ગુરુ મિથુન રાશિમાં વક્રી
ગુરુ જ્ઞાન,શિક્ષક,બાળક,મોટા ભાઈ,શિક્ષણ,ધાર્મિક કામ,પવિત્ર સ્થળ,પૈસા અને દાન,પુર્ણ્ય નો કારક ગ્રહ ગુરુ 09 ઓક્ટોમ્બર 2024 ની સવારે 10 વાગીને 01 મિનિટ પર મિથુન રાશિમાં વક્રી થશે.ગુરુ મિથુન રાશિમાં વક્રી થવાથી રાશિ ચક્ર ની બધીજ 12 રાશિઓ પર અસર જોવા મળશે.આના સિવાય અમે તમને જ્યોતિષ માં ગુરુ ગ્રહ ના મહત્વ સાથે રૂબરૂ કરાવશું.એની સાથે,જાણીશું આના પ્રભાવ થી બચવાના ઉપાય.

વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર વાત કરો અને જાણો ગુરુ મિથુન રાશિ માં વક્રી નો તમારા જીવન ઉપર પ્રભાવ
જ્યોતિષ માં ગુરુ નું મહત્વ
જ્યોતિષ માં ગુરુ ને શુભ ગ્રહ માનવામાં આવે છે.ગુરુ ને દેવગુરુ પણ કહેવામાં આવે છે અને આને બધાજ ગ્રહો થી મોટો અને શુભ ગ્રહ માનવામાં આવે છે.આ જ્ઞાન નો કારક ગ્રહ છે,જે હવે મિથુન રાશિમાં વક્રી થવાનો છે.વક્રી નો મતલબ છે કે ઊંધો ચાલવું.ગ્રહ વક્રી અવસ્થા માં ઊંધો ચાલતો દેખાય છે.પરંતુ ખરેખર એવું નથી હોતું.ગ્રહ ચાલે તો સીધો છે પરંતુ સુર્ય ની એક ખાસ દૂરી ઉપર આવવાથી ઉંધી દિશા માં ચાલતો દેખાય છે.
ગુરુ બુધ ગ્રહ દ્વારા શાસિત મિથુન રાશિમાં વક્રી થવા જઈ રહ્યો છે.આ સમય દરમિયાન લોકો શીખવું અને પોતાના કૌશલ ને વધારવામાં સક્ષમ હોય છે.મિથુન રાશિમાં ગુરુ ની આ વક્રી ચાલ દર્શાવે છે કે લોકો પોતાના જ્ઞાન ને વધારવામાં સક્ષમ હોય છે.ગુરુ મિથુન રાશિમાં વક્રી દરમિયાન લોકો પોતાની આવડત સાથે તરક્કી મેળવા માં સક્ષમ હોય છે.
To Read in English Click Here: Jupiter Retrograde In Gemini (9 October)
આ રાશિફળ તમારી ચંદ્ર રાશિ ઉપર આધારિત છે.પોતાની વ્યક્તિગત ચંદ્ર રાશિ હમણાં જાણવા માટે ચંદ્ર રાશિ કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરો.
રાશિ મુજબ રાશિફળ અને ઉપાય
મેષ રાશિ
મેષ રાશિના લોકો માટે ગુરુ નવમા અને બારમા ભાવ નો સ્વામી છે.ગુરુ મિથુન રાશિમાં વક્રી ત્રીજા ભાવમાં થવા જઈ રહ્યો છે.
ઉપર ના કારણો મુજબ,તમે મિત્રો અને સહયોગીઓ ની સાથે વધારે લાંબી યાત્રા પર જઈ શકો છો.જે અધિયાત્મિક ઉદ્દેશો થી સબંધિત હોય છે.
કારકિર્દી ના લિહાજ થી તમને કાર્યક્ષેત્ર માં આ દરમિયાન થોડા નવા બદલાવ જોવા મળી શકે છે અને આશંકા છે કે તમારું સ્થાનાંતર થઇ જાય.
જે લોકો નો પોતાનો ધંધો છે,એ લોકો પોતાના બિઝનેસ માટે નવી રણનીતિઓ બનાવશે,જેનાથી એમને વધારે લાભ થશે.
આર્થિક જીવન ની વાત કરીએ,તો તમે આ દરમિયાન પૈસા મેળવા માં સક્ષમ હશો અને આ દરમિયાન તમારે પૈસા કમાવા માટે વધારે મોકા મળશે,જેનાથી તમે તેજી થી આગળ વધશો.
પ્રેમ જીવનમાં,તમે તમારા જીવનસાથી ની સાથે સુખી પલ નો આનંદ લેશો અને આના કારણે તમારા બંને ની વચ્ચે વધારે પ્રેમ વધશે.
આ દરમિયાન તમારું આરોગ્ય સારું રહેશે અને તમને કોઈ મોટી આરોગ્ય સમસ્યા પરેશાન નહિ કરે.
ઉપાય - દરરોજ 19 વાર “ઓમ બ્રુમ બૃહસ્પતેય નમઃ” નો જાપ કરો.
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકો માટે ગુરુ આઠમા અને અગિયારમા ભાવ નો સ્વામી છે અને ગુરુ મિથુન રાશિ માં વક્રી બીજા ભાવમાં થશે.
ઉપર ના કારણો થી આ દરમિયાન તમારે વધારે ખર્ચ નો સામનો કરવો પડશે અને આના કારણે તમારે ઉધાર કે લોન લેવી પડી શકે છે.
કારકિર્દી ના મોર્ચે,તમે ચાલુ નોકરી થી સંતુષ્ટિ ની કમી ના કારણે નોકરી બદલી શકો છો અને નવી નોકરી માટે મજબૂર થઇ શકે છે.
જે લોકોનો પોતાનો વેપાર છે,એમને આ દરમિયાન સામાન્ય લાભ મળી શકે છે અને ક્યારેક-ક્યારેક તમારે નુકશાન નો સામનો પણ કરવો પડી શકે છે.
આર્થિક જીવન ની વાત કરીએ,તો તમને સામાન્ય સફળતા મળવાની સંભાવના છે અને વધારે બચત કરવી તમારા માટે સેહલું નહિ હોય.ક્યારેક-ક્યારેક તમને અચાનક લાભ થઇ શકે છે.
પ્રેમ જીવનમાં,તમારે જીવનસાથી સાથે વાતચીત કરતી વખતે પોતાના શબ્દો માં વધારે સાવધાની રાખવી પડશે નહીતો તમારી ખુશીઓ જઈ શકે છે.
તમારા આરોગ્ય ની વાત કરીએ,તો તમને આંખો સાથે સબંધિત દુખાવા અને બળવા ની સમસ્યા થઇ શકે છે અને આ સંક્રમણ નું કારણ બની શકે છે.
ઉપાય - ગુરુવાર ના દિવસે ગુરુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
મિથુન રાશિ
મિથુન રાશિના લોકો માટે ગુરુ સાતમા અને દસમા ભાવ નો સ્વામી છે.ગુરુ મિથુન રાશિમાં વક્રી તમારા પેહલા ભાવમાં વક્રી થવાનો છે.
ઉપર ના કારણે,તમે સબંધો અને પોતાની કારકિર્દી ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરશો અને પોતાને એના મુજબ ઢાળવા નો પ્રયાસ કરશો.
કારકિર્દી ના લિહાજ થી તમે સારા બદલાવ માટે વિદેશ માં જઈ શકો છો જેનાથી તમે તરક્કી ની સાથે સાથે સંતુષ્ટિ પણ મેળવી શકશો.
જે લોકો નો પોતાનો ધંધો છે,એમને ઉચ્ચ લાભ મળશે,જે તમને મળવાવાળી નવી ભાગીદારી ના કારણે સંભવ થઇ શકે છે.
આર્થિક જીવન ની વાત કરીએ,તો તમે તમારી તરફ થી લગાતાર પ્રયાસ થી ઉચ્ચ પૈસા મેળવશો.
પ્રેમ જીવન માં,આ દરમિયાન તમારા સબંધ માં અભિમાન ની ભાવના વિકસિત થઇ શકે છે જે આ સમય દરમિયાન ઠીક કરવું પણ તમારા માટે મુશ્કિલ થઇ શકે છે.
આરોગ્ય ની વાત કરીએ,તો આ દરમિયાન તમને તમારા તખનો અને કંધો માં દુખાવો થઇ શકે છે.
ઉપાય - ગુરુવાર ના દિવસે ગુરુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
કર્ક રાશિ
કર્ક રાશિના લોકો માટે ગુરુ છથા અને નવમા ભાવ નો સ્વામી છે.ગુરુ મિથુન રાશિ માં વક્રી તમારા બારમા ભાવમાં થશે.
ઉપર ના કારણો થી,આ દરમિયાન તમારા માટે સંતુલન બનાવી રાખવું મુશ્કિલ થઇ શકે છે.તમે જીવનમાં નિરંતરતા બનાવી રાખવા માટે સંઘર્ષ કરી શકો છો.
કારકિર્દી ના લિહાજ થી,તમે તમારા કામ ની સામાન્ય ગુણવતા ના કારણે પોતાનું નામ કે પ્રતિસ્થા ખોઈ શકો છો.
જે લોકો નો પોતાનો ધંધો છે,એમને વિરોધીઓ પાસેથી કડી ટક્કર મળી શકે છે.જે આગળ માટે ડર બની શકે છે.
આર્થિક જીવનના લિહાજ થી તમે તમારા કામમાં ધ્યાન ની કમી અને લાપરવાહી નું કારણ વધારે પૈસા ગુમાવી શકો છો.
પ્રેમ જીવન માં,પાર્ટનર ની સાથે રુચિ ખોવાના કારણે તમારી અંદર આકર્ષણ ની કમી હોય શકે છે.એવા માં સલાહ આપવામાં આવે છે કે પોતાના સબંધ ઉપર ધ્યાન આપો અને સાચી દિશા માં આગળ વધવા માટે કામ કરો.
આરોગ્ય ની વાત કરીએ,તો તમારે વધારે ખર્ચ નો સામનો કરવો પડશે અને તમે તમારી માતા માટે વધારે પૈસા ખર્ચ કરી શકો છો.
ઉપાય - સોમવાર ના દિવસે અપંગ વ્યક્તિઓ ને ભોજન દાન કરો.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકો માટે ગુરુ તમારા પાંચમા અને આઠમા ભાવ નો સ્વામી છે.ગુરુ મિથુન રાશિમાં વક્રી અગિયારમા ભાવ માં થશે.
ઉપર ના કારણે,તમે તમારા બાળક ની પ્રગતિ અને એમની ભલાઈ વિશે વધારે ચિંતામાં મુકાય શકો છો,પરંતુ તમને અચાનક લાભ થશે.
કારકિર્દી ના લિહાજ થી,તમને નવી નોકરી ના મોકા મળશે.એની સાથે,તમારું નામ વધશે અને તમને પ્રસિદ્ધિ મળશે.આ દરમિયાન કાર્યક્ષેત્ર માં તમને સરહાના મળશે.
જે લોકો નો પોતાનો ધંધો છે એમને પોતાના વિરોધીઓ ડર લાગી શકે છે.તમે આ દરમિયાન નવી વેવસાયિક રણનીતિઓ બનાવી શકો છો.
આર્થિક જીવન ની વાત કરીએ,તો તમે ઘણા બધા પૈસા કમાય શકશો અને વધારેમાં વધારે બચત કરવામાં સક્ષમ હસો.પૈસા નો સંચય પણ ઠીક રહેશે.
પ્રેમ જીવન માં,તમે તમારા સાથી ની સાથે વધારે ખુશીઓ બનાવી રાખશો અને આ સારી સમજણ ના કારણે થઇ શકે છે.
આરોગ્ય ના મોર્ચે,તમે આ દરમિયાન ફીટ મહેસુસ કરશો અને તમને કોઈ મોટી આરોગ્ય સમસ્યા પરેશાન નહિ કરે.
ઉપાય - દરરોજ 19 વાર “ઓમ ભાસ્કરાય નમઃ” નો જાપ કરો.
કન્યા રાશિ
ગુરુ ચોથા અને સાતમા ભાવ નો સ્વામી થઈને દસમા ભાવમાં વક્રી થવા જઈ રહ્યો છે.
ઉપર ના કારણો થી તમને તમારી કારકિર્દી માં સમસ્યાઓ,જીવનમાં કઠિનાઈ નો સામનો કરવો પડી શકે છે અને આશંકા છે કે તમે કામમાં ગુણવતા નહિ બનાવી રાખી શકો.
કારકિર્દી ના લિહાજ થી,તમારી ઉપર નોકરી નો વધારે દબાવ હોય શકે છે અને તમે સારા માટે નોકરી બદલવાનો વિચાર કરી શકો છો.
જો તમે બિઝનેસ કરો છો તો તમારે તમારા વેપાર ને આગળ વધારવામાં સાવધાની રાખવાની જરૂરત હોય શકે છે કારણકે તમે સારો નફો મેળવા માં નિષ્ફળ થઇ શકો છો.
આર્ટિક જીવનમાં,તમે યાત્રા દરમિયાન પૈસા ખોઈ શકો છો અને આવું ધ્યાન ની કમી ના કારણે થઇ શકે છે.
પ્રેમ જીવન માં,તમારે જીવનસાથી સાથે વાત કરતી વખતે ધૈર્ય રાખવાની જરૂરત પડશે અને શબ્દો ઉપર નિયંત્રણ પણ રાખવું જોઈએ કારણકે અભિમાન ની ભાવના તમારી અંદર વિકસિત થઇ શકે છે.
આરોગ્ય ના લિહાજ થી,ઈમ્યૂનિટી ની કમી ના કારણે પાચન સબંધી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.એવા માં,તમારે વધારે ધ્યાન દેવાની જરૂરત હશે.
ઉપાય - દરરોજ પ્રાચીન પાઠ લલિતા સહસ્ત્રનામ નો જાપ કરો.
કુંડળી માં હાજર રાજ યોગ ની બધીજ જાણકારી મેળવો
તુલા રાશિ
તુલા રાશિના લોકો માટે ગુરુ ત્રીજા અને છથા ભાવ નો સ્વામી છે.ગુરુ મિથુન રાશિમાં વક્રી તમારા નવમા ભાવમાં થશે.
ઉપર ના કારણો થી,આશંકા છે કે તમને ભાગ્ય નો સાથ નહિ મળે અને એના કારણે તમે પાછળ રહી શકો છો.બીજી બાજુ,તમને ઉધાર અને પિતૃ ની સંપત્તિ ના માધ્યમ થી લાભ થશે.
કારકિર્દી ના લિહાજ થી,તમે લાંબી યાત્રાઓ પર જઈ શકો છો જે તમને વ્યસ્ત રાખશે.તમને આ સમયે નોકરી ના સારા મોકા પણ મળશે.
જે લોકો પોતાનો ધંધો કરે છે એ લોકો પોતાના વેવસાય ને આગળ વધારવા માટે કામ કરશે અને એની સાથે તમે વધારે લાભ કમાવા માં સક્ષમ હશો.
આર્થિક જીવન માં,તમને નસીબ નો સાથ મળશે,જેનાથી તમને વધારે લાભ મળશે અને તમે તેજી થી પ્રગતિ ના રસ્તે આગળ વધશો.
પ્રેમ જીવન માં,તમારે તમારા જીવનસાથી સાથે વાતચીત કરવામાં સાવધાની રાખવી પડશે કારણકે પરિવારમાં ઘરેલુ સમસ્યાઓ વધારે હોય શકે છે.
તુલા રાશિના લોકોને આ સમયે સમસ્યાઓ નો સામનો નહિ કરવો પડે પરંતુ તમારે પિતા ના આરોગ્ય માટે પૈસા ખર્ચ કરવાની જરૂરત પડી શકે છે.
ઉપાય - દરરોજ 24 વાર “ઓમ શુક્રાય નમ” નો જાપ કરો.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકો માટે ગુરુ પાંચમા ભાવ નો સ્વામી છે.ગુરુ મિથુન રાશિમાં વક્રી તમારા આઠમા ભાવમાં થવા જઈ રહ્યો છે.
ઉપર ના કારણે,તમે વ્યક્તિગત સબંધ,પૈસા ના પ્રવાહ વગેરે માં ફસાય શકો છો.આશંકા છે કે તમને સ્થિરતા નહિ મળે.
કારકિર્દી ના લિહાજ થી,આ સમયે તમારી ઉપર નોકરી નું વધારે દબાણ વધી શકે છે.આશંકા છે કે તમને તમારા સહયોગીઓ પાસેથી કોઈ મદદ નહિ મળે.
જે લોકોનો પોતાનો ધંધો છે,એમની રંણનીતિઓ વેપારમાં જુની પડી શકે છે અને એના કારણે વધારે નફો પ્રાપ્ત કરવો તમારા માટે મુશ્કિલ સાબિત થઇ શકે છે.
આર્થિક જીવન ની વાત કરીએ,તો તમને પૈસા નો લાભ મળવાની સંભાવના બહુ ઓછી છે.પરંતુ પિતૃ ની મિલકત થી તમે અચાનક લાભ કમાવા માં સક્ષમ હશો.
પ્રેમ જીવન માં,તમે એક સારું નામ અને ઓળખ ખોઈ શકો છો કારણકે તમે તમારા જીવનસાથી સાથે વધારે બહેસ માં પડી શકો છો.
આરોગ્ય ના લિહાજ થી,તમારે વધારે ખર્ચ નો સામનો કરવો પડશે કારણકે તમને ખાંસી સબંધિત સમસ્યાઓ થઇ શકે છે.
ઉપાય - દરરોજ હનુમાન ચાલીસા નો જાપ કરો.
બૃહત કુંડળી : જાણો ગ્રહો નો તમારા જીવન ઉપર પ્રભાવ અને ઉપાય
ધનુ રાશિ
ધનુ રાશિના લોકો માટે ગુરુ પેહલા અને ચોથા ભાવ નો સ્વામી છે.ગુરુ મિથુન રાશિ માં વક્રી સાતમા ભાવમાં થવા જઈ રહ્યો છે.
ઉપર ના કારણે તમારા હાથ માંથી ઘણા મોકા નીકળી શકે છે.તમે તમારા મિત્રો થી દુર થઇ શકો છો અને યાત્રા દરમિયાન તણાવ નો સામનો કરવો પડી શકે છે.
કારકિર્દી ના લિહાજ થી,તમને વરિષ્ઠ પાસેથી દબાવ અને પોતાના સહકર્મીઓ પાસેથી સમર્થન ની કમી નો સામનો કરવો પડી શકે છે.
વેપાર કરવાવાળા લોકોને પોતાના વિરોધીઓ પાસેથી કડી ટક્કર મળી શકે છે.જેના કારણે તમારા નફા માં કમી આવી શકે છે અને ઘણી બાધાઓ નો સામનો કરવો પડી શકે છે.
આર્થિક જીવન ની વાત કરીએ,તો તમે તમારા મિત્રો કે વેવસાયિક સહયોગીઓ ને પૈસા ઉધારી આપી શકો છો અને આશંકા છે કે તમને ઉધાર મળેલા પૈસા પાછા નહિ મળે.
પ્રેમ જીવન માં,તાલમેલ ની કમી ના કારણે તમે તમારા જીવનસાથી થી દુર થઇ શકો છો.આ સમયે તમને જીવનસાથી ની સાથે સારા સબંધ બનાવી રાખવામાં મુશ્કેલી આવી શકે છે.
આરોગ્ય ના મામલો માં,તમારે વધારે ખર્ચ નો સામનો કરવો પડી શકે છે અને આ ખર્ચ તમારી માતા માટે કરવો પડી શકે છે.
ઉપાય - ગુરુવાર ના દિવસે વૃદ્ધ બ્રાહ્મણો ને ભોજન દાન કરો.
મકર રાશિ
મકર રાશિના લોકો માટે ગુરુ ત્રીજા અને બારમા ભાવ નો સ્વામી છે.ગુરુ મિથુન રાશિમાં વક્રી તમારા છથા ભાવમાં થવા જઈ રહ્યો છે.
ઉપર ના કારણે સકારાત્મક પક્ષ એ છે કે તમને અચાનક પૈસા મળવા અને પિતૃ ની મિલકત થી લાભ થઇ શકે છે.
કારકિર્દી ની વાત કરીએ,તો તમે તમારી નોકરીમાં ધ્યાન અને ફોકસ ની કમી ના કારણે કાર્યક્ષેત્ર માં પોતાનું નામ અને ઓળખ ખોઈ શકો છો.
જે લોકોનો વેપાર છે,એમને આ દરમિયાન જુના વેવસાયિક ફોર્મ્યુલા ના કારણે સામાન્ય લાભ મળવાની આશંકા છે.
આર્થિક જીવનના લિહાજ થી આ સમય દરમિયાન તમારે વધારે ઉધારી કે લોન ની જરૂરત પડી શકે છે કારણકે તમે વધારે ખર્ચ નો સામનો કરવો પડી શકે છે.
પ્રેમ જીવન માં,જીવનસાથી ના સમર્થન ની કમી ના કારણે એમની સાથે આકર્ષણ ની કમી મહેસુસ થઇ શકે છે અને આ રીતે સબંધ માં શાંતિ બનાવી રાખવી તમારે માટે મુશ્કિલ બની શકે છે.
આરોગ્ય ના મોર્ચે,તમે વધારે ખર્ચ કરી શકો છો અને આ ખર્ચ તમારે તમારા ભાઈ-બહેન ના આરોગ્ય માટે કરવો પડશે.
ઉપાય - શનિવાર ના દિવસે અપંગ વ્યક્તિઓ ને દાન કરો.
કુંભ રાશિ
કુંભ રાશિના લોકો માટે ગુરુ બીજા અને અગિયારમા ભાવ નો સ્વામી છે.ગુરુ મિથુન રાશિ માં વક્રી તમારા પાંચમા ભાવમાં થશે.
ઉપર ના કારણે,તમે બાળકો ની પ્રગતિ વિશે વિચારીને વધારે ચિંતિત થઇ શકો છો.ત્યાં પૈસા ના પ્રવાહ માં ઉતાર-ચડાવ જોવા મળી શકે છે.
કારકિર્દી ના લિહાજ થી,તમારે નોકરીમાં વધારે દબાવ નો સામનો કરવો પડી શકે છે અને આ તમારા કામના વધારે સિડયુલ્ડ ના કારણે થઇ શકે છે.
જે લોકોનો પોતાનો વેપાર છે એમને કડી પ્રતિસ્પર્ધા ના કારણે નો પ્રોફિટ,નો લોસ નો સામનો કરવો પડી શકે છે.એ વાત ની પણ આશંકા છે કે તમને રોકાણ થી સારું રિટર્ન મળી શકે છે.
આર્થિક જીવન ની વાત કરીએ,તો તમારે આ સમયે તમારા પૈસા ને બચાવા માં વધારે સાવધાની રાખવાની જરૂરત પડી શકે છે કારણકે આ સમયે તમે તમારા પૈસા ખોઈ શકો છો.
પ્રેમ જીવનમાં,તમે તમારા સબંધ માં અસુરક્ષા ની ભાવના મહેસુસ કરી શકો છો જેના કારણે ખુશી ની કમી હોય શકે છે.
આરોગ્ય ના લિહાજ થી,તમને આ સમયે બાળકો ના આરોગ્ય ઉપર વધારે પૈસા ખર્ચ કરવા પડી શકે છે.
ઉપાય - દરરોજ 44 વાર “ઓમ મંડાય નમઃ” નો જાપ કરો.
મીન રાશિ
મીન રાશિના લોકો માટે ગુરુ પેહલા અને દસમા ભાવ નો સ્વામી છે.ગુરુ મિથુન રાશિમાં વક્રી તમારા ચોથા ભાવમાં થશે.
ઉપર ના કારણો થી તમને સુખ સુવિધાઓ માં કમી મહેસુસ થઇ શકે છે.એની સાથે,ઘર સાથે સબંધિત પરેશાનીઓ નો સામનો કરવો પડી શકે છે.
કારકિર્દી ના લિહાજ થી,આ દરમિયાન તમને નોકરીના દબાવ ની સાથે વધારે મેહનત કરવી પડશે અને એના કારણે તમે ચિંતા માં મુકાય શકો છો.
જે લોકોનો પોતાનો વેપાર છે એમને આ દરમિયાન ભાગીદારી સાથે જોડાયેલી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.એના કારણે તમારું ટર્નઓવર ઓછું થઇ શકે છે.
આર્થિક જીવનમાં ઉચિત ધ્યાન દેવાંના કારણે તમને પૈસા નું નુકશાન થઇ શકે છે.
પ્રેમ જીવનમાં,આશંકા છે કે જીવનસાથી ની સાથે સારા સબંધ બનાવી રાખવા માટે તમારા માટે મુશ્કિલ થઇ શકે છે અને આ આકર્ષણ ની કમી ના કારણે થઇ શકે છે.
આરોગ્ય ના લિહાજ થી,તમારે માતા ના આરોગ્ય માટે વાહડરે પૈસા ખર્ચ કરવા પડી શકે છે.
ઉપાય - દરરોજ 21 વાર “ઓમ બ્રુમ બૃહસ્પતેય નમઃ” નો જાપ કરો.
તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. એસ્ટ્રોસેજ સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!
વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો
1. ગુરુના વક્રી થવાથી શું થશે?
ગુરુ ના વક્રી કાળ દરમિયાન તમારું આરોગ્ય ખરાબ થઇ શકે છે.વક્રી ગુરુ મેષ રાશિ વાળા ના આર્થિક રૂપથી પણ પરેશાન છે.
2. ગુરુ નું મિથુન રાશિમાં હોવાના મતલબ શું છે?
મિથુન રાશિમાં ગુરુ વધારે ગતિ,પરિવર્તન અને વધેલી સામાજિક તિતલી વાદ નો સંકેત આપે છે.
3. ગુરુ મિથુન રાશિમાં વક્રી ક્યારે થશે?
ગુરુ 09 ઓક્ટોમ્બર 2024 ની સવારે 10 વાગીને 01 મિનિટ પર વક્રી થશે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems

AstroSage on MobileAll Mobile Apps
- Vaishakh Amavasya 2025: Do This Remedy & Get Rid Of Pitra Dosha
- Numerology Weekly Horoscope From 27 April To 03 May, 2025
- Tarot Weekly Horoscope (27th April-3rd May): Unlocking Your Destiny With Tarot!
- May 2025 Planetary Predictions: Gains & Glory For 5 Zodiacs In May!
- Chaturgrahi Yoga 2025: Success & Financial Gains For Lucky Zodiac Signs!
- Varuthini Ekadashi 2025: Remedies To Get Free From Every Sin
- Mercury Transit In Aries 2025: Unexpected Wealth & Prosperity For 3 Zodiac Signs!
- Akshaya Tritiya 2025: Guide To Buy & Donate For All 12 Zodiac Signs!
- Tarot Monthly Horoscope (01st-31st May): Zodiac-Wise Monthly Predictions!
- Vipreet Rajyogas 2025 In Horoscope: Twist Of Fate For Fortunate Few!
- Horoscope 2025
- Rashifal 2025
- Calendar 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025