મંગળ કર્ક રાશિમાં ગોચર
મંગળ કર્ક રાશિમાં ગોચર શૌર્ય અને સાહસ નું પ્રતીક મંગળ ગ્રહ 20 ઓક્ટોમ્બર 2024 ના દિવસે કર્ક રાશિમાં પ્રવેશ કરી ગયો છે.પરંતુ,7 ડિસેમ્બર 2024 ના દિવસે આ વક્રી થઇ ગયો છે અને વક્રી અવસ્થા માં જ 21 જાન્યુઆરી 2025 ના દિવસે ફરીથી મિથુન રાશિમાં ચાલ્યો ગયો હે અને મંગળ દેવ આ રાશિમાં 7 જુન 2025 સુધી રહેશે.જેમકે બધાજ બધુજ જાણે છે કે મંગળ દેવ સાહસ,પરાક્રમ,ઉર્જા,શક્તિ,સામર્થ્ય,સંકલ્પ,યુદ્ધ અને ગુસ્સો વગેરે નો કારક હોવાની સાથે સાથે પ્રાકૃતિક બાધાઓ જેમકે ભુકંપ,આગ અને દુર્ઘટનાઓ નો કારક પણ માનવામાં આવ્યો છે.એવા માં,આ નકારાત્મક પરિણામ આપી શકે છે.ચાલો જાણીએ કે મંગળ ગ્રહ નો આ ગોચર ભારત ને કઈ રીતે પ્રભાવિત કરશે.

हिंदी में पढ़े : राशिफल २०२५
વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર વાત કરો અને જાણો મંગળ કર્ક રાશિમાં ગોચર નો પોતાના જીવન ઉપર પ્રભાવ
ભારત ઉપર મંગળ ગોચર નો પ્રભાવ
મંગળ મહારાજ કર્ક રાશિમાં પોતાની નીચ અવસ્થા માં હોવાના કારણે ઘણા મામલો માં તમને નકારાત્મક પરિણામ આપી શકે છે કારણકે 3 એપ્રિલ 2025 થી 7 જુન 2025 સુધી મંગળ ભારતવર્ષ ની કુંડળી માં ત્રીજા ભાવમાં નીચ અવસ્થા માં રહેશે.એવા માં મંગળ થી મિશ્રણ પરિણામ ની ઉમ્મીદ કરી શકાય છે.એમ તો,ત્રીજા ભાવમાં મંગળ ગોચર ને સારા પરિણામ દેવાવાળો માનવામાં આવે છે.પરંતુ નીચ અવસ્થા માં હોવાના કારણે ઘણા પડોશી રાષ્ટ્રો પાસેથી કમજોર પરિણામ રહી શકે છે.આ દરમિયાન થોડા પડોશી રાષ્ટ્ર સમસ્યા ઉભી કરી શકે છે.પરંતુ,થોડી પરેશાનીઓ પછી સાચું અમે નહિ ખાલી ઉપદ્રવ ને શાંત કરવામાં સફળ થઇ શકશો,પરંતુ આનો મોઢું તોડવા જેવા જવાબ આપી શકે છે કારણકે ત્રીજા ભાવમાં મંગળ અમારા પરાક્રમ ને વધારવાનું કામ પણ કરશે.
સામાન્ય શબ્દો માં કહીએ તો ભલે ઉતાર ચડાવ જોવા મળશે,પરંતુ અમારા પરાક્રમ માં કોઈ મોટી નકારાત્મકતા જોવા નહિ મળે.જરૂરત પડવા ઉપર અમે પોતાની રક્ષા સુરક્ષા કરવામાં સફળ થઇ શકશે પરંતુ યાંતયાત દુર્ઘટનાઓ ને લઈને થોડા નિરાશાજનક સમાચાર મળી શકે છે.થોડી જગ્યા ઉપર આગજની ની ઘટનાઓ પણ સામે આવી શકે છે અને સાઇબર અપરાધ પણ વધી શકે છે.બધીજ 12 રાશિઓ માટે મંગળ નો ગોચર કેવા પરિણામ આપશે?ચાલો જાણીએ.
To Read in English Click Here: Mars Transit in Cancer
આ રાશિફળ પોતાની ચંદ્ર રાશિ ઉપર આધારિત છે.પોતાની વ્યક્તિગત ચંદ્ર રાશિ હમણાં જાણવા માટે ચંદ્ર રાશિ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરો.
રાશિ મુજબ પ્રભાવ અને ઉપાય
મેષ રાશિ
મેષ રાશિ વાળા માટે મંગળ તમારી કુંડળી માં લગ્ન કે રાશિ નો સ્વામી હોવાની સાથે સાથે તમારા આઠમા ભાવનો સ્વામી છે જે ગોચર કરીને તમારા ચોથા ભાવમાં રહેવાનો છે.આ તમારા લગ્ન કે રાશિ ના સ્વામી ના રૂપમાં મંગળ ના ગોચર ને સારો નથી માનવામાં આવતો.આ કારણ છે કે આ ગોચર નો સમયગાળો તમને ઘર-ગૃહસ્થી સાથે જોડાયેલા મામલો માં સાવધાન રેહવાની સલાહ અમે દેવા માંગીશું.આટલુંજ નહિ,મંગળ ના આ ગોચર ને તમારી સંગતિ ઉપર પ્રભાવ પડી શકે છે.એવા માં,તમારી રુચિ ખોટી અને પ્રતિકુળ વ્યક્તિઓ ની સાથે ઉઠવા બેસવામાં વધી શકે છે.
જમીન,વાહન વગેરે ને લઈને થોડી પરેશાનીઓ જોવા મળી શકે છે.ઘર ની અંદર આવવા ઉપર મન પરેશાન થઇ શકે છે.એની સાથે,ઘર-ગૃહસ્થી સાથે જોડાયેલી થોડી અચાનક કઠિનાઈઓ જોવા મળી શકે છે.મંગળ કર્ક રાશિમાં ગોચર ના કારણે આરોગ્ય પણ કમજોર રહી શકે છે.જો માતા જી ના આરોગ્ય પેહલાથી ખરાબ ચાલી રહ્યું છે તો એમના આરોગ્ય પ્રત્ય પણ જાગરૂક રેહવું જોઈએ.આ બધીજ વાતો ને ધ્યાન માં રાખીને ઉચિત આચરણ કરવાની સ્થિતિ માં જ અનુકુળ પરિણામો નો ઉમ્મીદ કરી શકાય છે.
ઉપાય : બરગડ ની જળો માં મીઠું દુધ ચડાવું બહુ શુભ રહેશે.
Read in English : Horoscope 2025
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકો માટે મંગળ તમારી કુંડળીમાં સાતમા અને બારમા ભાવનો સ્વામી છે અને તમારા ત્રીજા ભાવમાં ગોચર કરશે. સાતમા ઘરનો સ્વામી નીચલી સ્થિતિમાં હોવાને કારણે સામાન્ય રીતે અનુકૂળ માનવામાં આવશે નહીં. આવી સ્થિતિમાં, તમારા જીવનસાથી અથવા જીવનસાથીના સ્વાસ્થ્યમાં થોડી નબળાઈ આવી શકે છે. પરંતુ, સકારાત્મક પાસું એ હશે કે જો તમારી તબિયત સુધરશે, તો તમે તમારા જીવનસાથી અથવા જીવનસાથી સાથે ક્યાંક બહાર જઈ શકો છો.જો તમારું કાર્ય ભાગીદારીનું છે, તો તમારે તમારા જીવનસાથી સાથે તાલમેલ જાળવી રાખવા માટે ઘણા પ્રયત્નો કરવા પડી શકે છે. ભાગીદારો વચ્ચે કેટલાક તફાવતો જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં તમારા પાર્ટનરની વાત નમ્રતાથી સાંભળવી એ જ સમજદારીભર્યું રહેશે. એકબીજાની લાગણીઓનું ધ્યાન રાખવું પણ યોગ્ય રહેશે
જો કે, તમને વિદેશી દેશો સાથે સંબંધિત બાબતોમાં થોડો લાભ મળી શકે છે, એટલે કે, કેટલાક મામલાઓમાં નાની સમસ્યાઓ આપવા સિવાય, મંગળ કર્ક રાશિમાં ગોચર મોટાભાગના કિસ્સાઓમાં તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો કે, ત્રીજા ભાવમાં મંગળનું સંક્રમણ આર્થિક લાભ લાવનાર કહેવાય છે. આ ઉપરાંત, સ્પર્ધાત્મક કાર્યમાં પણ એકને આગળ લઈ જવાનું માનવામાં આવે છે.મંગળનું આ સંક્રમણ શાસન અને વહીવટ સંબંધિત બાબતોમાં સાનુકૂળ પરિણામ આપી શકે છે. ક્યાંકથી કોઈ સારા સમાચાર પણ સાંભળવા મળી શકે છે. જો કે, બધું તમારી ઇચ્છા મુજબ નહીં થાય, પરંતુ તમે ખુશ રહેશો કારણ કે બધું મોટા પ્રમાણમાં અનુકૂળ રહેશે. મંગળનું આ સંક્રમણ તમને ઘણા ફાયદાઓ પ્રદાન કરશે, પરંતુ તેની નીચ સ્થિતિને ધ્યાનમાં રાખીને તમારે કેટલીક બાબતોમાં સાવચેતી રાખવી પડશે.
ઉપાય : ગુસ્સો અને અભિમાન થી બચો અને ભાઈઓ ની સાથે સારો સબંધ બનાવી રાખો.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
મિથુન રાશિ
મિથુન રાશિ વાળા માટે મંગળ ગ્રહ તમારી કુંડળી માં છથા અને અગિયાર ભાવ નો સ્વામી છે જે હવે બીજા ભાવમાં ગોચર કરીને નીચ નો થઇ રહ્યો છે.મંગળ કર્ક રાશિમાં ગોચર સામાન્ય રીતે બીજા ભાવમાં મંગળ ના ગોચર ને સારો નથી કહેવામાં આવતો.પરંતુ,લાભ ભાવ નો સ્વામી નો પૈસા ના ભાવમાં જવું ઘણી હદ સુધી અનુકુળ કહેવામાં આવે છે.એવા માં,લાભ થવો અને એ લાભ થી થોડી બચત થવાની સંભાવના છે.પરંતુ,જ્યોતિષ શાસ્ત્ર માં પૈસા ના ભાવ માં મંગળ ના ગોચર ને પેહલાથી બચવેલાં પૈસા ને ખર્ચ કરાવવાવાળો કહેવામાં આવે છે.ઉપર થી મંગળ નીચ નો રહેશે એટલે આ સ્થિતિ ને સારી નહિ કહેવામાં આવે.
એક બાજુ લાભ થવો અને એમાંથી થોડી બચત ની સંભાવનાઓ જોવા મળી રહી છે.ત્યાં,ખર્ચ થવાના યોગ પણ બની રહ્યા છે.અહીંયા સુધી કે પેહલા થી બચવેલાં પૈસા પણ ખર્ચ થઇ શકે છે.આવી સ્થિતિ માં તમને નકામા ખર્ચ થી બચવાની સલાહ અમે તમને આપીશું.એની સાથે,પોતાના આરોગ્ય નો પણ પુરુ ધ્યાન રાખવું પડશે ખાસ કરીને ખાવાપીવા નું પરિજનો સાથે મતભેદ નહિ થઇ શકે,આ વાત નું પણ ધ્યાન રાખો.આ સાવધાનીઓ ને અપનાવી જરૂરી રહેશે,ત્યારે તમે મંગળ ગ્રહ થી મળવાવાળા પ્રભાવો ને શાંત કરી શકશો.
ઉપાય : નિયમિત રૂપથી હનુમાન ચાલીસા નો પાઠ કરો.
આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025
કર્ક રાશિ
કર્ક રાશિ વાળા માટે મંગળ દેવ તમારી કુંડળી માં પાંચમા અને દસમા ભાવ નો સ્વામી છે.બે શુભ ભાવો ના સ્વામી હોવાના કારણે આમને તમારી કુંડળી માટે સૌથી સારો ગ્રહ કે યોગકારી ગ્રહ માનવામાં આવે છે.પરંતુ,નીચ અવસ્થા માં હોવાના કારણે મંગળ ગ્રહ અનુકુળ પરિણામ દેવામાં પાછળ રહી શકે છે.ઉપર થી પેહલા ભાવમાં મંગળ ના ગોચર ને સારો નથી માનવામાં આવ્યો.ગોચારશાસ્ત્ર મુજબ પેહલા ભાવમાં મંગળ ના ગોચર ને લોહી વિકાર દેવાનું કામ કરી શકે છે.આવી સ્થિતિ માં જો તમને પહેલાથીજ લોહી ને લગતી કોઈ સમસ્યા છે તો આ દરમિયાન ખાસ રૂપથી સજગ રેહવાની જરૂરત રહેશે.એના સિવાય,કર્મો માં કઠિનાઈ,ક્યારેક-ક્યારેક કર્મો થી અસફળતા,અચાનક દુર્ઘટનાઓ વગેરે નો પણ ડર રહેશે.વાહન સાવધાની થી ચલાવો.
જો તમારું કામ કોઈપણ રીતે આગ કે કેમિકલ સાથે જોડાયેલું છે તો પણ તમારે સાવધાન રેહવું પડશે.વિવાહિત થવાની સ્થિતિ માં લાઈફ પાર્ટનર સાથે સારા સબંધ બનાવી રાખવાની કોશિશ કરવી પડશે.મંગળ કર્ક રાશિમાં ગોચર બીજા શબ્દ માં જો તમે સ્ત્રી છો તો પુરુષ સાથે વિવાદ નથી કરવાનો અને પુરુષ છો તો સ્ત્રી સાથે વિવાદ નથી કરવાનો.આ સાવધાનીઓ ને અપનાવાની સ્થિતિ માં જીવનમાં અનુકુળતા નો ગ્રાફ વધશે.કાર્યક્ષેત્ર સાથે સબંધિત મામલો માં સાવધાની રાખો.મિત્રો સાથે પણ સબંધ મેન્ટન કરવા જરૂરી છે.ત્યાં,જો તમે કોઈ બાળક ના પિતા છો તો બાળક ની સાથે પણ સબંધો ને અનુકુળ બનાવી રાખવામાં પ્રયાસ કરો.આ સાવધાનીઓ ને અપનાવ્યા પછી તમે અનુકુળ પરિણામો ની ઉમ્મીદ કરી શકો છો.
ઉપાય : કોઈપણ વ્યક્તિ પાસે મફત માં કોઈપણ વસ્તુ નહિ લો.
સિંહ રાશિ
સિંહ રાશિ વાળા માટે મંગળ ગ્રહ તમારી કુંડળી માં ચોથા છતાં ભાગ્ય ભાવ નો સ્વામી છે.કેન્દ્ર અને ત્રિકોણ નો સ્વામી હોવાના કારણે મંગળ તમારી કુંડળી માટે યોગકારી કે સૌથી સારો ગ્રહ માનવામાં આવે છે જે મંગળ કર્ક રાશિમાં ગોચર કરીને તમારા દ્રાદશ ભાવમાં નીચ નો રહ્યો છે.આ બંને સ્થિતિ ને સારી નથી માનવામાં આવતી.દ્રાદશ ભાવના ,મંગળ ને નકામા ખર્ચ વાળો કહેવામાં આવે છે.આવું મંગળ સ્થાન ને નુકશાન કરાવે છે.તમારે બીજી યાત્રા ઉપર જવું પડી શકે છે અથવા થોડા અચાનક પરિવર્તન નોકરી વગેરે માં જોવા મળી શકે છે.જમીન મિલકત સાથે સબંધિત મામલો માં પણ સાવધાનીપુર્વક નિર્વાહ કરવાની જરૂરત રહેશે.
જો કોઈ કોર્ટ કચેરી માં મામલો ચાલી રહ્યો છે તો કોશિશ કરો આ આની વચ્ચે આવનારા નિર્ણય ટાળી શકે.મંગળ ની નીચ અવસ્થા દુર થયા પછી નિર્ણય આવવાની સ્થિતિ માં તમને ફાયદા મળશે કારણકે મંગળ નો આ ગોચર જન્મ સ્થળ થી દુર લઇ જવાનું કામ કરે છે.તો એ લોકોને ફાયદો મળી શકે છે જે વિદેશ જવાની કોશિશ કરી રહ્યા છે.વિદેશ જવાવાળા લોકોના રસ્તા સેહલા થઇ શકશે.ધાર્મિક યાત્રાઓ ઉપર જવું પણ સંભવ થઇ શકશે પરંતુ યાત્રા દરમિયાન થોડી પરેશાનીઓ જોવા મળી શકે છે.મંગળ નો આ ગોચર તમને થોડા કમજોર તો થોડા સારા પરિણામ આપી શકે છે.પરંતુ,સાવધાની અપનાવાની સ્થિતિ માં અનુકુળતા નો ગ્રાફ વધી શકે છે.
ઉપાય : હનુમાનજી ના મંદિર માં લાલ મીઠાઈ ચડાવો અને પ્રસાદ લોકોમાં વેચો,ખાસ કરીને મિત્રો માં જરૂર વેચો.
કન્યા રાશિ
કન્યા રાશિના લોકો માટે, મંગળ તમારી કુંડળીમાં ત્રીજા અને આઠમા ભાવનો સ્વામી છે, જે હવે તમારા લાભ ગૃહમાં સંક્રમણ કરી રહ્યો છે. જો કે, લાભ ગૃહમાં મંગળ કર્ક રાશિમાં ગોચર ખૂબ જ સારું પરિણામ આપનારું માનવામાં આવે છે, પરંતુ લાભની ટકાવારીમાં જે મોટો ઉછાળો આવવો જોઈએ, કદાચ નીચી સ્થિતિમાં હોવાને કારણે મંગળ આવા પરિણામો આપી શકશે નહીં.સામાન્ય રીતે, મંગળ તમને સારા પરિણામો આપશે, પરંતુ તમે લાયક પરિણામોમાં થોડો ઘટાડો જોઈ શકો છો. એવું પણ બની શકે કે પરિણામોમાં થોડો વિલંબ થાય, એટલે કે સિદ્ધિઓ થોડા વિલંબથી પ્રાપ્ત થાય અથવા સિદ્ધિઓ મેળવવામાં થોડી અડચણ આવે તો પણ સિદ્ધિઓ મળવાની સારી તકો છે.
જો તમારી કુંડળીની સ્થિતિ સાનુકૂળ હોય તો મંગળના આ સંક્રમણને કારણે તમને ખૂબ જ સારા પરિણામ મળી રહ્યા હોય તેવું લાગે છે. તમારી આવક વધી શકે છે. જો તમે વેપારી છો તો તમને સારો નફો મળી શકે છે. સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે અને તમને મિત્રોનો સહયોગ પણ મળશે. તમે તમારા પ્રતિસ્પર્ધીઓ કરતાં વધુ સારું કરી શકશો. જો તમારું કામ સૈન્ય અથવા સુરક્ષા સાથે સંબંધિત છે અથવા તમે કોઈપણ લાલ પદાર્થનો વેપાર કરો છો, તો મંગળના આ સંક્રમણને કારણે તમને ખૂબ સારા પરિણામો મળી શકે છે.
ઉપાય : શિવજી ને મધ થી અભિષેક કરો.
કુંડળી માં હાજર રાજ યોગ ની બધીજ જાણકારી મેળવો
તુલા રાશિ
તુલા રાશિ વાળા માટે તમારી કુંડળી માં બીજા છતાં સાતમા ભાવ નો સ્વામી છે.વર્તમાન માં મંગળ ગોચર કરીને તમારા દસમા ભાવમાં નીચ અવસ્થા માં રહેશે.એમ તો,સામાન્ય રીતે,બે મહત્વપુર્ણ ભાવો ના સ્વામી નો નીચ નો થવો સારો નથી માનવામાં આવ્યો.એની સાથે,મંગળ ના દસમા ભાવમાં ગોચર ને બહુ સારા પરિણામ દેવાવાળો નથી કહેવામાં આવ્યો.પરંતુ,આ સ્થાન ઉપર મંગળ બળવાન હોય છે અને આવી સ્થિતિ માં મેહનત કરવાવાળા લોકો પોતાની મેહનત અને લગન ના કારણે ઘણા કામો ને પુરા કરી શકશે.પરંતુ,આ કામ આસાનીથી પુરુ નહિ થઈને કંઈક વ્યવધાન કે કઠિનાઈ થી ભરેલા રહી શકે છે.બીજા ભાવ નો સ્વામી થઈને મંગળ નીચ નો થઇ રહ્યો છે.સંચિત પૈસા પણ ક્જર્ચ થઇ શકે છે.પરંતુ મંગળ કર્મ સ્થાન ઉપર બેસેલો છે એટલે પૈસા સાર્થક કામોમાં ખર્ચ થઇ શકે છે.અથવા તમે પૈસા વાપરીને કોઈ કામ ચાલુ કરી શકો છો કે પછી ચાલુ કરવાના પ્લાન માં પૈસા ખર્ચ થઇ શકે છે.
પરંતુ,અહીંયા અમે સલાહ દેવા માંગીશું કે સંભવ હોય તો આ સમયે કોઈ નવા કામ ની શુરુઆત નહિ કરો.જો તમે કોઈ કામ પેહલાથી જ કરવાના પ્લાન માં છો તો એ કામમાં થોડા પૈસા ખર્ચ કરવા પડી શકે છે.મંગળ કર્ક રાશિમાં ગોચર દૈનિક રોજગાર અને દામ્પત્ય જીવન સાથે સબંધિત મામલો માં સાવધાની જરૂરી રહેશે.તમારે તમારા કામો અને વેપાર માં સમય નો પાબંદ થવું પડશે.મામલો લાઈફ પાર્ટનર નો હોય કે પછી વેવસાયિક પાર્ટનર નો બંને સાથે સારા સબંધ બનાવી રાખવાની કોશિશ કરવી પડશે.જો તમે આ સાવધાનીઓ નો અપનાવશો તો તમને સંતોષપ્રદ પરિણામ મળી શકશે.
ઉપાય : જેમના બાળક નથી એવા વ્યક્તિ ની મદદ કરવી શુભ રહેશે.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકો માટે, મંગળ તમારી કુંડળીમાં લગ્ન ઘર અને છઠ્ઠા ભાવનો સ્વામી પણ છે, જે હવે સંક્રમણ કરશે અને તમારા ભાગ્ય ઘરમાં રહેશે. જો કે, લગ્નના સ્વામી અથવા રાશિના સ્વામીનું ભાગ્ય ઘર તરફનું સંક્રમણ કેટલાક કિસ્સાઓમાં અનુકૂળ કહેવાય છે કારણ કે જ્યારે પણ લગ્ન અથવા ચિહ્નનો સ્વામી ધર્મ ગૃહમાં જોડાય છે, ત્યારે વ્યક્તિના મનમાં આધ્યાત્મિક લાગણીઓ પ્રબળ હોય છે અને વિચાર પણ સકારાત્મક હોય છે. આવી સ્થિતિમાં, વ્યક્તિ પોતાનું કામ વધુ સારી રીતે કરી શકે છે, પરંતુ રાશિનો સ્વામી અથવા ગ્રહ દુર્બળ હોવાને કારણે સ્વાસ્થ્ય સંબંધિત બાબતોમાં થોડી નબળાઈ આવી શકે છે. સંભવ છે કે ખરાબ સ્વાસ્થ્ય અથવા આળસને કારણે, તમે જે કામ પહેલાથી જ મેળવી લીધું છે તેમાં તમે રસ ગુમાવી શકો છો.
આ કારણોને લીધે, તમે કામ યોગ્ય રીતે કરી શકતા નથી અને પરિણામો નબળા આવી શકે છે. આવી સ્થિતિમાં તમારી જાતને શિસ્તબદ્ધ રાખો. મંગળ કર્ક રાશિમાં ગોચર આ સમયગાળા દરમિયાન નાણાકીય લેવડ-દેવડ પણ સારી રહેશે નહીં અને સરકાર અને વહીવટીતંત્ર સાથે સંકળાયેલા લોકો સાથે જોડાવવું પણ સારું રહેશે નહીં. સંતાન અને શિક્ષણ સંબંધિત બાબતોમાં પ્રમાણમાં વધુ ધ્યાનપૂર્વક કામ કરવાની જરૂર પડશે. આ સમયે, ધાર્મિક આચરણ અપનાવીને આગળ વધો અને કમર અથવા પીઠમાં કોઈ અસ્વસ્થતા અથવા ઈજા વગેરેનો ભય હોય તેવું કંઈપણ ન કરો. જો તમે આ સાવચેતીઓ અપનાવશો, તો તમે નકારાત્મક પરિણામોને શાંત કરી શકશો અને વધુ સારા પરિણામો મેળવી શકશો.
ઉપાય : શિવજી ને દુધ થી અભિષેક કરો.
બૃહત કુંડળી : જાણો ગ્રહો નો તમારા જીવન ઉપર પ્રભાવ અને ઉપાય
ધનુ રાશિ
ધનુ રાશિ વાળા માટે મંગળ તમારી કુંડળી માં પાંચમા અને દ્રાદશ ભાવ નો સ્વામી છે જે હવે ગોચર કરીને તમારા આઠમા ભાવમાં રહેવાનો છે.મંગળ કર્ક રાશિમાં ગોચર સામાન્ય રીતે મંગળ ના ગોચર ને આઠમા ભાવમાં સારો નથી માનવામાં આવતો એટલે મંગળ ના આ ગોચર દરમિયાન તમને અલગ અલગ મામલો માં સાવધાનીપુર્વક નિર્વાહ કરવાની જરૂરત છે.ખાસ કરીને વિદેશ સાથે સબંધિત મામલો માં કે પછી દુર ની કોઈ જગ્યા સંબન્ધિત મામલો માં.જો તમે વિદ્યાર્થી છો તો તમે અભ્યાસ માં કોઈપણ પ્રકારની લાપરવાહી નહિ રાખો.એની સાથે,સહપાઠીઓ ની સાથે વિવાદ પણ નથી કરવાનો.જો તમે યુવા છો અને કોઈપણ જગ્યા એ કોઈ પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો છે તો એ પ્રેમ પ્રસંગ ને લઈને કોઈ વિવાદ ઉભો નહિ થાય એ વાત નું ધ્યાન રાખવું જોઈએ.પરંતુ,દ્રાદશ ના આઠમા ભાવમાં જવું અથવા નીચ નો હોવું ઘણા મામલો માં સારું માનવામાં આવશે.કોઈ દુર ની જગ્યા થી અચાનક લાભ પણ તમને મળી શકે છે.
જો તમે શોધ ના વિદ્યાર્થી છો તો કોઈ ખાસ ખોજ કરવામાં તમે સફળ રહી શકો છો.સામાન્ય રીતે આ ગોચર ને કમજોર જ માનવામાં આવ્યો છે.પરંતુ તો પણ આ મામલો માં થોડા સારા પરિણામ ની ઉમ્મીદ તમે રાખી શકો છો.પરંતુ,તમારે સાવધાની રાખવાની જરૂરત છે.મંગળ ના આ ગોચર ના કારણે શરીર માં એસિડ ની માત્રા વધી શકે છે અને એવા માં,ગેસ જેવી પરિસ્થિતિ વચ્ચે વચ્ચે રહી શકે છે.આરોગ્ય નું ધ્યાન રાખવું જરૂરી રહેશે,ખાસ કરીને ખાવા પીવા ઉપર સંયમ રાખવો જરૂરી રહેશે.તમારી પાચન શક્તિ આ સમયે થોડી કમજોર રહી શકે છે.ખાવા પીવા ઉપર સંયમ રાખો.એના સિવાય,દુર્ઘટના વગેરે નો ડર રહેશે.એની સાથે,પોતાના સ્વભાવ ને પણ મધુર બનાવા ની કોશિશ કરો,ખાસ કરીને ભાઈઓ અને મિત્રો સાથે વિવાદ નહિ થાય,આ વાત થી જાગરૂક રહેવાનું છે.આ સાવધાનીઓ ને અપનાવાની સ્થિતિ માં તમે નકારાત્મકતા ને શાંત કરી શકશો.
ઉપાય : ચણા ની દાળ નું દાન કરવું શુભ રહેશે.
મકર રાશિ
મકર રાશિ વાળા માટે મંગળ તમારી કુંડળી માં ચોથા અને લાભ ભાવ નો સ્વામી છે.હવે આ તમારા સાતમા ભાવમાં નીચ અવસ્થા માં રહેશે.મંગળ કર્ક રાશિમાં ગોચર તમારી કુંડળી માં મહત્વપુર્ણ ભાવ નો સ્વામી થઈને નીચ નો થઇ રહ્યો છે.સામાન્ય રીતે આને વધારે સારું નથી માનવામા આવતું.ખાસ કરીને જો તમે વિવાહિત છો તો દામ્પત્ય જીવનમાં કોઈપણ રીતે કલેશ ઉભો નહિ થાય,આ વાત નું ધ્યાન રાખવું પડશે.જો કોઈ નાના મોટા વિવાદ થાય છે તો એને તરત જ રોકી દેવા સારું રહેશે કારણકે નાના મોટા વિવાદ મોટા રૂપ લઇ શકે છે અથવા જીવનસાથી નું આરોગ્ય કમજોર રહી શકે છે.આ સમય નકામી યાત્રાઓ ને ટાળવું પણ સમજદારી વાળું કામ રહેશે.
જો તમને દાંતો અથવા હાડકા સાથે સબંધિત કોઈ દુખાવો થઇ રહ્યો છે તો આ સમયગાળા માં એ મામલો માં લાપરવાહી રાખવી ઠીક નહિ રહે.વેપાર-વેવસાય સાથે જોડાયેલા મામલો માં સાવધાનીપુર્વક નિર્વાહ કરવું પડશે.ખાસ કરીને કોઈ નવી ડીલ કરવા સજગ રેહવું સમજદારી નું કામ રહેશે કારણકે તમારા ચોથા ભાવ નો સ્વામી મંગળ નીચ નો થઇ રહ્યો છે.ઘર ગૃહસ્થી સાથે સબંધિત મામલો માં સાવધાની રાખવી પડશે.એની સાથે,જમીન,ભવન અને વાહન સાથે સબંધિત મામલો માં સમજદારી પુર્વક કામ લેવું જરૂરી રહેશે.આર્થિક લેણદેણ થી યથાસંભવ બચવું સમજદારી નું કામ રહેશે કારણકે આપેલા પૈસા મળવામાં કઠિનાઈ થઇ શકે છે.ભાઈઓ,મિત્રો અને સહયોગીઓ ની સાથે સબંધો ને મેન્ટન કરવા પડશે.જો આ લોકો કોઈ કારણ થી તમારા થી ઉદાસ છે તો એમને મનાવાની કોશિશ કરીને તમે પરિણામો ને સારા કરી શકશો.
ઉપાય : છોકરીઓ ને મીઠાઈ ખવડાવી શુભ રહેશે.
કુંભ રાશિ
કુંભ રાશિ વાળા માટે મંગળ તમારી કુંડળી માં ત્રીજા અને દસમા ભાવ નો સ્વામી છે.હવે આ ગોચર કરીને તમારા છથા ભાવમાં જઈ રહ્યો છે.આવી અવસ્થા માં મંગળ દ્વારા તમને સામાન્ય કે સામાન્ય કરતા સારા પરિણામ મળી શકે છે.એમ તો,સામાન્ય રીતે છથા ભાવમાં મંગળ ગોચર ને સારા પરિણામ દેવાવાળો માનવામાં આવ્યો છે.પરંતુ,મંગળ નીચ નો રહેશે એટલે સારા પરિણામ થોડા ઓછા થઇ શકે છે.આ રીતે અમે કહી શકીએ છીએ કે મંગળ ના આ ગોચર ના કારણે તમારો આત્મવિશ્વાસ સારો રેહવો જોઈએ પરંતુ નીચ અવસ્થા માં હોવાના કારણે તમને ઓવરકૉન્ફિડેન્ટ થવાથી બચવું જોઈએ.કોઈપણ વિવાદો થી તમને સફળતા મળશે,પરંતુ ખોટા વિવાદો થી બચવું પણ સમજદારી વાળું કામ રહેશે.
પરંતુ,કામકાજ માં કોઈપણ રીતની પ્રતિકુળતા નહિ રહે કારણકે નાની મોટી સમસ્યા પછી કામ બની રહેશે.જો તમે નોકરી કરો છો તો સહકર્મીઓ ની સાથે સબંધો ને મેન્ટન કરવા ની કોશિશ કરીને બહુ સારા પરિણામ મેળવી શકશો.વરિષ્ટ ના માર્ગદર્શન માં કામ કરવાની સ્થિતિ માં પરિણામો વધારે સારા રહી શકે છે.મંગળ કર્ક રાશિમાં ગોચરર ના કારણે તમને આર્થિક લાભ મળી શકે છે.જો તમે અનુશાસિત રેહશો અને તમારું ખાવા પીવાનું સારું રહેશે અને રહન-સહન પણ સંયમિત રહેશે તો તમારું આરોગ્ય નહિ ખાલી સારું રહેશે પરંતુ પેહલા ની આરોગ્ય સમસ્યા થી પણ તમને મુક્તિ મળી શકશે.સામાજિક માન-સમ્માન પણ વધી શકશે,પરંતુ અમર્યાદિત કામ કરવાથી બચવાની સલાહ અમે તમને આપીશું.થોડી સાવધાનીઓ ને અપનાવાની સ્થિતિ માં તમે ઘણી હદ સુધી અનુકુળ પરિણામ ની ઉમ્મીદ કરી શકો છો.
ઉપાય : મિત્રો ને ખાવા-પીવા ની નમકીન વસ્તુઓ વેચવી શુભ રહેશે.
મીન રાશિ
મીન રાશિ વાળા માટે મંગળ તમારી કુંડળી માં બીજા અને ભાગ્ય ભાવ નો સ્વામી છે જે હવે ગોચર કરીને તમારા પાંચમા ભાવમાં નીચ અવસ્થા માં રહેશે.સામાન્ય રીતે મંગળ કર્ક રાશિમાં ગોચર ને પાંચમા ભાવમાં સારો નથી માનવામાં આવતો.ઉપર થી મંગળ ગ્રહ નીચ નો રહેશે અને આવી સ્થિતિ માં મંગળ પાસેથી મળવાવાળા પરિણામો પ્રત્ય સચેત રેહવું ઉચિત રહેશે.મંગળ નો આ ગોચર તમારા મનને અશાંત કરી શકે છે અથવા પેટ સાથે સબંધિત થોડી પરેશાનીઓ આપી શકે છે.ખાસ કરીને પાચન ક્રિયા કમજોર રહી શકે છે.આવી સ્થિતિ માં ખાવા પીવા ઉપર ધ્યાન દેવ અને ઉચિત ખાવા પીવા નું અપનાવું પડશે નહીતો પૅટ સાથે સબંધિત થોડી પરેશાનીઓ વચ્ચે વચ્ચે જોવા મળી શકે છે.જો તમે કોઈ બાળક ના માતા કે પિતા છો તો બાળક ની સાથે સબંધ નહિ બગડી શકે,એ વાત નું ધ્યાન રાખવું પડશે.
જો તમે વિદ્યાર્થી છો તો પોતાનો અભ્યાસ મન લગાડીને કરવો સમજદારી વાળું કામ રહેશે.મનમાં આવવાળા વ્યર્થ ના કારણે પોતાના થી દુર રેહવાની કોશિશ કરો.જો તમે સારી સંગતિ માં છો છતાં પાપ કર્મો થી દુર રેહવાની કોશિશ કરશો તો.મનને શુદ્ધ અને પવિત્ર બનાવી રાખો અને પોતાના આરાધ્ય નું નામ લઈને સારા કામો સાથે જોડાયેલા રહો તો પરિણામ સારા બની રહેશે.પિતા ની સાથે સબંધ ખરાબ નહિ થાય આ વાત ની કોશિશ પણ કરતા રહો.બીજા પરિજનો ની સાથે સબંધો ને મેન્ટન કરવા જરૂરી રહેશે.વાણીમાં શુદ્ધતા અને પવિત્રતા ના ભાવ ને વધારો.આવું કરવાથી તમે અનુકુળ પરિણામો ને ઉમ્મીદ કરી શકશો.
ઉપાય : નીમ ના જડ માં પાણી ચડાવું શુભ રહેશે.
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. એસ્ટ્રોસેજ સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!
વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો
1. 2025 માં મંગળ નો કર્ક રાશિ માં ગોચર ક્યારે થશે?
મંગળ દેવ 03 એપ્રિલ 2025 ના દિવસે કર્ક રાશિ માં ગોચર કરી લેશે.
2. મંગળ ગ્રહ ની રાશિ કઈ છે?
રાશિ ચક્ર માં મંગળ ગ્રહ ને મેષ અને વૃશ્ચિક રાશિ ઉપર આધિપત્ય મળેલું છે.
3. કર્ક રાશિ નો સ્વામી કોણ છે?
મન નો કારક ચંદ્ર દેવ ને કર્ક રાશિ ઉપર સ્વામિત્વ મળેલું છે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems

AstroSage on MobileAll Mobile Apps
- Tarot Weekly Horoscope (27 April – 03 May): 3 Fortunate Zodiac Signs!
- Numerology Weekly Horoscope (27 April – 03 May): 3 Lucky Moolanks!
- May Numerology Monthly Horoscope 2025: A Detailed Prediction
- Akshaya Tritiya 2025: Choose High-Quality Gemstones Over Gold-Silver!
- Shukraditya Rajyoga 2025: 3 Zodiac Signs Destined For Success & Prosperity!
- Sagittarius Personality Traits: Check The Hidden Truths & Predictions!
- Weekly Horoscope From April 28 to May 04, 2025: Success And Promotions
- Vaishakh Amavasya 2025: Do This Remedy & Get Rid Of Pitra Dosha
- Numerology Weekly Horoscope From 27 April To 03 May, 2025
- Tarot Weekly Horoscope (27th April-3rd May): Unlocking Your Destiny With Tarot!
- Horoscope 2025
- Rashifal 2025
- Calendar 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025