શનિ મીન રાશિમાં ઉદય

શનિ મીન રાશિમાં ઉદય 31 માર્ચ 2025 ની રાતે 12 વાગીને 43 મિનિટ ઉપર થવા જઈ રહ્યો છે.જણાવી દઈએ કે શનિ દેવ 29 માર્ચ 2025 ના દિવસે મીન રાશિમાં પ્રવેશ કરી ગયો હતો જે એ સમયે પોતાની અસ્ત અવસ્થા માં હતો.સામાન્ય શબ્દો માં કહીએ તો અસ્ત અવસ્થા માં શનિ મીન રાશિમાં થયો હતો એટલે એ પુરી આવડત ની સાથે પરિણામ દેવામાં અસમર્થ છે.પરંતુ,હવે શનિ દેવા ના હોવાથી લોકોને પુરી શક્તિ ની સાથે પરિણામ આપી શકશે.

શનિ મીન રાશિમાં ઉદય

हिंदी में पढ़े : राशिफल २०२५

વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર વાત કરો અને જાણો શનિ નો મીન રાશિ માં ઉદય નો પોતાના જીવન ઉપર પ્રભાવ

શનિ ગ્રહ ને વધારે પડતો પાપી ગ્રહ માનવામાં આવે છે જે અનુશાસન,વેવહારિક્તા,સંરચના,તર્ક,કાનુન અને સામાજિક ન્યાય નું પ્રતિનિધિત્વ કરે છે.આ કડી મેહનત,ધૈર્ય,મોડું,દ્રઢતા,ડર,અને કર્મો થી મળવાવાળી સારા ખરાબ પરિણામ ને નિયંત્રણ કરે છે.પરંતુ,શનિ ગ્રહને જીવનમાં સમસ્યાઓ કે ચુનોતીઓ લઈને આવવાવાળો કહેવામાં આવે છે.આને કર્મ નો કારક પણ કહેવામાં આવે છે બીજા શબ્દ માં એ લોકોને પુરુસકૃત કરે છે જે પોતાના લક્ષ્ય ને મેળવા માટે કડી મેહનત કરે છે અને એમના પ્રતિ સમર્પિત રહે છે.

હવે શનિ દેવ નો મીન રાશિમાં ઉદય હોવાથી લોકોના વેવસાયિક જીવનમાં સુધારો જોવા મળશે.એની સાથે,તમે જીમ્મેદારીઓ પ્રત્ય સજગ રેહશો અને અનુશાસન માં ચાલવાનું પસંદ કરશો.શનિ નો મીન રાશિમાં ઉદય થવાથી રાશિ ચક્ર ની બધીજ રાશિને અલગ અલગ રીતે પ્રભાવિત કરશે.ચાલો હવે જાણીએ કે શનિ ઉદય થઈને તમારી રાશિને કેવા પરિણામ આપશે.

વૈદિક જ્યોતિષ માં શનિ ગ્રહ નું મહત્વ

વૈદિક જ્યોતિષ માં શનિ દેવ ને સૌથી શક્તિશાળી ગ્રહ માનવામાં આવે છે.પરંતુ,આ બધાજ ગ્રહો માં સૌથી ધીમે ચાલે છે.આ કર્મ,ન્યાય,ધૈર્ય અને સહન કરવાની આવડત ને દર્શાવે છે.શનિ દ્વારા પેદા કરવામાં આવતી સમસ્યાઓ અને મોડા ના કારણે લોકો આનાથી ડરે છે.પરંતુ,એવું નથી કારણકે આ એક અધ્યાપક ના રૂપમાં તમારા જીવનમાં આવનારી સમસ્યાઓ થી જ્ઞાન આપે છે.એની સાથે,શનિ મહારાજ આ વાત ને સુનિશ્ચિત કરે છે કે અમને પોતાના જીવનમાં એ બધુજ મળે જેના અમે હકદાર છીએ.

શનિ ગ્રહ ને મકર અને કુંભ રાશિ ઉપર સ્વામિત્વ મળેલું છે.એના સિવાય આ કાર્યક્ષેત્ર ના વાતાવરણ,સંરચના અને સમાજ માં ન્યાય વ્યવસ્થા ને પણ નિયંત્રિત કરે છે.શનિ દેવ કાળ (સમય) લાંબી ઉંમર,શક્તિ અને જીવનના નાના મોટા લક્ષ્ય મેળવા છતાં લાંબાગાળા ના લક્ષ્ય ને મેળવા ની પ્રેરણા આપે છે.

શનિ ગોચર ની સૌથી ખાસ ખાસિયત સાડા સાતી અને ઢૈયા હોય છે.સાડા સાતી અને ઢૈયા વર્ષ ના આ સમયગાળા ને બહુ કઠિન માનવામાં આવે છે કારણકે આ દરમિયાન શનિ દેવ તમારી પરીક્ષા લેય છે અને તમારા જીવનમાં પરિવર્તન લઈને આવે છે.આ સમયગાળા માં લોકો પોતાનામાં સુધારો કરવા માટે પ્રેરિત હોય છે.જીવનમાં આવનારી બધીજ સમસ્યાઓ નો સામનો કરવા માટે શનિ મહારાજ તમને કડી મેહનત,સચ્ચાઈ અને દ્રઢતા ના આર્શિવાદ આપે છે.

To Read in English Click Here: Saturn Rise in Pisces

આ રાશિફળ તમારી ચંદ્ર રાશિ ઉપર આધારિત છે.પોતાની વ્યક્તિગત ચંદ્ર રાશિ હમણાં જાણવા માટે ચંદ્ર રાશિ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરો

રાશિ મુજબ પ્રભાવ અને ઉપાય

મેષ રાશિ

મેષ રાશિના લોકો માટે શનિ દેવ તમારા દસમા અને અગિયારમા ભાવ નો સ્વામી છે જે હવે તમારા બારમા ભાવમાં ઉદય થવા જઈ રહ્યો છે.શનિ ગ્રહ 31 માર્ચ 2025 ના દિવસે બારમા ભાવમાં મીન રાશિમાં ઉદય થવા જઈ રહ્યો છે અને એના પરિણામસ્વરૂપ,તમે ક્યારેક-ક્યારેક પોતાને બંધાયેલા મહેસુસ કરશો.પરંતુ,આ તમને અનુશાસન માં લઈને આવવાનું કામ કરે છે.જેમકે શનિ નો મીન રાશિમાં ઉદય થઇ રહ્યો છે અને એવા માં,આ તમારા માથા ના સક્રિય બનાવશે.શનિ ગ્રહ તમારા માટે વિદેશ થી નોકરીના મોકા લઈને આવી શકે છે કે પછી તમારે કામકાજ માટે વિદેશ માં રેહવું પડી શકે છે.કારકિર્દી માં તમે વિદેશી લોકો સાથે સંપર્ક સ્થાપિત કરી શકો છો કે પછી વિદેશો માં યાત્રા ના માધ્યમ થી નવા લોકો પાસેથી વેવસાયિક સબંધ બનાવી શકો છો.

શનિ ઉદય ના સમયગાળા ને વિદેશી કંપનીઓ માં લાંબાગાળા ના રોકાણ કરવા માટે અનુકુળ કહેવામાં આવશે કારણકે શનિ દેવ મંદ ગતિ થી ચાલવાવાળો ગ્રહ છે.આ લોકોની રુચિ અધિયાત્મિક પ્રત્ય વધી શકે છે અને એવા માં,ધ્યાન કરવું અને એકલા સમય પસંદ કરી શકે છે.આ સમય તમારા માટે શુદ્ધિકરણ નો હોય શકે છે કારણકે આ દરમિયાન તમે વસ્તુઓ ને છોડી શકશો જે હવે તમારા માટે જરૂરી નથી કે પછી જે તમારા પક્ષ માં કામ નથી કરી રહી.એની સાથે,તમે એ લોકોને છોડીને આગળ વધવામાં સક્ષમ હસો જે તમારી સાથે સાચા નથી અને એવા માં,તમને નવા મિત્રો બનવાનો મોકો મળશે.

શનિ દેવ પોતાની ત્રીજી નજર થી તમારા બીજા ભાવને જોઈ રહ્યા છે.એના પરિણામસ્વરૂપ,તમારે ખાવા પીવા નું ધ્યાન રાખવું પડશે.જો તમારી વાણી કટુ છે તો તમને બહુ સોચ વિચાર કરીને બોલવાની સલાહ આપવામાં આવે છે. શનિ ગ્રહ ની સાતમી નજર તમારા છથા ભાવ ઉપર પડી રહી હશે અને એના પરિણામસ્વરૂપ,તમારા વિરોધી અને વિરોધીઓ ઉપર ભારી પડી શકે છે.એના નકારાત્મક પક્ષ ની વાત કરીએ તો આમની નજર ના પ્રભાવ થી તમારા સબંધ પોતાના મામા સાથે બગડી શકે છે.પરંતુ,આ એ વિદ્યાર્થીઓ માટે ફળદાયી સાબિત થઇ શકે છે જે પ્રતિયોગી પરીક્ષા ની તૈયારી માં લાગેલા છે.એની સાથે,શનિ મહારાજ પોતાની દસમી નજર થી તમારા નવમા ભાવને જોઈ રહ્યા હશે અને એવા માં,તમારું પોતાના પિતા ની સાથે મતભેદ કે વિવાદ થવાની આશંકા છે.બીજી બાજુ,તમારી નોકરીમાં બદલાવ જોવા મળી શકે છે. શનિ મીન રાશિમાં ઉદય થવા દરમિયાન તમારે નકામી યાત્રાઓ કરવી પડી શકે છે કે પછી તમે કોઈ ધાર્મિક સ્થળ ની યાત્રા ઉપર જઈ શકો છો.

ઉપાય : દરરોજ હનુમાન ચાલીસા નો પાઠ કરો અને મંગળવાર અને શનિવાર ના દિવસે હનુમાનજી ને બુંદી નો પ્રસાદ ચડાવો.

Read in English : Horoscope 2025

આવતા મહિના નું મેષ રાશિફળ

વૃષભ રાશિ

વૃષભ રાશિ વાળા માટે શનિ ગ્રહ તમારી કુંડળી માં નવમા ભાવ અને દસમા ભાવ નો સ્વામી છે.એવા માં,આ તમારા માટે યોગકારક ગ્રહ બની જાય છે.હવે શનિ મીન રાશિમાં ઉદય તમારા અગિયારમા ભાવમાં થઇ રહ્યો છે જે તમારા જીવનમાં મહત્વપુર્ણ બદલાવ લઈને આવી શકે છે.

શનિ ગ્રહ ને સીમાઓ અને અનુશાસન નો ગ્રહ કહેવામાં આવે છે અને અગિયારમા ભાવમાં એની હાજરી તમારી ઈચ્છાઓ ઉપર રોક લગાવાનું કામ કરે છે.આ એક એવો સમય હશે જયારે તમે વર્ષો માં અર્જિત કરેલા જ્ઞાન ને દુનિયા ની સામે રાખશો.એના સિવાય,આ સમય આર્થિક લાભ કમાવા માટે સારો રહેશે અને તમે વેવસ્થિત રીતે પૈસા કમાવા માં સક્ષમ હસો.

શનિ ના ઉદય થવાથી તમારી પોતાના મિત્રો ની સાથે મિત્રતા પરિપક્વ હશે અને એવા માં,તમારા સબંધ એક જેવી સોચ રાખવાવાળા લોકો ની સાથે મજબુત હશે,પરંતુ,એમની સંખ્યા સીમિત છે.કારકિર્દી માં તમે પ્રભાવશાળી લોકો સાથે વેવસાયિક સબંધ બનાવા માં સક્ષમ હસો જેનાથી તમારું પ્રોફેશનલ નેટવર્ક મજબુત થશે.એવા માં,તમારી આર્થિક સ્થિતિ ને સ્થિરતા નો આધાર મળશે.જયારે શનિ દેવ મીન રાશિમાં ઉદય થશે,ત્યારે તમારા સબંધ મોટા ભાઈ-બહેનો સાથે મજબુત થશે.એની સાથે,તમે સ્થિરતા ની સાથે કારકિર્દી માં વૃદ્ધિ મેળવશો.વૃષભ રાશિ વાળા ઉપર શનિ નો પ્રભાવ તમારા વિશ્વાસ ને હકીકત માં બદલશે અને આ રીતે,તમે પોતાની વાતો કે વિચારો ને આરામ થી બીજા ની સામે રાખી શકશો.

શનિ ગ્રહ તમારા અગિયારમા ભાવમાં બેસીને પોતાની ત્રીજી નજર થી તમારા પેહલા ભાવને જોશે.એવા માં,તમે સમજદાર,પરિપક્વ અને અનુશાસન માં રહેવાવાળા વ્યક્તિ બનશો.પરંતુ,જો તમે પોતાની દેખભાળ નહિ કરો અને અસંતુલિત જીવનશૈલી જીવશો તો તમારું આરોગ્ય નકારાત્મક રૂપથી પ્રભાવિત થઇ શકે છે.ત્યાં,આ લોકોની સાતમી નજર તમારા પાંચમા ભાવ ઉપર પડવાથી ગંભીરતા અને મન લગાડીને અભ્યાસ કરવાવાળા વિદ્યાર્થી ને લાભ કરાવશે.એમને પોતાની મેહનત નું ફળ મળશે.એનાથી ઉલટું,જે વિદ્યાર્થી પોતાના અભ્યાસ ને લઈને લાપરવાહ છો એમને શિક્ષણ માં સમસ્યાઓ થી બે ચાર થવું પડી શકે છે.એના સિવાય,શનિ ની દસમી નજર તમારા આઠમા ભાવ ઉપર હોવાથી જીવનમાં અનિશ્ચિતાઓ અને અચાનક થવાવાળી સમસ્યાઓ ઓછી થશે.એની સાથે,આ જીવનસાથી ની સાથે સંયુક્ત સંપત્તિ ને વધારવાનું કામ કરશે.

કુલ મળીને,શનિ નો ઉદય અવસ્થા ને એક પરિવર્તન નો સમયગાળો માનવામાં આવે છે જે આર્થિક જીવન,કારકિર્દી અને સબંધો માં સ્થિરતા લઈને આવશે.એની સાથે,તમારે ધૈર્યવાન બનાવાનું કામ કરશે.

ઉપાય : શનિવાર ના દિવસે ગરીબો ને ભોજન કરાવો.

આવતા મહિના નું વૃષભ રાશિફળ

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

મિથુન રાશિ

મિથુન રાશિના લોકો માટે શનિ મહારાજ તમારા આઠમા ભાવ અને નવમા ભાવ નો સ્વામી છે જે હવે તમારા દસમા ભાવમાં ઉદય થવા જઈ રહ્યો છે.શનિ મીન રાશિમાં ઉદય તમારા વેવસાયિક જીવનમાં થોડા બદલાવ લઈને આવી શકે છે અને એવા માં,આ તમારી કારકિર્દી માં સ્થિરતા નો પગ રાખી શકે છે.

શનિ દેવ ની દસમા ભાવમાં હાજરી તમારી કારકિર્દી માં જ્ઞાન અને અનુશાસન ને એક કરવાનું કામ કરશે.આ સમય મેન્ટર,ગુરુ,કોચ કે કન્સલ્ટન્ટ ના રૂપમાં પોતાને સ્થાપિત કરવા માટે એકદમ સારો રહેશે કારણકે આ દરમિયાન તમારું વ્યક્તિત્વ બીજા ને પ્રભાવિત અને એને માર્ગદર્શન કરવાનું કામ કરશે.એની સાથે,નવમા ભાવના સ્વામી ની દસમા ભાવમાં જવું આ વાત નો સંકેત આપે છે કે આ લોકોને ગુરુઓ,મેન્ટર કે કારકિર્દી માં અનુભવી લોકોના માર્ગદર્શન કરવાનું કામ કરશે એટલે આ સમયગાળા માં મળવાવાળી કોઈ સલાહ કે મળવાવાળી મદદ ને સ્વીકાર કરો.ત્યાં,શનિ મહારાજ ના પ્રભાવ થી તમારે પોતાના પાછળ ના પ્રયાસ ના આધારે લોકપ્રિયતા,વખાણ અને પુરસ્કાર મળશે.શનિ મીન રાશિમાં ઉદય તમને સર્વ માટે પ્રગતિ નો રસ્તો પ્રશસ્ત કરશે જેનો લાભ તમને ભવિષ્ય માં ઘણા વર્ષો સુધી મળશે.વેપાર કરવાવાળા લોકો પોતાના બિઝનેસ ને વધારવા માટે વેવસાયી વિસ્તાર માટે પોતાના પાર્ટનર ની સાથે મળીને ફેમિલી બિઝનેસ કે સંયુક્ત સંપત્તિ માં પૈસા રોકાણ કરી શકે છે.

શનિ દેવ દસમા ભાવ થી તમારા બારમા ભાવ ને જોશે અને એવા માં,તમારે વિદેશ યાત્રા ઉપર જવું કે દુર સ્થાન ઉપર જઈને કામ કરવાની સંભાવના વધારે હશે.પરંતુ,તમે આ બંને વિકલ્પ થી આગળ વધીને વર્ક ફ્રોમ હોમ ની પસંદગી કરી શકો છો.ત્યાં,જે લોકોનો ઇમ;ઓરત-એક્સપોર્ટ નો વેપાર છે એમનો બિઝનેસ શનિ ઉદય દરમિયાન તેજ ગતિ થી આગળ વધશે.તમારા ચોથા ભાવ ઉપર શનિ મહારાજ ની સાતમી નજર હોવાથી ટમવું ઘર,નવું ગાડી કે સંપત્તિ ખરીદવાનો યોગ બનશે.

પરંતુ,આ સમય તમારા પરિવારમાં થોડી સમસ્યાઓ લઈને આવી શકે છે જેના કારણે પરિવાર ની શાંતિ ભંગ થઇ શકે છે એટલે તમારે ધૈર્ય અને શાંતિ બનાવી રાખવાની સલાહ દેવામાં આવે છે.શનિ ગ્રહ પોતાની નજર થી તમારા સાતમા ભાવ ને જોઈ રહ્યા હશે જે તમારા લગ્ન માટે અનુકુળ કહેવામાં આવશે,ખાસ રૂપથી વર્ષ નો બીજો ભાગ.આ રાશિના જે લોકોના લગ્ન થઇ ગયા છે અને એ પોતાના સાથી ને મહત્વ નથી આપતા તો એને પરેશાનીઓ ઉઠાવી પડી શકે છે.એની સાથે,આ સમય કારકિર્દી માં ઉન્નતિ,આર્થિક સ્થિરતા અને પ્રગતિ માટે ઉત્તમ રહેશે.શનિ દેવના અનુશાસન અને માર્ગદર્શન ને પોતાના લાંબાગાળા ની સફળતા મળી શકે છે.

ઉપાય : શનિવાર ના દિવસે કાગડા ને ભોજન કે દાણા ખવડાવો.

આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025

આવતા મહિના નું મિથુન રાશિફળ

કર્ક રાશિ

કર્ક રાશિના લોકો માટે શનિ તમારા સાતમા અને આઠમા ઘરનો સ્વામી છે. હવે તે તમારા નવમા ઘરમાં ઉદય પામશે. શનિ મીન રાશિમાં ઉદય તમારા જ્ઞાન અને માન્યતાઓને બદલવાનું કામ કરશે. આ લોકો તેમની ધાર્મિક માન્યતાઓ પર પુનર્વિચાર કરતા જોવા મળી શકે છે, જે ગહન રહસ્યોની તમારી સમજને વધુ ઊંડી બનાવશે.જે વિદ્યાર્થીઓ પીએચડી, ઉચ્ચ શિક્ષણ અથવા વિશિષ્ટ વિજ્ઞાનનો અભ્યાસ કરવા માગે છે તેમના માટે શનિ ઉદિતનો સમયગાળો સારો કહેવાશે. તે જ સમયે, જ્યોતિષ વગેરે જેવા વિશિષ્ટ વિજ્ઞાન દ્વારા તમે સફળતા પ્રાપ્ત કરી શકો છો અને તમારું નસીબ ચમકી શકે છે. ઉપરાંત, આ સમયગાળા દરમિયાન તમારા પિતા, ગુરુ અથવા માર્ગદર્શક સાથે તમારા સંબંધો વધુ મજબૂત બનશે. આવી સ્થિતિમાં, તમે પહેલા કરતા વધુ પરિપક્વ થશો અને જીવનમાં નવા પાઠ શીખી શકશો.

તમારા નવમા ભાવમાં મીન રાશિમાં ઉગતો શનિ તમને તમારા જીવનસાથી દ્વારા સારા નસીબ લાવશે, ખાસ કરીને જો તમે તાજેતરમાં જ લગ્ન કર્યા હોય. તમારા જીવનસાથી તમારા જીવનમાં સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિ લાવશે, તેથી તમારા જીવનમાં તેમના મહત્વને સમજવું અને આદર આપવો તમારા માટે મહત્વપૂર્ણ રહેશે.આ લોકોને પૈતૃક સંપત્તિ વારસામાં મળી શકે છે અથવા તમારા જીવનસાથી સાથે તમારી સંયુક્ત મિલકતમાં વધારો થવાની સંભાવના છે. તમારા અગિયારમા ભાવ પર શનિદેવની ત્રીજી દૃષ્ટિ હોવાને કારણે તમે પૈસાના રોકાણને લઈને ગંભીર બની શકો છો, જેના કારણે લાંબા ગાળાની યોજનાઓમાં પૈસાનું રોકાણ કરવામાં અને પૈસા બચાવવામાં તમારી રુચિ વધશે.

શનિ તમારા ત્રીજા ઘરને તેના સાતમા પાસાથી જુએ છે અને પરિણામે તમારી અંદર હિંમત વધશે અને વાતચીત કૌશલ્યમાં સુધારો થશે. આવી સ્થિતિમાં પરિપક્વ બનવાની સાથે તમારી વાણી પણ અસરકારક બનશે. તે જ સમયે, તમારા છઠ્ઠા ઘર પર તેમના દસમા પાસાને કારણે, તમે તમારા પ્રતિસ્પર્ધીઓને પાછળ છોડીને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આગળ વધી શકશો. જો કે, આ સમય દરમિયાન તમારે તમારા મામા સાથે તમારા સંબંધોને લઈને સાવધ રહેવું પડશે કારણ કે તેમની સાથે તમારા સંબંધો બગડી શકે છે. હકારાત્મક બાજુ વિશે વાત કરીએ તો, કર્ક રાશિમાં ઉગતો શનિ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અનુકૂળ રહેશે.

મીન રાશિમાં ઉગતો શનિ તમારા માટે પરિવર્તનકારી સાબિત થઈ શકે છે જે તમારા જીવનમાં સંપત્તિ, સમૃદ્ધિ, નાણાકીય સ્થિરતા અને આવકમાં વૃદ્ધિની તકો લાવશે. આ લોકો ધીરજ અને અનુશાસનનું પાલન કરીને લાંબા ગાળાની સફળતા પ્રાપ્ત કરવામાં સફળ રહેશે.

ઉપાય : સોમવાર અને શનિવાર ના દિવસે ભગવાન શિવ ને કાળા તિલ ચડાવો.

આવતા મહિના નું કર્ક રાશિફળ

સિંહ રાશિ

સિંહ રાશિના લોકો માટે શનિ મહારાજ તમારી કુંડળી માં છથા ભાવ અને સાતમા ભાવ નો સ્વામી છે.હવે આ તમારા આઠમા ભાવમાં ઉદય થવા જઈ રહ્યો છે.આ તમારા માટે પરિવર્તનકારી સમય હશે જે તમારા કારકિર્દી અને નિજી જીવનમાં બદલાવ લઈને આવશે.આ સમય ખાસ રૂપથી એ લોકો માટે અનુકુળ રહેશે જેનો સબંધ રિસર્ચ,સિક્રેટ કે ગૂઢ વિજ્ઞાન વેગેરે સાથે હોય.કારણકે શનિ મહારાજ બ્રહ્માંડ ના રહસ્ય ને જાણવામાં તમારી મદદ કરશે.એવા માં,તમારી રુચિ ગૂઢ વિજ્ઞાન કે જ્યોતિષ જેવા વિષયો માં રહી શકે છે.એના પરિણામસ્વરૂપ,તમે પેહલાથી વધારે વેવસાયિક અને કામ પ્રત્ય સજગ રહી શકો છો.

પરંતુ,શનિ મીન રાશિમાં ઉદય એમના માટે ચૂનૌતીપુર્ણ રહી શકે છે જે પાર્ટનર પ્રત્ય વફાદાર નથી.આ લોકોના અફેર સામે આવી શકે છે જેની અસર તમારા માન-સમ્માન ની સાથે સાથે તમારા સબંધ ઉપર પડી શકે છે.એવા માં,તમારા માટે સાથી ની સાથે ઇમાનદારી અને વફાદારી રેહવી જરૂરી છે.કારકિર્દી માં શનિ ઉદય ના સમયગાળા માં આ સમય તમારા માટે લાંબાગાળા ની સફળતા લઈને આવશે.જો તમે ગુપ્ત સેવાઓ,રિસર્ચ કે ઇન્વેસ્ટિગેશન ના કામ સાથે જોડાયેલા છો તો આ દરમિયાન તમને સ્થિરતા મળશે.એના સિવાય,જો તમે કોઈ પિતૃ ની સંપત્તિ કે પ્રોપર્ટી સાથે જોડાયેલા કોઈ કાનુની વિવાદ માં ફસાયેલા છો તો શનિ ના પ્રભાવ થી આ મામલો માં પરિણામ તમારા પક્ષમાં આવી શકે છે.

શનિદેવ આઠમા ભાવમાં બિરાજમાન હશે અને તેમની ત્રીજી દ્રષ્ટિથી તમારા દસમા ઘરને જોશે. પરિણામે, તમે કામ પ્રત્યે સમર્પિત અને સજાગ રહેશો. આ સિવાય તમારા બીજા ઘર પર તેમનું સાતમું પાસું તમારી આર્થિક સ્થિતિ સુધારવાનું કામ કરશે અને આવી સ્થિતિમાં તમે સારી એવી રકમ બચાવી શકશો. જો કે, આ લોકો તેમના શબ્દો ખૂબ જ સમજી વિચારીને પસંદ કરશે અને વાત કરતી વખતે ખૂબ સંયમ રાખશે.

પાંચમા ભાવમાં શનિનું દશમું દશમ રાશિ આવશે જે સૂચવે છે કે આ લોકોને તેમના પ્રેમ જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. પરિણામે, આ સમય સિંહ રાશિના લોકો માટે મુશ્કેલ હોઈ શકે છે. તેનાથી વિપરિત, સિંહ રાશિના વિદ્યાર્થીઓ કે જેઓ તેમના અભ્યાસ પ્રત્યે ગંભીર અને શિસ્તબદ્ધ છે, તેમના માટે શનિનો વધતો તબક્કો ફળદાયી રહેશે કારણ કે તમારા દ્વારા કરવામાં આવેલી સખત મહેનત તમને સકારાત્મક પરિણામ આપશે. તે જ સમયે, જે વિદ્યાર્થીઓ અભ્યાસ પ્રત્યે બેદરકાર વલણ ધરાવે છે તેઓને શિક્ષણમાં નિષ્ફળતાનો સામનો કરવો પડી શકે છે.

શનિ મીન રાશિમાં ઉદય જીવનમાં મોટા પરિવર્તન કારકિર્દી માં સ્થિરતા અને આર્થિક સમૃદ્ધિ મેળવા નો સમય હશે.આ લોકો ધૈર્ય,અનુશાસન અપનાવીને અને નૈતિક મુલ્યો ઉપર ચાલીને આ સમસ્યાઓ ને પુરી કરવામાં સફળ થશે,પરંતુ,મજબુત બનીને આવશો.

ઉપાય : જરૂરત ના સમયે પોતાની નોકરીમાં મદદ કરો અને એના બોજ ને ઓછો કરવાનો પ્રયાસ કરો.

આવતા મહિના નું સિંહ રાશિફળ

કુંડળી માં હાજર રાજ યોગ ની બધીજ જાણકરી મેળવો

કન્યા રાશિ

કન્યા રાશિ વાળા ની કુંડળી માં શનિ દેવ તમારા પાંચમા ભાવ અને છથા ભાવ નો સ્વામી છે જે હવે તમારા સાતમા ભાવમાં ઉદય થવા જઈ રહ્યો છે.શનિ મીન રાશિમાં ઉદય નો સમય તમારા રિલેશનશિપ,ભાગીદારી અને વેવસાયિક જીવનમાં સ્થિરતા લઈને આવશે.તમારા સાતમા ભાવમાં શનિ ના ઉદય થી તમે પ્રેમ જીવનમાં પોતાના સબંધ ને પ્રત્ય પેહલા ની તુલનામાં વધારે પ્રતિબંધ રેહશો.ત્યાં,આ સમય થોડા લોકો પોતાના સબંધ ને લગ્ન માં બદલી શકો છો.જે લોકો શાદીશુદા છે,એ પોતાના જીવનસાથી ની સાથે કે માનવતા સાથે જોડાયેલા કામ કરતા જોવા મળશે અને જીમ્મેદારીઓ ને મળીને પોતાના સબંધ ને મજબુત કરશે.

શનિ ઉદય નો સમય કારકિર્દી કે વેપાર માં પાર્ટ્નરશિપ માટે બહુ સારી રહેશે.એવા માં,તમે આ સમયે નો ઉપયોગ કોલોબ્રેશન જેવા કામો માટે કરી શકો છો.આ દરમિયાન તમે કોઈપણ પ્રકારના વિવાદ માં પડવા કરતા વિરોધીઓ અને વિરોધીઓ સાથે ચાલી રહેલા વિવાદો ને સુલજાવાના પ્રયાસ કરશો.આના કારણે વેવસાયિક જીવનમાં તમારા માન-સમ્માન માં વધારો થશે.બીજી બાજુ,શનિ મીન રાશિમાં ઉદય થવાથી આ રાશિના વિદ્યાર્થી અભ્યાસ ને લઈને સૌથી વધારે આત્મવિશ્વાસ થી ભરેલા રહેશે અને શિક્ષણ ને લઈને તમારી નજર પણ સ્પષ્ટ હશે.એવા માં,તમારું પ્રદશન શિક્ષણ માં શાનદાર રહેશે.

સાતમા ભાવ થી શનિ મહારાજ ની ત્રીજી નજર તમારા નવમા ભાવ ઉપર પડી રહી હશે. એના પરિણામસ્વરૂપ,તમારા પિતા ની સાથે કોઈ વાત માં બહેસ થઇ શકે છે જેના કારણે તમારે નોકરી કે કંપની માં બદલાવ કરવો પડી શકે છે. એની સાથે,તમારે નકામી યાત્રાઓ કરવી પડી શકે છે,કે પછી તમે તીર્થ સ્થળ ની યાત્રા ઉપર જઈ શકો છો.બીજી બાજુ,શનિ મહારાજ ની સાતમી નજર તમારા લગ્ન ભાવ ઉપર રહેશે.એવા માં,શનિ નો પ્રભાવ લગ્ન ભાવ ઉપર હોવાથી તમને આરોગ્ય સમસ્યાઓ પરેશાન કરી શકે છે.પરંતુ આવું પણ ત્યારેજ થશે,જો તમે પોતાના આરોગ્ય નું ધ્યાન નહિ રાખો.સકારાત્મક પક્ષ ને જોઈએ તો શનિ ઉદય ના સમયગાળા માં તમારે પરિપક્વ,અનુશાસિત અને જિમ્મેદાર બનવાનું કામ કરશો.એની સાથે,તમારું વ્યક્તિત્વ પણ મજબુત બનીને આવશે.આ લોકોના ચોથા ભાવ ઉપર દસમી નજર થી આ સમય રિયલ એસ્ટેટ અને સંપત્તિ માં વધારા માટે સારો રહેશે.આ સમયગાળા માં તમે નવા ઘર બનાવી શકો છો,નવી સંપત્તિ ખરીદી શકો છો કે પછી નવા વાહન ખરીદી શકો છો.

શનિ મીન રાશિમાં ઉદય થઈને તમારા વેવસાયિક અને નિજી જીવન ને પ્રભાવિત કરશે.કન્યા રાશિના લોકો પ્રતિબદ્ધતા અને ધૈર્ય ને અપનાવીને જીવનમાં સફળતા મેળવા માં સક્ષમ હશે.આ રીતે તમે ભવિષ્ય માટે મજબુત નાવ તૈયાર કરશો.

ઉપાય : તમે જીવન થી વેવસ્થિત કરો કારણકે શનિ ગ્રહ ને વેવસ્થા પસંદ નથી આવતી.

આવતા મહિના નું કન્યા રાશિફળ

તુલા રાશિ

તુલા રાશિના લોકો માટે શનિ ગ્રહ તમારા ચોથા અને પાંચમા ભાવ નો અધિપતિ દેવ છે.આ રીતે,આ તમારા કેન્દ્ર અને ત્રિકોણ ભાવ નો સ્વામી હોવાના કારણે તમારી રાશિ માટે યોગકારક ગ્રહ બની શકે છે.શનિ મીન રાશિમાં ઉદય તમારા છથા ભાવમાં થવા જઈ રહ્યો છે અને એવા માં,આ તમારા વેવસાયિક જીવનમાં થોડા મોટા બદલાવ લઈને આવી શકે છે.આ સમય તમને નોકરી કે કારકિર્દી માં સ્થિરતા અને પ્રગતિ દેવાનું કામ કરશે.શનિ ઉદય નો સમય પ્રતિયોગી પરીક્ષા કે સરકારી નોકરી ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે બહુ સારો રહેશે કારણકે શનિ દેવ તમને દ્રઢ બનાવા ની સાથે સાથે એકાગ્રતા મજબુત કરવાનું કામ કરે છે.

જે લોકો કોઈ કાયદાકીય મામલામાં અટવાયેલા છે અથવા જીવનમાં કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, તો તેમને હવે સકારાત્મક પરિણામ મળવાનું શરૂ થશે. જો કે, પરિવારમાં મિલકતને લગતા વિવાદો ઉભા થઈ શકે છે અને તમને સલાહ આપવામાં આવે છે કે તમે તેને ખૂબ જ કાળજીપૂર્વક સંભાળો. તે જ સમયે, આ રાશિના જે લોકો લવ લાઈફમાં પોતાના સંબંધોને લઈને ગંભીર નથી અથવા તેમના જીવનસાથી પ્રત્યે વફાદાર નથી, તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં તમારો સંબંધ તૂટવાની અણી પર હોઈ શકે છે.જે લોકો કોઈ કાયદાકીય મામલામાં અટવાયેલા છે અથવા જીવનમાં કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, તો તેમને હવે સકારાત્મક પરિણામ મળવાનું શરૂ થશે. જો કે, પરિવારમાં મિલકતને લગતા વિવાદો ઉભા થઈ શકે છે અને તમને સલાહ આપવામાં આવે છે કે તમે તેને ખૂબ જ કાળજીપૂર્વક સંભાળો. તે જ સમયે, આ રાશિના જે લોકો લવ લાઈફમાં પોતાના સંબંધોને લઈને ગંભીર નથી અથવા તેમના જીવનસાથી પ્રત્યે વફાદાર નથી, તેમને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં તમારો સંબંધ તૂટવાની અણી પર હોઈ શકે છે. આ સિવાય સિંહ રાશિના માતા-પિતાને તેમના બાળકોની ખરાબ તબિયત, મતભેદ અથવા મતભેદના કારણે પણ કેટલાક ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી શકે છે. જો કે, શનિના વધતા તબક્કા દરમિયાન, તમે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપતા જોવા મળશે. આવી સ્થિતિમાં, અમે તમને નિયમિત દિનચર્યાને અનુસરવા માટે પ્રેરિત કરીશું જેથી તમારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધરી શકે.

શનિ મહારાજ ની છથા ભાવ થી ત્રીજી નજર તમારા આઠમા ભાવ ઉપર હશે.એવા માં,આ તમારા જીવન થી અનિશ્ચિતાઓ અને સમસ્યાઓ ને ધીરે ધીરે ઓછી કરશે.એની સાથે,જીવનસાથી ની સાથે સંયુક્ત સંપત્તિ ને વધારવાનું કામ કરશે.શનિ ગ્રહ ની સાતમી નજર તમારા બારમા ભાવ ઉપર પડી રહી હશે જેના કારણે તમને વિદેશ યાત્રા ઉપર જવાનો મોકો મળશે.પરંતુ,આના નકારાત્મક પક્ષ ને જોઈએ તો આરોગ્યને નજરઅંદાજ કરવાની સ્થિતિ માં તમારું હોસ્પિટલ માં ભરતી થવું કે પછી જેલ જવાની નોબત આવી શકે છે.શનિ મહારાજ પોતાની દસમી નજર થી તમારા ત્રીજા ભાવ ઉપર હોવાથી તમારા સંચાર કૌશલ સારું હશે અને તમે પરિપક્વ બનશો.એવા માં,તમે પોતાને બીજા ની સામે સાચી રીતે રાખી શકશો.એના સિવાય,આ તમને સાહસ અને દ્રઢતા ના આર્શિવાદ પણ આપશે.પરંતુ,સિંહ રાશિ વાળા ના સબંધ પોતાના નાના ભાઈ-બહેન ની સાથે બગડી શકે છે કે પછી એમના જીવનમાં સમસ્યાઓ આવી શકે છે.

ઉપાય : આંખ વગર ના લોકો ની સેવા કરો અને નેત્રહીન વિદ્યાલય ની મદદ કરો.

આવતા મહિના નું તુલા રાશિફળ

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિ વાળા માટે શનિ દેવ તમારા ત્રીજા ભાવ અને ચોથા ભાવ નો સ્વામી છે જે હવે તમારા પાંચમા ભાવમાં ઉદય થવા જઈ રહ્યો છે.એના પરિણામસ્વરૂપ,શનિ મીન રાશિમાં ઉદય તમારા આત્મવિશ્વાસ,શીખવાની આવડત,રોકાણ અને સબંધ સાથે જીવનના અલગ અલગ જગ્યામાં મહત્વપુર્ણ પરિવર્તન લઈને આવશે.

મીન રાશિમાં શનિ તમારા પાંચમા ભાવમાં ઉદય થવાથી તમારી ઇચ્છાશક્તિ ને મજબુત બનાવશે.એની સાથે,જીવનના લક્ષ્ય મેળવા માટે તમને સાહસ આપશે.આ સમયગાળા ને નવી નવી વસ્તુઓ શીખવા અને પોતાના જ્ઞાન ને વધારવા ની નજર થી શાનદાર કહેવામાં આવશે.વૃશ્ચિક રાશિના અભ્યાસ કરવાવાળા વિદ્યાર્થી ને શનિ ઉદય દરમિયાન અનુશાસન માં રહેવા ની સલાહ દેવામાં આવે છે કારણકે શિક્ષણ થી ભટકવાની અસર અભ્યાસ માં તમારા નંબર ઉપર પડી શકે છે.આ સમય એકાગ્રતા અને દ્રઢતા તમારા માટે સફળતા ની ચાવી છે.વૃશ્ચિક રાશિના જે લોકો કોઈને પ્રેમ કરે છે,એમના માટે શનિ ગ્રહ ની પાંચમાં ભાવમાં હાજરી સાથી પ્રત્ય તમારી વફાદારી ની પરીક્ષા લેય છે.

જો તમે સાથી સાથે સબંધ મજબુત બનાવા માંગો છો,તો તમારે પરિપક્વ અને અનુશાસિત થવું પડશે કારણકે લાપરવાહી રાખવાથી તમારા સબંધ માં મતભેદ જન્મ લઇ શકે છે કે પછી સબંધ બ્રેકઅપ તરફ જઈ શકે છે.ત્યાં જે લોકો શેર માર્કેટ માં રોકાણ કરે છે તો આ સમય ને તમારા માટે અનુકુળ નથી કહેવામાં આવતો.પરંતુ,તમે લાંબાગાળા ના રોકાણ કે સોચ વિચાર કરીને રોકાણ કરી શકે છે.એના સિવાય શનિ ઉદય દરમિયાન તમારે સંપત્તિ ના માધ્યમ થી લાભ મળી શકે છે.

શનિ દેવ ની પાંચમાં ભાવ થી ત્રીજી નજર તમારા સાતમા ભાવ ઉપર રહેશે અને એવા માં,વર્ષ નો બીજો ભાગ લગ્ન ના બંધન માં બંધાવા માટે સારો રહેશે.પરંતુ,આ રાશિના શાદીશુદા લોકોને પોતાના સાથી ને નજરઅંદાજ કરવા કે પછી એની સાથે સબંધ ને મહત્વ દેવાના કારણે ઘણા પ્રકારની સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.શનિ ગ્રહ ની સાતમી નજર તમારા અગિયારમા ભાવ ઉપર પડી રહી હશે જેના કારણે તમે પોતાની આર્થિક સ્થિતિ ને લઈને ગંભીર રેહશો.એની સાથે,આ તમારા નાના મોટા રોકાણ કરવા છતાં લાંબાગાળા ના રોકાણ કરવા માટે સલાહ આપે છે.

બીજી બાજુ,તમારા બીજા ભાવ ઉપર શનિ ની દસમી નજર પ્રભાવ તમારી વાણી,પૈસા સમૃદ્ધિ અને પારિવારિક મામલો ઉપર દેખાશે.એવા માં,તમે સારી રીતે પૈસા નો પ્રબંધ કરી શકશો અને શબ્દો નો ઉપયોગ પણ બહુ સોચ વિચાર કરીને કરશો.પરંતુ,તો પણ તમારી ઉપર પારિવારિક જીમ્મેદારીઓ વધી શકે છે કે પછી તમને પરિવાર ને લગતી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.

ઉપાય : શનિ દેવ ની કૃપા મેળવા માટે દરરોજ હનુમાન ની પુજા કરો.

આવતા મહિના નું વૃશ્ચિક રાશિફળ

બૃહત કુંડળી : જાણો ગ્રહો નો તમારા જીવન ઉપર પ્રભાવ અને ઉપાય

ધનુ રાશિ

ધનુ રાશિના લોકો માટે શનિ ગ્રહ તમારા બીજા અને ત્રીજા ભાવ નો સ્વામી છે.હવે આ તમારા ચોથા ભાવમાં ઉદય થવા જઈ રહ્યો છે.એવા માં,શનિ મીન રાશિમાં ઉદય તમારી વાણી,આર્થિક જીવન અને વેવસાયિક જીવન ને પ્રભાવિત કરશે.

ચોથા ભાવમાં શનિ મહારાજ ના ઉદય થવાથી તમારા સંચાર કૌશલ સ્પષ્ટ બનશે અને શબ્દો નો તમે સારી રીતે ઉપયોગ કરી શકશો જેના કારણે બીજા તમારા થી આસાનીથી પ્રભાવિત થશે.એની સાથે,તમારી આર્થિક સ્થિતિ માં સુધાર અને સ્થિરતા જોવા મળશે કારણકે શનિ દેવ તમારી આવકમાં સ્થિરતા આપશે.બીજા ભાવના સ્વામી ના રૂપમાં શનિ દેવ ના તમારા ચોથા ભાવમાં જવાથી તમે તમારી જમા રાશિ ને સંપત્તિ માં રોકાણ કરી શકો છો જેમકે નવું ઘર ખરીદવું,ઘર ને રિનોવેટ કરવું કે વાહન ખરીદવા વગેરે.શનિ ઉદય ના સમય ને રિયલ એસ્ટેટ કે પછી ફેમિલી બિઝનેસ ના માધ્યમ થી લાભ મેળવા માટે અનુકુળ કહેવામાં આવશે.પરંતુ,આ સમયગાળા માં ઘર-પરિવાર ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત થશે અને હવે પરિવાર કે સદસ્યો પ્રત્ય પેહલાની તુલનામાં વધારે જિમ્મેદાર બનશે.

જણાવી દઈએ કે ચોથા ભાવ થી શનિ ગ્રહ ની ત્રીજી નજર તમારા છથા ભાવ ઉપર પડી રહી હશે જે તમને દ્રઢ અને અનુશાસન પસંદ બનાવશે જેના કારણે તમે જીવનમાં ઉભી થયેલી સમસ્યાઓ ને પાર કરશો.એની સાથે,તમે તમારા વિરોધીઓ ઉપર પણ જીત મેળવા માં સક્ષમ હસો.આ દરમિયાન તમારું આરોગ્ય અને કામ કરવાની આવડત માં સુધારો આવશે,પરંતુ તમને તણાવ થી બચવા માટે જીવનમાં સંતુલન બનાવીને ચાલવાની જરૂરત છે.બીજી બાજુ શનિ દેવ ની સાતમી નજર તમારા દસમા ભાવમાં હોવી એ તમારી કારકિર્દી માં કડી મેહનત કરવા માટે પ્રેરિત કરે છે.

આ લોકોની કારકિર્દી ની સ્થિરતા પુરી રીતે તમારા સમર્પણ ઉપર નિર્ભર કરશે અને એના પરિણામસ્વરૂપ,તમે કાર્યક્ષેત્ર માં કંઈક નવી જીમ્મેદારીઓ ને નિભાવીને દેખાશો કે પછી તમે ટિમ નું નેતૃત્વ કરી શકો છો.ધનુ રાશિના લગ્ન/પેહલા ભાવ ઉપર શનિ દેવ ની નજર હોવાથી તમારા વ્યક્તિત્વ ને આકાર મળશે અને એવા માં,અનુશાસન પ્રિય,ગંભીર અને લક્ષ્યો મેળવા પ્રત્ય સમર્પિત રહેશે.પરંતુ,તમને પોતાની ઉપર હદ કરતા વધારે બોજ નાખવા ની સલાહ દેવામાં આવે છે કારણકે શનિ નો પ્રભાવ ક્યારેક-ક્યારેક તમારી ઉપર માનસિક દબાવ ની સાથે સાથે તમને આત્મ-સંદેહ માં નાખી શકે છે.

ઉપાય : તમે શ્રમદાન કરો અને જરૂરતમંદ ની કોઈપણ સ્વાર્થ વગર સેવા કરો.

આવતા મહિના નું ધન રાશિફળ

મકર રાશિ

મકર રાશિ વાળા ની કુંડળી માં શનિ ગ્રહ તમારા લગ્ન ભાવ અને બીજા ભાવ ના સ્વામી છે જે હવે તમારા ત્રીજા ભાવમાં ઉદય થવા જઈ રહ્યો છે.શનિ મીન રાશિમાં ઉદય તમારા સંચાર કૌશલ,સાહસ,નેટવર્ક અને આર્થિક જીવનમાં મુખ્ય પરિવર્તન લઈને આવી શકે છે.જણાવી દઈએ કે શનિ તમારા ત્રીજા ભાવમાં ઉદય થવાથી તમારું આરોગ્ય સારું બની રહેશે.એવા માં,તમે દૈનિક જીવનમાં આવનારી સમસ્યાઓ નો સામનો સાહસ સાથે કરશો.એની સાથે,તમે દ્રઢ રેહવાની સાથે સાથે આત્મવિશ્વાસ થી ભરેલા રેહશો.

પરંતુ,આ સમય નવા લોકો ની સાથે સંપર્ક સ્થાપિત કરવા અને સામાજિક જીવન ની સાથે સાથે વેવસાયિક જીવનના ડાયરા નો વિસ્તાર કરવા માટે શ્રેષ્ઠ રહેશે.એના સિવાય,તમે આ સમયગાળા માં માર્કેટિંગ કે નેટવર્કિંગ સાથે જોડાયેલી ગતિવિધિઓ માં ભાગ લઇ શકો છો.શનિ મીન રાશિમાં ઉદય દરમિયાન તમારી પ્રભાવશાળી વાણિજ તમારા માટે સફળતા ની ચાવી હશે.આ લોકોને પોતાના નાના ભાઈ-બહેન,પડોસીઓ અને નજીક ના મિત્રો ના દરેક પગલે સાથ મળશે.જો તમે નાની દુરી ની યાત્રા ઉપર જવા માંગો છો તો આવું કરવા માટે આ સમય ઉત્તમ રહેશે.પરંતુ,તમારા માટે આસપાસ ની યાત્રા કરવી ફાયદામંદ રહેશે.

ધનુ રાશિ ઉપર શનિ નો પ્રભાવ તમારી આર્થિક સ્થિતિ ને મજબુત કરવામાં મદદરૂપ સાબિત થશે.એવા માં,તમને આર્થિક રૂપથી લાભ થશે.પરંતુ,આ લોકોનું પુરુ ધ્યાન સંપત્તિ વધારવા,પૈસા ની સગવડ કરવા,અને પારિવારિક સંપત્તિ ને સુરક્ષિત રાખવા ઉપર કેદ્રિત થશે.શનિ ઉદય ના સમય નવી નવી વસ્તુઓ શીખવા,જ્ઞાન અને પોતાની આવડતો ને વધારવા ની નજર થી બહુ સારી કહેવામાં આવશે.એવા માં,આ તમને લામાબા સમય સુધી બની રહેવા વાળી સફળતા આપશે.

શનિ ગ્રહ ત્રીજા ભાવમાં બેસીને પોતાની ત્રીજી નજર તમારા પાંચમા ભાવને જોશે.એના પરિણામસ્વરૂપ,આ લોકોના સબંધ માં સમસ્યાઓ બની રહી શકે છે.એવા માં,મકર રાશિના પ્રેમ કરવાવાળા લોકોને શનિ ઉદય થવાથી વધારે લાભ નહિ મળવાની આશંકા છે.પરંતુ,જે લોકો અભ્યાસ માટે ગંભીર છે અને પુરા મનથી અભ્યાસ કરે છે એમને સારા પરિણામ મળશે.પરંતુ,જે વિદ્યાર્થી અભ્યાસ ને લઈને લાપરવાહ છે,એમને શનિ ઉદય દરમિયાન ઘણા પ્રકારની સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.બીજી બાજુ,તમારા નવમા ભાવ ઉપર શનિ દેવ ની સાતમી નજર પડવાથી તમારા પિતા કે પિતા સમાન કોઈ વ્યક્તિ સાથે વિવાદ થઇ શકે છે.એના કારણે કંપની કે નોકરી બદલવી પડી શકે છે. એની સાથે,આ સમય તમે નકામી યાત્રાઓ કરવા માટે મજબૂર થઇ શકો છો કે પછી ઘણા લોકોનો તીર્થ યાત્રા નો યોગ બની રહ્યો છે.

શનિ દેવ ની દસમી નજર તમારા બારમા ભાવ ઉપર હોવાના કારણે તમને વિદેશ યાત્રા ઉપર જવાનો મોકો મળશે.પરંતુ આનો નકારાત્મક પક્ષ જોઈએ તો આ લોકોને પોતાના આરોગ્ય ને નજરઅંદાજ કરવા ઉપર હોસ્પિટલ માં ભરતી થવાની સંભાવના છે કે પછી તમારે જેલ જવું પડી શકે છે.

ઉપાય : શનિ ને શાંત કરવા માટે નિયમિત રૂપથી શનિ મંત્ર “ઓમ પ્રમ પ્રેમે સહ શનૈશ્ચરાય નમઃ” નો જાપ કરો.

આવતા મહિના નું મકર રાશિફળ

કુંભ રાશિ

કુંભ રાશિ વાળા માટે શનિ દેવ તમારી કુંડળી માં લગ્ન ભાવ અને બારમા ભાવ નો સ્વામી છે.હવે આ બીજા ભાવમાં ઉદય થવા જઈ રહ્યો છે.એવા માં,શનિ મીન રાશિમાં ઉદય તમારા જીવનના મહત્વપુર્ણ જગ્યા માં આરોગ્ય,આર્થિક જીવન અને સંચાર કૌશલ વગેરે માં પરિવર્તન લઈને આવી શકે છે.શનિ ઉદય નો સમય તમારા માટે પોતાના ખાવા પીવા ની આદત અને ડાઈટ ઉપર ધ્યાન દેવા માટે સૌથી શ્રેષ્ઠ છે.જો તમને પોતાની ઉપર નિયંત્રણ રાખવામાં પરેશાની થઇ રહી છે તો આ સમય તમને ખાવાપીવા ની આદતો માં અનુશાસન લાવવા માટે ફળદાયી સાબિત થશે.એવા માં,તમારું આરોગ્ય સારું બની રહેશે.શનિ ના ઉદય થવાથી તમારી વાતો માં પરિપક્વતા જોવા મળશે અને હવે તમે પોતાને બીજા ની સામે સાચી રીતે વ્યક્ત કરી શકશો.એના ફળસ્વરૂપ,તમે વેવસાયિક અને વ્યક્તિગત જીવનમાં માન-સમ્માન મેળવા માં સક્ષમ હશો.

શનિ મીન રાશિમાં ઉદય નો સમય આર્થિક જીવનમાં સ્થિરતા મેળવા અને પૈસા ની બચત કરવા માટે અનુકુળ રહેશે.વાત કરીએ પૈસા અને સંપત્તિ ની,તો આ મામલો માં તમે બહુ સોચ વિચાર કરીને અને યોજના બનાવીને ચાલસો.તમારી આવકમાં વધારા ના મોકા મળશે.જેમકે અમે જાણીએ છીએ કે શનિ તમારા બારમા ભાવનો પણ સ્વામી છે અને એના પરિણામસ્વરૂપ,આ તમને વિદેશ થી પૈસા કમાવા નો મોકો મળશે.પરંતુ,આ તમારા ખર્ચ વધારવાનું કામ કરશે એટલે તમારા માટે પૈસા ની બચત કરવી જરૂરી રહેશે.શનિ દેવ ની ત્રીજી નજર તમારા ચોથા ભાવ ઉપર હશે અને એવા માં,તમારી અંદર ઘર-પરિવાર પ્રત્ય જિમ્મેદારી નો ભાવ વધી શકે છે.આ તમારા જીવનમાં સ્થિરતા લઈને આવવાનું કામ કરશે,પરંતુ,તમારા ઘરમાં સૌંદર્ય બનાવી રાખવા માટે પ્રયાસ કરવા પડશે.

બીજા ભાવ થી શનિ મહારાજ ની સાતમી નજર તમારા આઠમા ભાવ ઉપર હશે.એવા માં,આ તમારા જીવનમાં અચાનક થી ઘટવા વાળી ઘટનાઓ અને અનિશ્ચિતાઓ ને ઓછી કરશે.એની સાથે,તમારા જીવનમાં સ્થિરતા આપશે.આની નજર થી પ્રભાવ થી સાથી ની સાથે તમારી સંયુક્ત સંપત્તિ માં વધારો થશે.શનિ ગ્રહ ની દસમી નજર અગિયારમા ભાવ ઉપર હોવાથી તમને બહુ ગંભીર બનાવશે અને એના ફળસ્વરૂપ,વિચાર-વિમર્શ કર્યા પછી જ રોકાણ કરવાનું પસંદ કરશે.આ સમયગાળા માં તમારા દ્વારા બનાવામાં આવેલી નાણાકીય યોજના તમારા માટે ફળદાયી સાબિત થશે.

ઉપાય : શનિવાર ના દિવસે શનિ દેવ ની સામે સરસો ના તેલ નો દીવો સળગાવો.

આવતા મહિના નું કુંભ રાશિફળ

મીન રાશિ

મીન રાશિના લોકોની કુંડળી માં શનિ દેવ તમારા અગિયારમા ભાવ નો સ્વામી છે.હવે આ તમારા લગ્ન ભાવમાં ઉદય થવા જઈ રહ્યો છે.શનિ મીન રાશિમાં ઉદય થવો તમારા વ્યક્તિત્વમાં આરોગ્યમાં અને સામાજિક જીવનમાં બદલાવ લઈને કામ કરશે.આ તમારા પેહલા ભાવમાં ઉદય થશે અને એની લગ્ન ભાવમાં હાજરી તમને પરિપક્વ,જિમ્મેદાર અને અનુશાસિત થશે.તમે તમારા લક્ષ્યો ને મેળવા પ્રત્ય એક સકારાત્મક દ્રષ્ટિકોણ અપનાવશો.

શનિ મહારાજ તમારા બારમા ભાવ નો સ્વામી છે એટલે તમે પોતાના આરોગ્ય ને નજરઅંદાજ કરશો તો તમને આરોગ્ય સમસ્યા પરેશાન કરી શકે છે.આ સમયગાળા માં તમે પોતાની ફિટનેસ ઉપર ધ્યાન રાખો અને પોતાની દેખભાળ કરતા જોવા મળશો.શનિ ઉન્નતિ નો સમય તમને વિદેશ યાત્રા કે વિદેશ માં રહેવાના મોકા આપશે.આ લોકોને પોતાના વડીલો પાસેથી પણ માર્ગદર્શન મળશે અને એવા માં,તમે આત્મ-ચિંતન કરતા જોવા મળશો.શનિ ની ઉદય અવસ્થા દરમિયાન સામાજિક જીવનમાં જે પણ લોકોના સંપર્ક માં આવશો,એ લાંબા સમય સુધી તમારો સાથ આપશે.એના ફળસ્વરૂપ,આ સમય તમને આર્થિક સ્થિરતા આપવાની સાથે સાથે તમારી ઈચ્છાઓ ની પુર્તિ કરશે.

શનિ દેવા તમારા લગ્ન ભાવ થી પોતાની ત્રીજી દ્રષ્ટિ થી તમારા ત્રીજા ભાવ ને જોઈ રહ્યા હશે અને એના ફળસ્વરૂપ,તમારો સંચાર કૌશલ શાનદાર રહેશે.એની સાથે,તમે પરિપક્વ,સાહસી,દ્રઢ અને સ્પષ્ટ બનસો.જે તમારા જીવનના મોટા નિર્ણય લેવામાં મદદ કરશે,બીજી બાજુ,તમારા નાના ભાઈ બહેન ની સાથે સબંધ માં સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે કે પછી એ પોતાના જીવનમાં મુશ્કિલ સમય થી ગુજરી શકે છે.

શનિ દેવ તમારા લગ્ન ભાવમાં બેસીને પોતાની સાતમી નજર થી તમારા સાતમા ભાવને જોશે અને આ તમારા લગ્ન માટે ફળદાયી સાબિત થશે.શનિ મીન રાશિમાં ઉદય જો શાદીશુદા લોકો પોતાના પાર્ટનર ની કદર નથી કરતા,એમને પોતાના સબંધ માં પ્રેમ અને સૌંદર્ય બનાવી રાખવા માટે સમસ્યાઓ આવી શકે છે.એવા માં,તમારે સબંધ માં પ્રેમ બનાવી રાખવા માટે ઘણા પ્રયાસ કરવા પડશે.પરંતુ,તમારા દસમા ભાવમાં શનિ ગ્રહ ની દસમી નજર તમારી મેહનત અને કારકિર્દી ને લઈને સમર્પિત બનાવશે.શનિ મહારાજ તમારી કારકિર્દી ની જગ્યા માં લાંબા સમાય સુધી બની રહેવા વાળી સફળતા ના રસ્તે લઇ જશે.પરંતુ,સફળતા તમને ત્યારેજ મળશે જયારે તમે ધૈર્ય બનાવી રાખશો.

ઉપાય : એક વાસણ માં સરસો નું તેલ લઈને એમાં પોતાનો છાંયો જોવો અને પછી એ તેલ ને શનિ મંદિર માં દાન કરો.

આવતા મહિના નું મીન રાશિફળ

તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. એસ્ટ્રોસેજ સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!

વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો

1. કુંડળી માં શનિ ગ્રહ ના કમજોર થવાથી શું થાય છે?

કુંડળી માં કમજોર શનિ ના પ્રભાવ થી કામમાં મોડું,કારકિર્દી માં સમસ્યાઓ,અસુરક્ષા અને આરોગ્ય સબંધિત સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.

2. કુંડળી માં મજબુત સુર્ય તમારી મદદ કેવી રીતે કરે છે?

કોઈ વ્યક્તિ ની કુંડળી માં સુર્ય મજબુત હોવા થી તમને નામ,પ્રસિદ્ધિ,નેતૃત્વ ની આવડત અને મજબુત વ્યક્તિત્વ મળે છે.

3. કમજોર શનિ ને મજબુત કેવી રીતે કરો?

શનિ ના નકારાત્મક પ્રભાવ ને શાંત કરવા માટે શનિ ના બીજ મંત્ર નો જાપ કરવો,શનિવાર ના દિવસે રાય ના તેલ નો દીવો કરવો અને જીવનમાં અનુશાસન નું પાલન કરવું જોઈએ.

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Kundli
What will you get in 250+ pages Colored Brihat Kundli.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Kundli

250+ pages

Brihat Kundli

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer