શનિ કુંભ રાશિમાં વક્રી
સુર્ય પુત્ર અને કર્મ ફળ દાતા શનિ મહારાજ 29 જુન 2024 ની રાતે 11 વાગીને 40 મિનિટ પર શનિ કુંભ રાશિમાં વક્રી થવા જઈ રહ્યો છે.એસ્ટ્રોસેજ નો આ ખાસ લેખ તમને શનિ ની કુંભ રાશિમાં વક્રી સબંધિત બધીજ જાણકારી આપશે.એની સાથે,12 રાશિઓ પર પડવાવાળા પ્રભાવ સાથે અવગત કરાવશે.જેમકે અમે બધા સારી રીતે જાણીએ છીએ કે શનિ ગ્રહ ની ચાલ,દશા કે સ્થિતિ માં થવાવાળા બદલાવ સંસાર ને પ્રભાવિત કરે છે એટલે બધીજ રાશિઓ પર પડવાવાળા શનિ વક્રી ના શુભ-અશુભ પ્રભાવ વિશે જાણવા માટે આ લેખ ને છેલ્લે સુધી વાંચો.
વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર વાત કરો અને જાણો શનિ ના વક્રી થવાથી તમારા જીવન ઉપર પ્રભાવ
પરંતુ,વર્ષ 2024 માં શનિ દેવ કુંભ રાશિ માં જ રહેશે અને ફળસ્વરૂપ,આ વર્ષે શનિ નો કોઈ ગોચર નહિ હશે.પરંતુ,2024 માં શનિ ગ્રહ તમારી વક્રી અને માર્ગી ચાલ ના આધાર ઉપર પરિણામ આપશે.આ વર્ષે કુંભ રાશિમાં આ અસ્ત પણ થશે અને ઉદય પણ.આના પરિણામસ્વરૂપ,લોકોને જીવનમાં સારા અને ખરાબ બંને પ્રકારના ફળ મળશે અને જણાવી દઈએ કે આ ભવિષ્યવાણી ચંદ્ર રાશિ પર આધારિત છે એટલે તમે તમારી જન્મ કુંડળી માં શનિ ની મદદ થી સટીક ભવિષ્યવાણી જાણી શકો છો.
જ્યોતિષ માં શનિ ગ્રહ નું મહત્વ
વૈદિક જ્યોતિષ માં શનિ ને પ્રતિબદ્ધતા નો ગ્રહ માનવામાં આવે છે.એ શિક્ષક છે અને લોકોને અનુશાસન થી જીવન જીવવાનું શીખવાડે છે.શનિ કુંભ રાશિમાં વક્રી ના આ ગુણો ના આધારે લોકો પોતાના જીવનમાં રોજના લક્ષ્ય ને પુરા કરી શકે છે.
શનિ મહારાજ લોકોને જીવનમાં સમય ના પાબંદ અને ન્યાય પ્રિય બનાવે છે.આ અમને જીવનમાં મહત્વપુર્ણ સબક શીખવાડે છે અને શક્તિ આપે છે.એની સાથે,શનિ ગ્રહ સુનિશ્ચિત કરે છે કે લોકો પોતાની શક્તિ નો ઉપયોગ સાચી દિશા માં કરે.જો તમે તમારી શક્તિ નો સાચો ઉપયોગ કરો છો,તો તમને તમારા જીવનમાં સકારાત્મક પરિણામ મળશે અને ત્યાં,જો તમે તમારી શક્તિ નો ઉપયોગ ખોટા કામો કે ખોટી વસ્તુ માં કરશો તો તમને તમારા જીવનમાં નકારાત્મક પરિણામ મળશે.શનિ દેવ તમને લક્ષ્ય ને મેળવા માટે દ્રઢ સંકલ્પી બનાવાનું કામ કરે છે.ચાલો હવે અમે તમને જણાવીએ કે શનિ કુંભ રાશિમાં વક્રી થઈને લોકોના જીવનના અલગ અલગ જગ્યા એ જેમકે નોકરી,લગ્ન,શિક્ષા,આરોગ્ય,પ્રેમ,બાળક વગેરે ને કેવી રીતે પ્રભાવિત કરશે અને આ શુભ ફળ પરિણામ આપશે?ચાલો જાણીએ.
To Read in English Click Here: Saturn Retrograde In Aquarius (29 June 2024)
આ રાશિફળ તમારી ચંદ્ર રાશિ પર આધારિત છે.તમારી વ્યક્તિગત ચંદ્ર રાશિ હમણાંજ જાણવા માટે ચંદ્ર રાશિ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરો.
રાશિ મુજબ રાશિફળ અને ઉપાય
મેષ રાશિ
મેષ રાશિના લોકો માટે શનિ દેવ તમારા દસમા અને અગિયારમા ભાવ નો સ્વામી છે.હવે આ તમારા અગિયારમા ભાવમાં શનિ કુંભ રાશિમાં વક્રી થવા જઈ રહ્યો છે.
કારકિર્દી ની વાત કરીએ,તો જે લોકો નોકરી કરે છે,એમના માટે શનિ નું વક્રી થવું અનુકુળ કહેવામાં આવશે.આ સમયગાળા માં તમે નોકરીમાં તમામ પરેશાનીઓ છતાં સારી પ્રગતિ મેળવશો.
આ રાશિના જે લોકો પોતાનો ધંધો કરે છે,એમને શનિ વક્રી દરમિયાન સારો એવો લાભ મળશે.પરંતુ,તમને મળવાવાળો નફો બહુ વધારે નહિ હોવાની આશંકા છે.
મેષ રાશિ વાળા ના આર્થિક જીવનમાં પૈસા ની પ્રાપ્તિ ના રસ્તા માં સમસ્યાઓ અને અડચણો નો સામનો કરવો પડી શકે છે.
પ્રેમ જીવનમાં તમારી અને પાર્ટનર વચ્ચે સારો તાલમેલ હોવા છતાં પણ તમારી બંને વચ્ચે બહેસ થઇ શકે છે એટલે આનાથી બચવાનો પ્રયાસ કરો.
આરોગ્ય ની દ્રષ્ટિ થી શનિ વક્રી દરમિયાન તમે સારા આરોગ્ય નો આનંદ લેતા દેખાઈ દેશો અને તમને શરદી-ખાંસી પરેશાન કરી શકે છે.
ઉપાય : દરરોજ “ઓમ નમો નારાયણ” નો 21
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકોની કુંડળી માં શનિ ગ્રહ નવમા અને દસમા ભાવ નો સ્વામી છે જે હવે તમારા દસમા ભાવમાં વક્રી થવા જઈ રહ્યો છે.
શનિ દેવ ની આ સ્થિતિ ના કારણે તમને કારકિર્દી માં થોડી ગિરાવટ જોવા મળી શકે છે.એની સાથે,પરિવારના વિકાસ ના સબંધ માં પણ થોડા આવાજ પરિણામ મળી શકે છે.
નોકરીમાં વૃષભ રાશિના લોકો ઉપર કામ નો બોજ વધી શકે છે જેમાં તમારી શક્તિ અને સમય બંને લાગી શકે છે.
વેપાર ની વાત કરીએ,તો આ લોકોના કારોબારમાં વિરોધીઓ પાસેથી કડી ટક્કર મળી શકે છે અને એવા માં,તમારા હાથ માંથી કંઈક સારા મોકા નીકળી શકે છે.
આર્થિક જીવન ના લિહાજ થી,શનિ કુંભ રાશિમાં વક્રી થઈને તમારા માટે સારો પૈસા નો લાભ લઈને આવશે,પરંતુ તો પણ તમે બચત કરવામાં અસમર્થ રહી શકો છો.
પ્રેમ જીવન ને જોઈએ,તો આ લોકોનો સ્વભાવ પોતાના પાર્ટનર પ્રત્ય સારો રહેશે.પરંતુ,સબંધ માં ઉતાર-ચડાવ બનેલો રહી શકે છે.
આરોગ્ય ની દ્રષ્ટિ થી,વૃષભ રાશિ વાળા ની આંખોમાં બળવું અને સંક્રમણ ની શિકાયત રહી શકે છે.
ઉપાય : દરરોજ લલિતા સહસ્ત્રનામ નો જાપ કરો.
કારકિર્દી નું ટેન્શન થઇ રહ્યું છે! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
મિથુન રાશિ
મિથુન રાશિ વાળા માટે શનિ તમારા આઠમા અને નવમા ભાવ નો સ્વામી છે.હવે આ તમારા નવમા ભાવમાં વક્રી થવા જઈ રહ્યો છે.
એના પરિણામસ્વરૂપ,સંભવ છે કે આ સમયે તમને નસીબ નો સાથ નહિ મળે અને એવા માં,તમારા માં આત્મવિશ્વાસ ની કમી જોવા મળી શકે છે.
મિથુન રાશિ વાળા ના હાથ માંથી ચાલુ નોકરીમાં થોડા સુનેરા મોકા છુટી શકે છે.એની સાથે,કાર્યસ્થળ માં તમારા માન-સમ્માન માં કમી આવવાની આશંકા છે અને એ પણ સંભાવના છે કે કામમાં તમને કોઈ સરહાના નહિ મળે.
જે લોકો પોતાનો ધંધો કરે છે,એ લોકો ઓનસાઇટ બિઝનેસ માં મળવાવાળા નવા મોકા નો લાભ નહિ ઉઠાવી શકે જેના કારણે તમે વધારે નફો કમાવા માં પાછળ રહી શકો છો.
શનિ કુંભ રાશિ માં વક્રી ના સમયગાળા માં તમને કોઈ યાત્રા દરમિયાન પૈસા નું નુકશાન થઇ શકે છે જેના કારણે તમે પૈસા બચાવામાં સમર્થ નહિ રહો.
પ્રેમ જીવન ની વાત કરીએ,તો પરિવારમાં ચાલી રહેલી કોઈ સમસ્યા ના કારણે તમારી અને પાર્ટનર ની વચ્ચે તીખી બહેસ કે મતભેદ થવાની આશંકા છે.
મિથુન રાશિના લોકોના પગમાં દુખાવા ની સમસ્યા પરેશાન કરી શકે છે.
ઉપાય : દરરોજ વિષ્ણુ સહસ્ત્રનામ નો જાપ કરો.
કર્ક રાશિ
કર્ક રાશિના લોકો માટે શનિ દેવ તમારા સાતમા અને આઠમા ભાવ નો સ્વામી છે જે હવે તમારા આઠમા ભાવમાં શનિ કુંભ રાશિમાં વક્રી થવા જઈ રહ્યો છે.
શનિ ના આઠમા ભાવમાં વક્રી થવાથી આ લોકોને અચાનક રૂપથી લાભ મળશે.એની સાથે,અચાનક થી તમારા જીવન વિકાસ ના રસ્તે આગળ વધશો.
કારકિર્દી ને જોઈએ,તો આ સમયગાળા માં તમે નોકરીમાં ઘણા સારા મોકા ને ગુમાવી શકો છો.આના સિવાય,કાર્યસ્થળ પર તમને અપ્રિય ઘટનાઓ નો સામનો કરવો પડી શકે છે.
વેપાર ની દ્રષ્ટિથી શનિ ની વક્રી અવસ્થા ને વેપાર માટે સારી નથી કહેવામાં આવતી કારણકે તમારા બિઝનેસ માં ગિરાવટ આવવાની આશંકા છે.એની સાથે,નુકશાન પણ થઇ શકે છે.
આર્થિક જીવન ની વાત કરીએ,તો કોઈ યાત્રા દરમિયાન લાપરવાહી ના કારણે તમારે આર્થિક નુકશાન ઉઠાવું પડી શકે છે એટલે તમારે સાવધાન રેહવું પડશે.
પ્રેમ જીવનમાં પાર્ટનર સાથે સબંધ માં તમારે ઉતાર-ચડાવ નો સામનો કરવો પડી શકે છે જેનાથી ઘર નું વાતાવરણ બગડી શકે છે.
આ લોકોને પગ ના દુખાવા ની શિકાયત રહી શકે છે જે તમારી કમજોર રોગ પ્રતિરોધક આવડત નું પરિણામ હોય શકે છે.
ઉપાય : દરરોજ દુર્ગા ચાલીસા નો જાપ કરો.
સિંહ રાશિ
સિંહ રાશિ વાળા માટે શનિ મહારાજ તમારા છથા અને સાતમા ભાવ નો સ્વામી છે.વર્તમાન સમય માં હવે આ સાતમા ભાવમાં વક્રી થવા જઈ રહ્યો છે.
શનિ દેવ ની આ સ્થિતિ ના કારણે તમારું ધ્યાન નવા મિત્રો બનાવા ઉપર કેન્દ્રિત થશે,પરંતુ આ સમયે સારી વસ્તુ થવી સંભવ નહિ હોય.
કારકિર્દી માં તમારે કામકાજ માટે નકામી યાત્રાઓ ઉપર જવું પડી શકે છે અને સંભવ છે કે આ તમને પસંદ નહિ આવે.
વેપાર કરવાવાળા સિંહ રાશિના લોકોને બિઝનેસ માં થોડી અસફળતાઓ નો સામનો કરવો પડી શકે છે એટલે તમારે સંભાળીને ચાલવું પડશે.
આર્થિક જીવનમાં તમે કોઈ મિત્ર ને પૈસા ઉધાર આપી શકો છો,પરંતુ તમને તમારા પૈસા પાછા નહિ મળવાની સંભાવના છે.
પ્રેમ જીવન ને જોઈએ,તો તમારા સબંધ માં પાર્ટનર સાથે અભિમાન સાથે જોડાયેલી સમસ્યા જન્મ લઇ શકે છે અને એવા માં,તમે થોડા પરેશાન રહી શકો છો.
આરોગ્ય ના દ્રષ્ટિ થી આ લોકોના પગ અને ઘુંટણ માં દુખાવો રહી શકે છે.
ઉપાય : દરરોજ “ઓમ ભાસ્કરાય નમઃ” નો 19 વાર જાપ કરો.
કન્યા રાશિ
કન્યા રાશિના લોકો માટે શનિ તમારી રાશિના પાંચમા ભાવ અને છથા ભાવ નો સ્વામી છે.વર્તમાન સમયમાં આ કુંભ રાશિમાં તમારા છથા ભાવમાં શનિ કુંભ રાશિમાં વક્રી થવા જઈ રહ્યો છે.
શનિ ના આ વક્રી થવાથી તમારે તમારા ખર્ચ ને પુરા કરવા માટે લોન કે ઉધાર લેવું પડી શકે છે.
કારકિર્દી ની વાત કરીએ,તો કાર્યસ્થળ માં કામ માં કરવામાં આવતા પ્રયાસ ની ગતિ ધીમી પડી શકે છે.
જે લોકોનો પોતાનો ધંધો છે,એમને વેપારમાં પ્રયાસો ની કમી ના કારણે વિરોધીઓ પાસેથી કડી ટક્કર મળી શકે છે.
આર્થિક જીવન ની વાત કરીએ,તો આ લોકોને શનિ વક્રી ના સમયગાળા માં પૈસા નું નુકશાન થઇ શકે છે જેનાથી તમે નાખુશ દેખાશો.
સંભવ છે કે પાર્ટનર ની સાથે તમે અચાનક થી બહેસ કે વિવાદો માં પડી જશો જેનાથી તમને બચવાની સલાહ આપવામાં આવે છે.
આરોગ્ય ને જોઈએ,તો આ લોકોને કમજોર રોગ પ્રતિરોધક આવડત ના કારણે પગ નો દુખાવો ની સમસ્યા રહી શકે છે એટલે તમારું ધ્યાન રાખો.
ઉપાય : દરરોજ “ઓમ નમો નારાયણ” નો 41 વાર જાપ કરો.
કુંડળી માં હાજર રાજ યોગ ની બધીજ જાણકારી મેળવો
તુલા રાશિ
તુલા રાશિના લોકો માટે શનિ દેવ તમારા ચોથા અને પાંચમા ભાવ નો સ્વામી છે.વર્તમાન સમયમાં આ તમારા પાંચમા ભાવમાં વક્રી થવા જઈ રહ્યો છે.
એના પરિણામસ્વરૂપ,શનિ ના વક્રી સમયગાળા માં તમે ભવિષ્ય ને લઈને ચિંતામાં નજર આવી શકો છો.
કારકિર્દી ની વાત કરીએ,તો કાર્યસ્થળ માં તમારી બુદ્ધિમાની ને નજરઅંદાજ કરવામાં આવે છે જે તમારા માટે ચિંતા નો વિષય હશે.
વેપાર ને જોઈએ,તો તમે બિઝનેસ માં થોડી મુશ્કિલ પરિસ્થિતિઓ માં ફસાય શકો છો.એવા માં,તમે સમજદારી થી નિર્ણય લેવામાં સમર્થ નહિ રહો.
આર્થિક જીવનમાં તમને પૈસા ની કમી ની સમસ્યા પરેશાન કરી શકે છે અને આનું કારણ બજેટ નું નિર્માણ નહિ કરવું હોય શકે છે.
પ્રેમ જીવનમાં આ લોકોને અભિમાન સાથે જોડાયેલી સમસ્યા નો સામનો કરવો પડી શકે છે જેના કારણે તમારા પાર્ટનર સાથે બહેસ થઇ શકે છે.
શનિ ના આ વક્રી દરમિયાન તણાવ ના કારણે તમારા પગમાં દુખાવો કે દર્દ ની સમસ્યા બની શકે છે.
ઉપાય : દરરોજ “ઓમ નમો નારાયણ” નો 41 વાર જાપ કરો.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકો માટે શનિ ગ્રહ તમારા ત્રીજા ભાવઅને ચોથા ભાવ નો સ્વામી છે.હવે આ તમારા ચોથા ભાવમાં વક્રી થવા જઈ રહ્યો છે.
શનિ ના વક્રી થવાથી તમારે તમારા પરિવારમાં ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપવામાં આવે છે.આ લોકોને પોતાના જીવનમાં ગિરાવટ મહેસુસ થઇ શકે છે.એની સાથે,તમારી સુખ-સુવિધાઓ માં કમી આવી શકે છે.
કારકિર્દી માં તમારા હાથ માંથી નોકરીના સુનેરા મોકા નીકળી શકે છે અને એની સાથે,તમારી ઉપર કામનો બોજ વધારે થઇ શકે છે જેનાથી તમને નુકશાન થવાની આશંકા છે.
વેપાર ની વાત કરીએ,તો આ લોકોને નફા કરતા નુકશાન થવાની વધારે સંભાવના છે.એવા માં,તમને વિરોધીઓ પાસેથી કડી ટક્કર મળી શકે છે.
આર્થિક જીવનમાં યાત્રા દરમિયાન તમારે લાપરવાહીના કારણે પૈસા ના નુકશાન નો સામનો કરવો પડી શકે છે.
રિલેશનશિપ માં તમે પાર્ટનર સાથે કોઈપણ વિવાદ માં પડી શકો છો જે તમારા બંને ના વિચારો નું અંતર નું કારણ હોય શકે છે.
આરોગ્યના લિહાજ થી આ લોકોના પગમાં દુખાવો થઇ શકે છે અને આનું કારણ રોગ પ્રતિરોધક આવડત હોય શકે છે.
ઉપાય : શનિવાર ના દિવસે શનિ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
બૃહત કુંડળી : જાણો ગ્રહોનો તમારા જીવન ઉપર પ્રભાવ અને ઉપાય
ધનુ રાશિ
ધનુ રાશિના લોકોની કુંડળી માં શનિ મહારાજ તમારા બીજા અને ત્રીજા ભાવ નો સ્વામી છે જે હવે તમારા ત્રીજા ભાવમાં શનિ કુંભ રાશિમાં વક્રી થવા જઈ રહ્યો છે.
એના ફળસ્વરૂપ,આ લોકોએ પોતાના વિકાસ માં ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.એની સાથે,આ સમયગાળા માં તમારો વધારે પડતો સમય યાત્રાઓ માં નીકળશે.
શનિ નું વક્રી થવાથી કારકિર્દી માં મળવાવાળો લાભ તમને સામાન્ય રૂપથી મળશે જેનાથી તમે વધારે સંતુષ્ટ નહિ જોવા મળો.
વેપાર ની વાત કરીએ,તો આ લોકોને કોઈ કામના સબંધ માટે યાત્રા પર જવું પડી શકે છે.પરંતુ,આ યાત્રાઓ તમારા માટે ફળદાયી નહિ રેહવાની આશંકા છે.
આર્થિક જીવનમાં ઘર-પરિવાર માં થવાવાળા કામો ના કારણે તમારા ખર્ચ માં વધારો થઇ શકે છે.
પ્રેમ જીવનના લિહાજ થી શનિ ની વક્રી અવસ્થા તમારા માટે વધારે સારી નહિ કહેવામાં આવે કારણકે તમારી અને પાર્ટનર ની વચ્ચે વાતચીત નો અભાવ નજર આવી શકે છે.એવા માં,તમારા સબંધ થી આકર્ષણ ગાયબ રહી શકે છે.
શનિ ના વક્રી થવાથી ધનુ રાશિના લોકો શરદી-ખાંસી ના શિકાર થઇ શકે છે જેનું કારણ કમજોર રોગ પ્રતિરોધક આવડત હોય શકે છે.
ઉપાય : દરરોજ “ઓમ મંગલાય નમઃ” નો 27 વાર જાપ કરો.
મકર રાશિ
મકર રાશિના લોકો માટે શનિ દેવ તમારા રાશિ સ્વામી હોવાની સાથે સાથે તમારા લગ્ન/પેહલા ભાવ અને બીજા ભાવ નો સ્વામી છે.હવે આ તમારા બીજા ભાવમાં શનિ કુંભ રાશિમાં વક્રી થવા જઈ રહ્યા છે.
એવા માં,શનિ વક્રી ના સમયગાળા માં તમે તમારા પરિવારની સાથે વધારે પડતો સમય પસાર કરશો.એની સાથે,તમે તમારી આર્થિક સ્થિતિ પર પણ કામ કરતા નજર આવશો.પરંતુ,આ લોકોએ શબ્દ ની પસંદગી કરતી વખતે બહુ સાવધાન રેહવું પડશે.
કારકિર્દી ની વાત કરીએ,તો આ દરમિયાન નોકરીમાં અચાનક થી તમારું ટ્રાન્સફર થવાની સંભાવના છે જેનાથી તમે અસંતુષ્ટ દેખાઈ શકો છો.
જે લોકોનો પોતાનો વેપાર છે,એમને વિરોધીઓ પાસેથી કડી ટક્કર મળી શકે છે અને એને સંભાળવું તમારા માટે મુશ્કિલ બની શકે છે.
આર્થિક જીવનમાં મકર રાશિના લોકો પૈસા ની બચત કરવામાં નાકામ રહી શકે છે જેના કારણે તમે ચિંતા માં આવી શકો છો.
રિલેશનશિપ ને જોઈએ,તો આ લોકોને પરિવારના સદસ્ય થી નકામી વાતો કે અફવા સાંભળવા મળી શકે છે.
આરોગ્યના મામલો માં તમને કમજોર ઇમ્યુનીટી ના કારણે પગ માં દુખાવો નો સમસ્યા બની શકે છે.
ઉપાય : દરરોજ “ઓમ નમઃ શિવાય” નો 11 વાર જાપ કરો.
કુંભ રાશિ
કુંભ રાશિ વાળા માટે શનિ મહારાજ તમારા પેહલા અને બારમા ભાવ નો સ્વામી છે.વર્તમાન સમયમાં હવે આ તમારા પેહલા ભાવમાં શનિ કુંભ રાશિમાં વક્રી થવા જઈ રહ્યો છે.
આના ફળસ્વરૂપ,આ લોકોએ પોતાના આરોગ્ય ઉપર ધ્યાન દેવું પડશે.બીજી બાજુ,તમારે ખર્ચ ની સાથે સાથે નકામી યાત્રાઓ પર જવું પડી શકે છે.
કારકિર્દી ની વાત કરીએ,તો તમે જીવન ને સારું બનાવા અને કામમાં સંતુષ્ટિ મેળવા માટે નોકરીમાં બદલાવ નું મન બનાવી શકો છો,હમણાં તમને આનાથી બચવાની સલાહ આપવામાં આવે છે કારણકે આ સમય નોકરીમાં બદલાવ કરવાથી તમને નુકશાન થશે.
કુંભ રાશિના જે લોકો પોતાનો વેપાર કરે છે,એમને કામકાજ માટે યાત્રાઓ ઉપર જવું પડી શકે છે અને આ તમારા માટે વધારે સારું નહિ રેહવાની આશંકા છે.એની સાથે,પ્રગતિ ની ગતિ પણ ધીમી રહી શકે છે.
આર્થિક જીવન ની વાત કરીએ,તો આ લોકોને અચાનક સ્ત્રોત થી પૈસા ની પ્રાપ્તિ થશે અને એનાથી તમને લાભ થશે.
પ્રેમ જીવનમાં તમે સબંધ માં પાર્ટનર થી અસંતુષ્ટ જોવા મળી શકો છો કારણકે શનિ નો આ વક્રી થવાથી તમારી બંને ની વચ્ચે આપસી તાલમેલ ઓછો થઇ શકે છે.
આરોગ્ય ના લિહાજ થી કુંભ રાશિ વાળા ને પગ ના દુખાવા ની સમસ્યા રહી શકે છે.
ઉપાય : દરરોજ “ઓમ શિવ ઓમ શિવ ઓમ” મંત્ર નો 27 વાર જાપ કરો.
મીન રાશિ
મીન રાશિ ના લોકો માટે શનિ મહારાજ તમારા અગિયારમા અને બારમા ભાવ નો સ્વામી છે.વર્તમાન માં શનિ તમારા બારમા ભાવમાં વક્રી થવા જઈ રહ્યો છે.
એના ફળસ્વરૂપ,આ સમયે તમારે તમારી આર્થિક સ્થિતિ પર ધ્યાન દેવું પડશે અને ખર્ચ ને સોચ-વિચાર કરીને કરવા પડશે.શનિ વક્રી દરમિયાન તમે થોડા અસંતુષ્ટ રહી શકો છો.
કારકિર્દી માં તમને નોકરીમાં દબાવ અને કામ માટે સરહાના નહિ મળવાની આશંકા છે જે તમને પરેશાન કરી શકે છે.
વેપાર ની વાત કરીએ,તો આ લોકોને બિઝનેસ માં વિરોધીઓ પાસેથી કડી ટક્કર મળી શકે છે જેનું કારણ કારોબારમાં તમારી જુની યોજનાઓ પર ચાલવાની આશંકા છે.
આર્થિક જીવનમાં શનિ કુંભ રાશિમાં વક્રી થવાથી તમારે નફો અને નુકશાન બંને નો સામનો કરવો પડી શકે છે જે તમારા માટે ચિંતા નું કારણ બની શકે છે.
પ્રેમ જીવનમાં તમારી અને પાર્ટનર વચ્ચે આપસી તાલમેલ અને સહયોગ ની કમી હોવાના કારણે સબંધ ને લઈને તમારામાં સંતુષ્ટિ ની કમી નજર આવી શકે છે.
આરોગ્ય ના લિહાજ થી શનિ ની વક્રી અવસ્થા તમારા પગમાં દુખાવો અને અકળન ની સમસ્યા આપી શકે છે.
ઉપાય : દરરોજ “ઓમ ભુમી પુત્રાય નમઃ” નો 27 વાર જાપ કરો.
તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. એસ્ટ્રોસેજ સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!
વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો
પ્રશ્ન 1. કુંભ રાશિ માં શનિ દેવ ક્યાં સુધી વક્રી રહેશે?
જવાબ 1. શનિ ગ્રહ 29 જુન થી 15 નવેમ્બર સુધી કુંભ રાશિ માં વક્રી રહેશે.
પ્રશ્ન 2. શનિ ના વક્રી થવાથી શું થાય છે?
જવાબ 2. શનિ ના વક્રી થવાથી આ ઉંધી દિશા માં ચાલતો પ્રતીત થાય છે.
પ્રશ્ન 3. શનિ વક્રી થવાની શું કરો?
જવાબ 3. શનિ ગ્રહ ના અશુભ પ્રભાવ થી બચવા માટે હનુમાનજી ની પુજા કરવી ફળદાયી રહે છે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2026
- राशिफल 2026
- Calendar 2026
- Holidays 2026
- Shubh Muhurat 2026
- Saturn Transit 2026
- Ketu Transit 2026
- Jupiter Transit In Cancer
- Education Horoscope 2026
- Rahu Transit 2026
- ராசி பலன் 2026
- राशि भविष्य 2026
- રાશિફળ 2026
- রাশিফল 2026 (Rashifol 2026)
- ರಾಶಿಭವಿಷ್ಯ 2026
- రాశిఫలాలు 2026
- രാശിഫലം 2026
- Astrology 2026






