બુધ મીન રાશિમાં વક્રી

એસ્ટ્રોસેજ એઆઈ બુધ મીન રાશિમાં વક્રી ના આ લેખ તમારા માટે લઈને આવ્યો છે જેની અંદર તમને વક્રી બુધ સાથે જોડાયેલી જાણકારી વિસ્તારપુર્વક મળશે જેમકે તારીખ,સમય વગેરે.આપણે બધા આ વાત ને સારી રીતે જાણીએ છીએ કે વૈદિક જ્યોતિષ માં બુધ ગ્રહ ને મહત્વપુર્ણ માનવામાં આવે છે કારણકે આ વેપાર,વૃદ્ધિ,તર્ક અને સંચાર નો કારક છે.એવા માં,બુધ 15 માર્ચ 2025 ની સવારે 11 વાગીને 54 મિનિટ ઉપર મીન રાશિમાં વક્રી થઇ જશે.મીન રાશિમાં બુધ ગ્રહ નું વક્રી થવાથી મનુષ્ય જીવન ની સાથે સાથે દેશ-દુનિયા માં મોટું પરિવર્તન જોવા મળી શકે છે.એની સાથે,આની અસર શેર બાઝાર ઉપર પણ જોવા મળી શકે છે.બુધ ની વક્રી અવસ્થા કેવી રીતે કરશે સંસાર ને પ્રભાવિત?ચાલો જાણીએ આ લેખ ના માધ્યમ થી.

બુધ મીન રાશિમાં વક્રી

हिंदी में पढ़े : राशिफल २०२५

વિશ્વભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ ઉપર વાત અને જાણો પોતાના બાળક ના ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ જાણકારી

જ્યોતિષ માં વક્રી બુધ નું મહત્વ

જ્યોતિષશાસ્ત્રમાં, પૂર્વવર્તી ગ્રહ બુધને મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને તે ઘણીવાર વાતચીત કૌશલ્યનો અભાવ, તકનીકી ખામીઓ, મુસાફરીમાં અવરોધો અને ગેરસમજણો જેવી સમસ્યાઓ સાથે સંકળાયેલ છે. આવી સ્થિતિમાં બુધની પશ્ચાદવર્તી ગતિ લોકોની નજરમાં સારી નથી માનવામાં આવતી અને તેને અશુભ કહેવું ખોટું પણ નથી. પરંતુ જો સકારાત્મક બાજુ વિશે વાત કરીએ તો, બુધની પાછળનો સમયગાળો વ્યક્તિગત પ્રગતિ માટે ફળદાયી સાબિત થાય છે. આ સમયે, લાંબા સમયથી પડતર પ્રોજેક્ટ પૂર્ણ થઈ શકે છે અને પેન્ડિંગ બાબતોનો ઉકેલ આવી શકે છે. મોટાભાગના લોકો બુધની પશ્ચાદવર્તી અવધિ દરમિયાન તેમના જૂના વિચારો અથવા તેમના જૂના સંબંધોની યાદોને તાજી કરતા જોવા મળે છે.

મીન રાશિમાં બુધનો વક્રી થવાથી લોકોના જીવનમાં સમસ્યાઓ અને પોતાને જાણવા અને સમજવાની તક મળી શકે છે. તમને જણાવી દઈએ કે બુધ ગ્રહ સમયાંતરે પાછળ જાય છે અને મીન રાશિમાં તેની હાજરી સહજતા અને ભાવનાત્મકતામાં વધારો કરે છે. ઉપરાંત, તે તમને મૂંઝવવાનું કામ કરે છે. સામાન્ય રીતે, આ સમયગાળા દરમિયાન, લોકોએ વાતચીત કરતી વખતે તેમના શબ્દો પસંદ કરવામાં સાવચેતી રાખવી પડશે અને ધીરજ રાખવી પડશે. તમને ભાવનાત્મક અને આધ્યાત્મિક રીતે પ્રતિબિંબિત કરવાની સલાહ આપવામાં આવે છે. જેમ કે આપણે જાણીએ છીએ કે મીન એક ખૂબ જ ભાવનાત્મક રાશિ છે અને આવી સ્થિતિમાં, તમે આવી જૂની યાદો, ઘા, જૂના સંબંધો અથવા પરિસ્થિતિઓને નવા દ્રષ્ટિકોણથી યાદ કરતા જોવા મળી શકો છો. વણઉકેલાયેલી લાગણીઓને ઉકેલવા માટે આ સમયગાળો શ્રેષ્ઠ છે.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

દુનિયા ઉપર પ્રભાવ

જ્યોતિષ શાસ્ત્ર માં બુધ ગ્રહ ને બુદ્ધિ અને તર્ક નો કારક માનવામાં આવે છે.નવગ્રહ માં ગુરુ મહારાજ ને મંત્રી નું પદ મળેલું છે અને બુધ ગુરુ ગ્રહ ની મીન રાશિમાં વક્રી થવા જઈ રહ્યો છે.એવા માં,વક્રી બુધ દેશ-વિદેશ ને સૌથી વધારે પ્રભાવિત કરશે,પરંતુ શું આ પ્રભાવ અનુકુળ હશે?ચાલો જાણીએ.

સરકાર કે રાજનીતિ

  • ભારત સરકાર ના પ્રતિનિધિ અને ઉચ્ચ પદો ઉપર બેઠેલા રાજનેતા પોતાને કોઈ વિવાદ માં અને મીડિયા થી ઘેરાયેલા જોવા મળે છે જેના કારણે તમને કોઈ ખોટા બયાન થઇ શકે છે.
  • સરકાર નો કામ કરવાનો તરીકો અને નીતિઓ ભલે ગમે એટલી સારી કેમ નહિ હોય,એને તો પણ આલોચના ઝેલવી પડે છે.
  • બુધ મીન રાશિમાં વક્રી દરમિયાન ભારત સરકાર ને વિદેશ ના માધ્યમ થી ધમકીઓ મળી શકે છે કારણકે કુંડળી ના નવમા ભાવ નો સબંધ લાંબી દુરી ની યાત્રા કે વિદેશ થી થાય છે.પરંતુ પરિસ્થિતિઓ નિયંત્રણ માં રહે છે.
  • દેશ ના નેતાઓ ને થોડા આક્રમક પગલાં ભરતા જોવા મળી શકે છે જેની પાછળ સોચ વિચાર ની કમી આસાનીથી જોવા મળશે.

ગૂઢ વિજ્ઞાન

  • જે લોકો ગૂઢ વિજ્ઞાન જેવા જ્યોતિષ વગેરે નો અભ્યાસ કરી રહ્યા છે એને થોડી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.પરંતુ,બુધ ની સ્થિતિ શુભ હોવા થી તમને સફળતા મળશે.
  • ,મેડિટેશન કરવાવાળા,યોગ ગુરુ અને બીજા લોકોને સકારાત્મક પરિણામ મેળવા માં સમસ્યાઓ નો અનુભવ થઇ શકે છે.બુધ દેવ ની કુંડળી માં સ્થિતિ આ વાત ને દર્શાવે છે કે આ તમને કઈ રીતે પ્રભાવિત કરશે.
  • બુધ ની વક્રી અવસ્થા ને ગૂઢ વિજ્ઞાન ની જગ્યા માં રિસર્ચ કામો માં લાગેલા લોકો અને જ્યોતિષીઓ ને ચુનોતીઓ નો સામનો કરવો પડી શકે છે.

રચનાત્મક કામ કે વેપાર

  • સામાન્ય રૂપથી બુધ મીન રાશિમાં વક્રી હોવાની સાથે બહુ મુશ્કિલ માનવામાં આવે છે કારણકે બુધ ને વાણી અને સિંગિંગ કારક ગ્રહ છે.આ રાશિમાં બુધ નીચ અવસ્થા માં હોય છે.
  • વક્રી બુધ દરમિયાન મ્યુજિક ઇન્ડસ્ટ્રી ઉપર નકારાત્મક પ્રભાવ જોવા મળી શકે છે એટલે થોડા મોટા અને મહત્વપુર્ણ પ્રોજેક્ટ ફેલ થઇ શકે છે.એવા માં,મ્યુજિક ઇન્ડસ્ટ્રી ને નુકશાન ઉઠાવું પડી શકે છે.
  • આ સમયગાળા માં ફિલ્મ ઇન્ડસ્ટ્રી ને પણ નુકશાન થવાની સંભાવના છે કારણકે આ દરમિયાન ફિલ્મો નું પ્રદશન નિરાશાજનક રહી શકે છે.

શેર બાઝાર ભવિષ્યવાણી

બુધ મીન રાશિમાં વક્રી ની અસર 15 માર્ચ 2025 પછી નકારાત્મક રૂપથી સ્ટોક માર્કેટ ઉપર જોવા મળી શકે છે.એવા માં,તમને શેર બઝારમાં ભવિષ્યવાણી કરતી વખતે બહુ સાવધાની રાખવાની સલાહ દેવામાં આવી શકે છે.ચાલો જાણીએ કે શેર માર્કેટ ને બુધ ની વક્રી અવસ્થા કઈ રીતે પ્રભાવિત કરશે.

  • બુધ મીન રાશિમાં વક્રી હોવાથી રાસાયણિક ખાતર ઉદ્યોગ, ચા અને કોફી ઉદ્યોગ, સ્ટીલ ઉદ્યોગ, હિન્દાલ્કો, વૂલન મિલો સહિતના વિવિધ ક્ષેત્રોમાં મંદી આવી શકે છે.
  • મહિનાના અંત સુધી રિલાયન્સ ઈન્ડસ્ટ્રી, પરફ્યુમ અને કોસ્મેટિક ઈન્ડસ્ટ્રી, કોમ્પ્યુટર સોફ્ટવેર ટેક્નોલોજી, ટેક્નોલોજી ઈન્ફોર્મેશન વગેરે ક્ષેત્રોમાં મંદી આવી શકે છે જે આગળ પણ ચાલુ રહી શકે છે.
  • આ સમયગાળા દરમિયાન વેબ ડિઝાઇનિંગ કંપનીઓ અને પ્રકાશન કંપનીઓની ગતિ ધીમી પડી શકે છે.

મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

આ રાશિઓ એ રેહવું પડશે બહુ સાવધાન

મેષ રાશિ

મેષ રાશિ વાળા માટે બુધ મહારાજ ત્રીજા અને છથા ભાવ નો સ્વામી છે જે હવે તમારા બારમા ભાવમાં વક્રી થવા જઈ રહ્યો છે.તમારી કારકિર્દી માં નોકરીને લઈને અચાનક યાત્રાઓ કરવી પડી શકે છે જેના કારણે તમે તણાવ માં રહી શકો છો.ત્યાં,આ રાશિના જે લોકો પોતાનો ધંધો કરે છે તો તમારા કામોમાં યોજનાની કમી મહેસુસ થઇ શકે છે અને એવા માં,તમારે નુકશાન ઉઠાવું પડી શકે છે.મીન રાશિમાં બુધ વક્રી દરમિયાન તમારે યોજના બનાવીને ચાલવું પડશે.એની સાથે,આ સમયગાળા માં તમારે કોઈને પૈસા ઉધાર દેવાથી બચવું જોઈએ કારણકે તમને નુકશાન થવાની આશંકા છે.એના સિવાય,જે લોકો નોકરીમાં વધારો ની ઉમ્મીદ લઈને બેઠેલા છે તો એમને આ સમયે મોડું થવાની આશંકા છે.એવા માં,ચિંતા માં જોવા મળી શકે છે.

Read in English : Horoscope 2025

કર્ક રાશિ

કર્ક રાશિના લોકો માટે બુધ મહારાજ તમારા ત્રીજા અને બારમા ભાવ નો સ્વામી છે.હવે આ તમારા નવમા ભાવમાં વક્રી થઇ જશે.એના પરિણામસ્વરૂપ,બુધ ની વક્રી ચાલ દરમિયાન તમારા માન-સમ્માન ને ઠેસ પોહચી શકે છે.એની સાથે,આ સમયે તમને નસીબ નો સાથ નહિ મળવાની સંભાવના છે.કારકિર્દી માં તમે સારા મોકા ની શોધ માં નોકરી બદલવાનો વિચાર કરી શકો છો કારણકે તમે તમારી ચાલુ નોકરી થી અસંતુષ્ટ જોવા મળી શકો છો.વેપાર કરતા લોકોને પૈસા સાથે જોડાયેલા લેણદેણ માં નસીબ નો સાથ નહિ મળવાનું અનુમાન છે અને એવા માં,તમારી આવક ઓછી થઇ શકે છે.એની સાથે,બુધ ની વક્રી ચાલ તમને સારું એવું નુકશાન કરાવી શકે છે એટલે સતર્ક રહો.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

કન્યા રાશિ

કન્યા રાશિ વાળા ની કુંડળી માં બુધ ગ્રહ પેહલા અને દસમા ભાવ નો સ્વામી છે જે હવે તમારા સાતમા ભાવમાં વક્રી થવા જઈ રહ્યો છે.એના પરિણામસ્વરૂપ,આ લોકોને પોતાના મિત્રો અને પ્રિયજનો ની સાથે સબંધો માં સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.બુધ મીન રાશિમાં વક્રી દરમિયાન તમારે કામમાં સાવધાની રાખવી પડશે.કારકિર્દી ની વાત કરીએ,તો વરિષ્ઠ અને સહકર્મીઓ અને તમારી વચ્ચે કોઈ વાત ને લઈને અસેહમતી ઉભી થઇ શકે છે.એવા માં,જયારે વાત આવે છે નોકરી ની તો તમે અસંતુષ્ટ જોવા મળો છો.જે લોકોનો પોતાનો ધંધો છે એમને આ દરમિયાન સાવધાની રાખવી પડશે કારણકે તમારે ભારી ટક્કર નો સામનો કરવો પડી શકે છે.આર્થિક જીવનમાં તમારે સામે ફાલતું ખર્ચા આવી શકે છે.એવા માં,તમારે આમને સંભાળવામાં પરેશાની મહેસુસ થઇ શકે છે.

તુલા રાશિ

તુલા રાશિના લોકો માટે બુધ ગ્રહ તમારા નવમા અને બારમા ઘરનો સ્વામી છે. હવે તે તમારા છઠ્ઠા ઘરમાં પૂર્વવર્તી થવાનું છે. પરિણામે, મીન રાશિમાં બુધ પશ્ચાદવર્તી સ્થિતિમાં, તમે અશુભ રહેવાની સંભાવના છે, જે તમારા કાર્યમાં તમે જે પ્રયાસો કરી રહ્યા છો તેના પર અસર કરી શકે છે. જો તમે તમારી નોકરીથી અસંતુષ્ટ છો, તો તમે તમારી નોકરી બદલવાનું નક્કી કરી શકો છો. આ સિવાય આ લોકો પર કામનો બોજ વધી શકે છે.

જે લોકોનો પોતાનો વ્યવસાય છે તેઓને પ્રતિસ્પર્ધીઓ તરફથી ભારે સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે, તેથી તમે તમારા વ્યવસાયિક ભાગીદાર સાથે વધુ સમય વિતાવી શકતા નથી. બીજી બાજુ, આ લોકોને એક પછી એક ખર્ચનો સામનો કરવો પડી શકે છે જે તમને હેન્ડલ કરવામાં મુશ્કેલી પડી શકે છે. આવી સ્થિતિમાં, તમને અગાઉથી સારી રીતે આયોજન કરવાની સલાહ આપવામાં આવે છે.

આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના લોકો માટે બુધ દેવ તમારા આઠમા અને અગિયારમા ભાવ નો સ્વામી છે.હવે આ તમારા પાંચમા ભાવમાં વક્રી થવા જઈ રહ્યો છે.એના પરિણામસ્વરૂપ,બુધ મીન રાશિમાં વક્રી દરમિયાન તમારા જીવનના મોટા નિર્ણય લેતી વખતે ધૈર્ય બનાવી રાખો.એની સાથે,આ સમયગાળા માં તમે નોકરીને લઈને નાખુશ રહી શકો છો.કાર્યક્ષેત્ર માં તમારું કામ થોડું વધી શકે છે.જેના કારણે તમારે તમારા કામમાં વધારે સમય દેવો પડી શકે છે.એવા માં,આ લોકો તણાવ માં રહી શકે છે અને તમને તમારા કામ સમય ઉપર પુરો કરવા મુશ્કિલ લાગી શકે છે.વેપાર કરવાવાળા લોકોને બિઝનેસ ની યોજના બનાવીને ચાલવું પડશે કારણકે તમને નુકશાન થવાની આશંકા છે.આર્થિક જીવન ને જોઈએ તો બુધ વક્રી દરમિયાન તમને આર્થિક સમસ્યા પરેશાન કરી શકે છે.અને એવા માં,તમે મોટા નિર્ણય લેવામાં અસફળ રહી શકો છો.

આ રાશિઓ માટે રહેશે બહુ શુભ

મકર રાશિ

મકર રાશિ વાળા માટે બુધ મહારાજ તમારા છથા અને નવમા ભાવ નો સ્વામી છે.ચાલુ સમય માં હવે આ તમારા ત્રીજા ભાવમાં વક્રી થવા જઈ રહ્યો છે.આ સમયગાળા માં તમને તમારા કામમાં કરવામાં આવી રહેલા પ્રયાસથી પ્રગતિ જોવા મળી શકે છે.બુધ મીન રાશિમાં વક્રી દરમિયાન તમને દરેક પગલે ભાઈ-બહેનો નો સાથ મળશે.કારકિર્દી માં તમે તરક્કી ના રસ્તે આગળ વધશો.એવા માં,તમને વિદેશ માંથી નોકરીના મોકા મળી શકે છે.જે લોકો નો પોતાનો ધંધો છે એને બુધ ની વક્રી ચાલ દરમિયાન તરક્કી ના રસ્તે લઇ જઈ શકે છે અને તમને લાભ ના ઘણા મોકા મળી શકે છે.આર્થિક જીવનમાં તમારા દ્વારા કરવામાં આવતી કોશિશ સફળ થશે અને તમને સારો લાભ મળશે.એવા માં,તમે પૈસા ની બચત કરી શકશો.

નવા વર્ષ માં કારકિર્દી ની કોઈપણ દુવિધા કોંગીએસ્ટ્રો રિપોર્ટ થી દુર કરો

બુધ મીન રાશિ માં વક્રી દરમિયાન અપનાવો આ ચોક્કસ ઉપાય

  • બુધ ગ્રહના બીજ મંત્ર નો જાપ કરો.
  • ગાય ને લીલા અને પાંદડા વાળા શાકભાજી જેવા પાલક વગેરે ખવડાવો.
  • લોકો પોતાની બહેન કે પરિવાર ની સ્ત્રીઓ ને લીલા કલર ના કપડાં કે બીજી વસ્તુઓ ભેટ માં આપો.સ્ત્રીઓ અને પોતાની બહેન નો આદર કરો.
  • બુધ પાસેથી શુભ પરિણામ મેળવા માટે કબુતર અને પોપટ ને દાણા ખવડાવો.
  • તમે તમારા મોઢા ની સાફ-સફાઈ ઉપર ધ્યાન આપો.

તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો

1. બુધ ગ્રહ ક્યાં સબંધ ને દર્શાવે છે?

જ્યોતિષ માં બુધ મહારાજ બહેન ની સાથે સબંધો નું પ્રતિનિધિત્વ કરે છે.

2. કુંડળી ના ક્યાં ભાવ માં બુધ ને દિગબલ મળે છે.?

બુધ ગ્રહ ને કુંડળી ના લગ્ન ભાવમાં દિશાઓ નું બળ એટલે કે દિગબલ મળે છે.

3. એક વર્ષ માં બુધ ગ્રહ કેટલી વાર વક્રી થાય છે?

બુધ ના વક્રી હોવાની સંખ્યા દરેક વર્ષે અલગ અલગ હોય શકે છે.પરંતુ,બુધ ગ્રહ એક વર્ષ માં 4 કે 5 વાર વક્રી થાય છે.

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Kundli
What will you get in 250+ pages Colored Brihat Kundli.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Kundli

250+ pages

Brihat Kundli

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer