Jupiter Transit In Cancer
- Education Horoscope 2026
- Rahu Transit 2026
- ராசி பலன் 2026
- राशि भविष्य 2026
- રાશિફળ 2026
- রাশিফল 2026 (Rashifol 2026)
- ರಾಶಿಭವಿಷ್ಯ 2026
- రాశిఫలాలు 2026
- രാശിഫലം 2026
- Astrology 2026






