શુક્ર સિંહ રાશિમાં ગોચર
શુક્ર સિંહ રાશિમાં ગોચર પૈસા,સુખ,આનંદ,આકર્ષણ,સૌંદર્ય,પ્રેમ,લગ્ન અને કલા નો કારક ગ્રહ શુક્ર 15 સપ્ટેમ્બરે 2025 ની મધ્યરાત્રી એ 12 વાગીને 06 મિનિટ ઉપર સિંહ રાશિમાં ગોચર કરશે.
જ્યોતિષ શાસ્ત્ર માં શુક્ર ગ્રહ ને સ્ત્રી ગ્રહ માનવામાં આવે છે અને આ ઉચ્ચ લગ્ન નો પણ ગ્રહ છે.સામાન્ય રીતે બધીજ રાશિઓ માટે શુક્ર ખુશીઓ અને સુખ લાવે છે.કુંડળી માં શુક્ર ની સ્થિતિ બહુ મહત્વપુર્ણ માનવામાં આવે છે.જો શુક્ર કુંડળી માં સારી સ્થિતિ માં હોય તો,જીવનમાં લગ્ન જેવા શુભ કામ સારી રીતે પુરા થાય છે અને વ્યક્તિ ને સૌંદર્ય,પ્રેમ અને વિલાસિતા નું સુખ મળે છે.
हिंदी में पढ़े : राशिफल २०२५
નિષ્ણાત જ્યોતિષીઓ સાથે ફોન ઉપર વાત કરો અને જાણો શુક્ર નો સિંહ રાશિ માં ગોચર નો પોતાના જીવન ઉપર પ્રભાવ
પરંતુ,જો શુક્ર કુંડળી માં કન્યા,સિંહ,ધનુ કે કર્ક રાશિ માં હોય,તો આ એટલું સારું ફળ નહિ આપે.ત્યાં,શુક્ર તુલા રાશિ માં હોય,તો બહુ શુભ અને લાભકારી ફળ આપે છે.
To Read in English Click Here: Venus Transit In Leo
આ રાશિફળ તમારી ચંદ્ર રાશિ ઉપર આધારિત છે.પોતાની વ્યક્તિગત ચંદ્ર રાશિ હમણાં જાણવા માટે ચંદ્ર રાશિ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરો
શુક્ર નો સિંહ રાશિ માં ગોચર : રાશિ મુજબ પ્રભાવ અને ઉપાય
મેષ રાશિ
મેષ રાશિ વાળા માટે શુક્ર બીજા અને સાતમા ભાવ નો સ્વામી છે અને શુક્ર સિંહ રાશિમાં ગોચર તમારા પાંચમા ભાવમાં થશે.
આ કારણે પારિવારિક જીવનમાં થોડો તણાવ થઇ શકે છે અને મનમાં અસુરક્ષા ની ભાવના બની રહી શકે છે.આર્થિક સ્થિતિ થોડી કમજોર રહી શકે છે.
કારકિર્દી માં તમારે તમારા સિનિયર્સ સાથે તાલમેલ બનાવા માં પરેશાની આવી શકે છે,જેનાથી તમને મેહનત નું પુરુ ફળ નહિ મળી શકે.
વેવસાય માં ભાગીદારી ની સાથે ગલતફેમી કે બહેસ થઇ શકે છે,જેનાથી થોડી નુકશાની ઉઠાવી પડી શકે છે.
આર્થિક રૂપથી ખર્ચ વધારે અને આવક ઓછી થઇ શકે છે જેનાથી બચત કરવી કઠિન હોય શકે છે.પરંતુ આ સમયગાળા દરમિયાન તમારી આર્થિક સ્થિતિ ઘણી હદ સુધી સીમિત હોય શકે છે.
સબંધો માં જીવનસાથી સાથે મનમુટાવ થઇ શકે છે અને આપસી સમજણ ની કમી મહેસુસ થઇ શકે છે.
આરોગ્યના લિહાજ થી આંખો સાથે જોડાયેલી સમસ્યા થઇ શકે છે અને જીવનસાથી ના આરોગ્ય ઉપર પણ પૈસા ખર્ચ કરવા પડી શકે છે.આ સમય ધીરજ અને સમજદારી થી કામ લેવા માટે તમારા માટે ફાયદામંદ રહેશે.
ઉપાય - દરરોજ 41 વાર “ઓમ ભૌમાય નમઃ” નો જાપ કરો.
Read in English : Horoscope 2025
વૃષભ રાશિ
વૃષભ રાશિ વાળા માટે શુક્ર પેહલા અને છથા ભાવ નો સ્વામી છે અને શુક્ર સિંહ રાશિમાં ગોચર તમારા ચોથા ભાવમાં થશે.
આ ગોચર ના પ્રભાવ થી તમે પરિવાર પ્રત્ય વધારે ભાવુક હોય શકો છો અને ઘરવાળા ની સારી મદદ મળશે.પોતાના લોકોની સાથે બહાર ફરવા નો મોકો મળી શકે છે.
કારકિર્દી ના મામલો માં,તમને તમારા સિનિયર્સ તરફ થી વધારે દબાવ મહેસુસ થઇ શકે છે અને એના ભરોસા જીતવો થોડો મુશ્કિલ રહેશે.
વેવસાય માં,થોડા સારા મોકા હાથ માંથી નીકળી શકે છે,જેનાથી આત્મવિશ્વાસ માં કમી આવી શકે છે અને સફળતા મેળવા ચુનૌતીપુર્ણ હોય શકે છે.
આર્થિક રૂપથી આ સમય મોટો લાભ મળવાની સંભાવના ઓછી છે કારણકે આશંકા છે કે ભાગ્ય નો સાથ તમને નહિ મળે.
વ્યક્તિગત જીવનમાં જીવનસાથી ની સાથે ગલતફેમીઓ વધી શકે છે જેનાથી માનસિક તણાવ અને ભાવનાત્મક અસહજતા હોય શકે છે.
આરોગ્યના લિહાજ થી,પેટ સાથે જોડાયેલી સમસ્યા પરેશાન કરી શકે છે એટલે ખવાપીવા ઉપર ખાસ ધ્યાન આપો.
ઉપાય - ગુરુવાર ના દિવસે ગુરુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
મિથુન રાશિ
મિથુન રાશિના લોકો માટે શુક્ર પાંચમા અને બારમા ભાવ નો સ્વામી છે.શુક્ર સિંહ રાશિમાં ગોચર તમારા ત્રીજા ભાવમાં થશે.
આ ગોચર નો પ્રભાવ તમારા જીવનમાં ખુશી અને લાભ તરીકે દેખાડી શકે છે.બાળકો પાસેથી તમને સુખ અને સહયોગ મળશે,જેનાથી મન પ્રસન્ન રહેશે.આર્થિક રૂપથી આ સમય તમારા માટે લાભકારી હોય શકે છે અને આવકમાં વધારા ના સંકેત મળે છે.
કારકિર્દી ના લિહાજ થી નવી નોકરી ની ઓફર કે અસાઈન્મેન્ટ મળી શકે છે.જો તમે નોકરીમાં છો તો ઓનસાઇટ મોકા પણ મળી શકે છે.
વેવસાય માં નિયમિત કામની તુલનામાં તમે શેર બાઝાર થી વધારે લાભ કમાય શકો છો.
આર્થિક સ્થિતિ મજબુત રહી શકે છે અને તમે સારા પૈસા કમાવા થી બચવામાં સફળ થઇ શકશો.
સબંધો ની વાત કરીએ તો જીવનસાથી ની સાથે પ્રેમ અને શાંતિ વધશે.તમારા બંને ની વચ્ચે યાદગાર સમય બની શકે છે અને સબંધો માં મધુરતા આવશે.
આરોગ્યના મામલો માં પણ આ સમય .માનસિક રૂપથી ખુશી અને અસંતોષ મહેસુસ થશે,જેનાથી તમારી શારીરિક આરોગ્ય ઉપર પણ સકારાત્મક અસર પડશે.તમારી રોગ પ્રતિરોધક આવડત પણ સારી બની રહેશે.
ઉપાય - મંગળવાર ના દિવસે કેતુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
કર્ક રાશિ
કર્ક રાશિ વાળા માટે આ સમય શુક્ર ચોથા અને અગિયારમા ભાવ નો સ્વામી છે અને આ તમારા બીજા ભાવમાં ગોચર કરશે.
આ ગોચર ની અસર તમારા પારિવારિક ને આર્થિક જીવન ઉપર થોડી ચુનોતીઓ ના રૂપમાં જોવા મળે છે.પરિવારમાં કોઈ વાતને લઈને તણાવ કે બહેસ થઇ શકે છે અને પૈસા ની કમી કે ખર્ચા માં વધારો તમને પરેશાન કરી શકે છે.
કારકિર્દી ના મામલો માં ઓફિસ માં સિનિયર્સ ની સાથે વાદ વિવાદ ની સ્થિતિ બની શકે છે,ખાસ કરીને જયારે કામનું દબાવ વધારે હોય.
વેપારમાં પ્રતિસ્પર્ધા વધી શકે છે અને પૈસા નું નુકશાન થવાની સંભાવના છે.જીવનસાથી ની સાથે કંઈપણ મનમુટાવ કે તકરાર થઇ શકે છે,જેનાથી સબંધો માં થોડી દુરી મહેસુસ થઇ શકે છે.
આર્થિક રૂપથી ખર્ચ વધારે અને આવક ઔભી હોય શકે છે,જેનાથી બજેટ બગડી શકે છે.
પારિવારિક તણાવ ના કારણે જીવનસાથી સાથે પણ બહેસ થવાની સંભાવના છે.
આરોગ્ય ની વાત કરીએ,તો આંખ માં બળવું જેવી પરેશાની થઇ શકે છે.જેની ઉપર ધ્યાન દેવું જરૂરી છે.
ઉપાય - દરરોજ 11 વાર “ઓમ ચંદ્રાય નમઃ” નો જાપ કરો.
આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025
સિંહ રાશિ
સિંહ રાશિ વાળા માટે શુક્ર ત્રીજા અને દસમા ભાવ નો સ્વામી છે અને શુક્ર સિંહ રાશિમાં ગોચર તમારા પેહલા ભાવમાં થશે.
આ ગોચર દરમિયાન તમારી કોઈ સુખ સુવિધાઓ માં વધારો મહેસુસ થઇ શકે છે.તમે મિલકત માં રોકાણ કરવાનો પ્લાન કરી શકો છો અને આવક કે ખર્ચ ની વચ્ચે સંતુલન બનાવી રાખવામાં સફળ થશો.
કારકિર્દી ની વાત કરીએ તો કામમાં દબાવ વધી શકે છે અને જીમ્મેદારીઓ વધારે હોવાના કારણે તણાવ મહેસુસ થઇ શકે છે.
વેપારમાં નફો સીમિત રહી શકે છે અને જો તમે પૈસા કમાવા માં સફળ પણ થઇ જશો તો કામને લગાતાર આગળ વધારતા રેહવું થોડું મુશ્કિલ હોય શકે છે.
આર્થિક રૂપથી આવક તો થઇ શકે છે પરંતુ ખર્ચ પણ એજ રીતે વધી શકે છે જેનાથી ચિંતા થઇ શકે છે.
વ્યક્તિગત જીવનમાં જીવનસાથી ની સાથે ગલતફેમીઓ થઇ શકે છે જેનાથી માનસિક શાંતિ માં કમી આવી શકે છે.
આરોગ્ય ના લિહાજ થી માથા નો દુખાવો કે બ્લડ પ્રેસર જેવી સમસ્યા પરેશાન કરી શકે છે એટલે આરોગ્ય નું ખાસ ધ્યાન રાખો.
ઉપાય - દરરોજ 11 વાર “ઓમ સૂર્યાય નમઃ” નો જાપ કરો.
કુંડળી માં હાજર રાજ યોગ ની બધીજ જાણકરી મેળવો
કન્યા રાશિ
કન્યા રાશિ વાળા માટે શુક્ર ગ્રહ બીજા અને નવમા ભાવ નો સ્વામી છે.શુક્ર સિંહ રાશિમાં ગોચર તમારા બારમા ભાવમાં થશે.
આ ગોચર દરમિયાન તમારી અંદર સંસ્કાર અને નૈતિકતા ની ભાવના વધી શકે છે.ધાર્મિક સ્થાનો ની યાત્રા કે કોઈ નવી જગ્યા ઉપર સ્થાનાંતર ની સંભાવના પણ બની શકે છે.
કારકિર્દી ની વાત કરીએ,તો આશંકા છે કે આ સમય કાર્યક્ષેત્ર માં ખાસ તરક્કી કે સફળતા નહિ મળે.જેના કારણે તમે નવી નોકરી ની શોધ કરવાની વિચાર કરી રહ્યા છો.
આર્થિક રૂપથી આ સમય થોડો કઠિન હોય શકે છે કારણકે અચાનક ખર્ચ વધી શકે છે અને નુકશાન ની સંભાવના પણ છે.
વેપાર કરવાવાળા ને આ સમયે નફો ઓછો થઇ શકે છે અને કડી પ્રતિસ્પર્ધા ના કારણે ઉમ્મીદો ને પુરી કરવી મુશ્કિલ હોય શકે છે.
વ્યક્તિગત જીવનમાં જીવનસાથી ની સાથે આપસી સમજણ ની કમી હોય શકે છે જેનાથી સબંધ માં તણાવ હોય શકે છે.
આરોગ્યના મામલો માં આંખો ની પરેશાની,દાંત નો દુખાવો કે એલર્જી જેવી સમસ્યા પરેશાન કરી શકે છે એટલે સાવધાની રાખવી જરૂરી છે.
ઉપાય - દરરોજ 11 વાર “ઓમ બુધાય નમઃ” નો જાપ કરો.
તુલા રાશિ
તુલા રાશિ વાળા માટે શુક્ર પેહલા અને આઠમા ભાવ નો સ્વામી છે.શુક્ર સિંહ રાશિ માં ગોચર તમારા અગિયારમા ભાવમાં થશે.
આ ગોચર નો પ્રભાવ તમારા જીવનમાં લાભ,સંતોષ અને ખુશી ના રૂપમાં જોવા મળે છે.તમારે આ અન્યત્ર દરમિયાન ઘણા મોકા મળી શકે છે.જેનાથી મન પ્રસન્ન થાય છે.
કારકિર્દી ના મામલો માં ઘણી નવી નોકરી કે મોકા મળી શકે છે.જે તમને ખુશી આપશે અને આવનારા સમય માં એનાથી સારા વિકલ્પ સામે આવી શકે છે.
વેપારમાં તમે પોતાના પ્રતિસ્પર્ધા થી આગળ નીકળવા માં સફળ થશો અને પોતાનો પ્રભાવ બનાવી શકો છો.
આર્થિક રૂપથી આ સમય લાભકારી રહેશે,ખાસ કરીને કોઈપણ રીતની પિતૃ સંપત્તિ કે વિરાસત થી અચાનક પૈસા નો લાભ થવાની સંભાવના છે.
વ્યક્તિગત જીવનમાં તમે તમારા જીવનસાથી ને સારી રીતે સમજી શકશો જેનાથી સબંધ માં પ્રેમ અને શાંતિ વધશે.
આરોગ્ય ની દ્રષ્ટિ થી આ સમય સારો રહેશે અને કોઈ મોટી બીમારી ની ચિંતા નહિ રહે.
ઉપાય - દરરોજ 11 વાર “ઓમ નમો નારાયણ” નો જાપ કરો.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિ વાળા માટે આ સમય શુક્ર સાતમા અને બારમા ભાવ નો સ્વામી છે.શુક્ર સિંહ રાશિમાં ગોચર તમારા દસમા ભાવમાં થશે.
આ ગોચર ની અસર તમારા કામકાજ અને નિજી જીવન ઉપર કંઈક નકારાત્મક રૂપથી પડી શકે છે.આ સમય તમારા હાથ માંથી થોડા મોકા નીકળી શકે છે.જલ્દીબાજી માં કરવામાં આવેલા નિર્ણય થી તમારી છબી ને નુકશાન થઇ શકે છે.
કારકિર્દી ની વાત કરીએ,તો ચાલુ નોકરી થી અસંતોષ મહેસુસ થઇ શકે છે જેનાથી તમે નવી નોકરી ની શોધ કરી શકો છો.
જો તમે વેપાર કરો છો તો જૂની રીતે ભરોસો કરવો નુકશાનદાયક હોય શકે છે કારણકે તમારા પ્રતિયોગી નવી તકનીક અને રીતે આગળ વધી શકે છે.
આર્થિક રૂપથી આ સમય થોડો ચૂનૌતીપુર્ણ રહેશે અને ખર્ચા ઉપર નિયંત્રણ રાખવું મુશ્કિલ હોય શકે છે.આ સમય કોઈપણ મોટા રોકાણ થી બચવું સારું રહેશે.
વ્યક્તિગત જીવનમાં અભિમાન ના ટકરાવ જીવનસાથી ની સાથે તમારા સબંધો ને બગાડી શકે છે અને માનસિક શાંતિ માં કમી આવી શકે છે.
આરોગ્યના મામલો માં ગરમી સાથે જોડાયેલી સમસ્યા કે કમજોર ઇમ્યુનીટી સિસ્ટમ ના કારણે શરીર માં થકાવટ કે બીમારી હોય શકે છે એટલે સાવધાની રાખો.
ઉપાય - દરરોજ 11 વાર “ઓમ શુક્રાય નમઃ” નો જાપ કરો.
બૃહત કુંડળી : જાણો ગ્રહોનો તમારા જીવન ઉપર પ્રભાવ અને ઉપાય
ધનુ રાશિ
ધનુ રાશિ વાળા માટે શુક્ર છથા અને અગિયારમા ભાવ નો સ્વામી છે અને શુક્ર સિંહ રાશિમાં ગોચર તમારા નવમા ભાવમાં થશે.
આ ગોચર ના પ્રભાવ થી તમારી કિસ્મત થોડી કમજોર પડી શકે છે જેનાથી સફળતા મળવા માં રુકાવટ આવી શકે છે અને કામ કરવાની આવડત પણ ઘણી હદ સુધી પ્રભાવિત થઇ શકે છે.
કારકિર્દી માં સિનિયર્સ નું સમર્થન ઓછું થઇ શકે છે અને નોકરી બદલવાનો વિચાર મનમાં આવી શકે છે.
વેપારમાં તમે તમારા કામને આગળ વધારવા કે વિસ્તાર કરવાની યોજના બનાવી શકો છો પરંતુ એમાં સ્થિર લાભ બનાવો થોડો મુશ્કિલ હોય શકે છે.
આર્થિક રૂપથી આ સમય સારો રહી શકે છે.તમે વધારે પૈસા કમાઈ શકો છો,સંપત્તિ જોડી શકો છો અને બચત કરવાની આદત પણ મજબુત હોય શકે છે.
વ્યક્તિગત જીવનમાં જીવનસાથી સાથે અચાનક વિવાદ થઇ શકે છે,જેનાથી સબંધો માં અસંતોષ વધી શકે છે.
આરોગ્યના લિહાજ થી પિતા ના આરોગ્ય ને લઇને ચિંતા થઇ શકે છે અને એની દવાઓ કે સારવાર ઉપર પૈસા ખર્ચ વધી શકે છે,જેનાથી માનસિક તણાવ હોય શકે છે.
ઉપાય - દરરોજ 11 વાર “ઓમ શુક્રાય નમઃ” નો જાપ કરો.
મકર રાશિ
મકર રાશિ વાળા માટે શુક્ર પાંચમા અને દસમા ભાવ નો સ્વામી છે.શુક્ર સિંહ રાશિ માં ગોચર તમારા આઠમા ભાવમાં થશે.
આ ગોચર દરમિયાન તમને અચાનક પૈસા નો લાભ થઇ શકે છે,જેમકે વિરાસત કે કોઈ અપેક્ષિત સ્ત્રોત થી પૈસા મળવા.પરંતુ એની સાથે તમારી પ્રતિસ્થા ને નુકશાન પોહ્ચાડવાનો ડર બનેલો રહી શકે છે.
કારકિર્દી ના મામલો માં હાજર નોકરી થી અસંતોષ હોય શકે છે અને એના સિવાય તમે નવી નોકરી ની શોધ માં રહી શકો છો.
બિઝનેસ માં ભાગીદારી ની સાથે વિવાદ થવાની સંભાવના છે,જેનાથી લાભ માં કમી કે નુકશાન પણ થઇ શકે છે.
આર્થિક રૂપથી આ સમય તમને સતર્ક રહેવા માટે કહી રહ્યો છે કારણકે લાપરવાહી થી પૈસા નું નુકશાન થઇ શકે છે એટલે પૈસા ના મામલો માં સાવધાની જરૂરી છે.
વ્યક્તિગત જીવનમાં જીવનસાથી ની સાથે વાત કરતી વખતે ધૈર્ય રાખવું જરૂરી છે કારણકે ગલતફેમી સબંધ માં દુરી કે તણાવ ઉભો કરી શકે છે.
આરોગ્ય ની વાત કરીએ તો આંખો ની સમસ્યા કે દાંતો નો દુખાવો થઇ શકે છે એટલે પોતાના આરોગ્ય ઉપર ધ્યાન આપો.
ઉપાય - ગુરુવાર ના દિવસે ગુરુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
કુંભ રાશિ
કુંભ રાશિ વાળા માટે શુક્ર ચોથા અને નવમા ભાવ નો સ્વામી છે.શુક્ર સિંહ રાશિમાં ગોચર તમારા સાતમા ભાવમાં થશે.
આ ગોચર દરમિયાન તમારા નવા મિત્રો બની શકે છે અને નવા સંપર્ક સાથે જોડાય શકે છે પરંતુ સબંધો માં શાંતિ બનાવી રાખવા માટે થોડા ચૂનૌતીપુર્ણ હોય શકે છે.
કારકિર્દી માં નોકરી સાથે જોડાયેલા કામો માટે યાત્રા કરવી પડી શકે છે,જે તમારા માટે ફાયદામંદ સાબિત થશે અને કારકિર્દી માં સારી પ્રગતિ નો મોકો મળી શકે છે.
વેપાર કરવાવાળા માટે આ સમય લાભકારી રહેશે.તમને સારો નફો થઇ શકે છે અને નવા વેપારીક સોદા પણ હાથ લાગી શકે છે.
આર્થિક રૂપથી લાભ અને ખર્ચ બંને રહેશે,પરંતુ બની શકે છે કે તમને પૂરો લાભ નો સીધો અહેસાસ નહિ થાય.
વ્યક્તિગત જીવનમાં જીવનસાથી ની સાથે મિત્રતા અને સહયોગત્માક સબંધ બની શકે છે જેનાથી સબંધ માં મીઠાસ આવશે.
આરોગ્ય ની દ્રષ્ટિથી આ સમય સારો રહેશે.તમારી અંદર જોશ અને ઉર્જા બની રહેશે,જેનાથી તમે પોતાને તાજગી અને ઉત્સાહ થી ભરેલા મહેસુસ કરશો.
ઉપાય - દરરોજ 11 વાર “ઓમ મંડાય નમઃ” નો જાપ કરો.
મીન રાશિ
મીન રાશિ વાળા માટે શુક્ર ત્રીજા અને આઠમા ભાવ નો સ્વામી છે.શુક્ર સિંહ રાશિમાં ગોચર તમારા છથા ભાવમાં થશે.
આ ગોચર ના પ્રભાવ થી મિત્રો અને ઓળખીતા લોકો સાથે સબંધ માં થોડી ગિરાવટ આવી શકે છે અને વાતચીત માં ગલતફેમીઓ ઉભી થઇ શકે છે.
કારકિર્દી માં કામનું દબાવ વધી શકે છે,જેનાથી તમે નોકરી બદલવાનો વિચાર કરી શકો છો.
વેપારમાં પ્રતિસ્પર્ધા તેજ થઇ શકે છે અને તમારા વેવસાયિક નેટવોકિંગ માં તમારી પ્રતિસ્થા ને નુકશાન પોહચી શકે છે.
આર્થિક રૂપથી જોયું જાય તો આ સમય તમને અચાનક પૈસા નો લાભ કે સટ્ટા વગેરે થી પૈસા મળી શકે છે,જેનાથી તમારી જરૂરતો અને લક્ષ્ય પૂરો થઇ શકે છે.
વ્યક્તિગત જીવનમાં જીવનસાથી ની સાથે અવિશ્વાસ કે ગલતફેમી ના કારણે બહેસ થઇ શકે છે.
આરોગ્ય ના લિહાજ થી,પાચન તંત્ર સાથે જોડાયેલી સમસ્યા કે અચાનક પેટ ખરાબ હોવાની દિક્કત આવી શકે છે એટલે ખાવાપીવા ઉપર ધ્યાન આપો.
ઉપાય - દરરોજ 21 વારા “ઓમ બૃહ્મ બૃહસ્પતેય નમઃ” નો જાપ કરો.
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો: એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. એસ્ટ્રોસેજ સાથે જોડાયેલા રહેવા બદલ ખૂબ ખૂબ આભાર!
વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો
1. શુક્ર નો સિંહ રાશિ માં ગોચર ક્યારે થશે?
શુક્ર 15 સપ્ટેમ્બરે 2025 ની મધ્યરાત્રી 12 વાગીને 06 મિનિટ ઉપર સિંહ રાશિમાં ગોચર કરશે.
2. જ્યોતિષ માં શુક્ર કોનો કારક છે?
જ્યોતિષ શાસ્ત્ર માં શુક્ર ને પૈસા,વૈભવ,કલા,સૌંદર્ય,પ્રેમ અને વિલાસિતા નો કારક ગ્રહ માનવામાં આવે છે.
3. તુલા રાશિ નો સ્વામી કોણ છે?
જ્યોતિષ માં તુલા રાશિ નો સ્વામી શુક્ર ને માનવામાં આવે છે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2026
- राशिफल 2026
- Calendar 2026
- Holidays 2026
- Shubh Muhurat 2026
- Saturn Transit 2026
- Ketu Transit 2026
- Jupiter Transit In Cancer
- Education Horoscope 2026
- Rahu Transit 2026
- ராசி பலன் 2026
- राशि भविष्य 2026
- રાશિફળ 2026
- রাশিফল 2026 (Rashifol 2026)
- ರಾಶಿಭವಿಷ್ಯ 2026
- రాశిఫలాలు 2026
- രാശിഫലം 2026
- Astrology 2026






