હોળી 2025
હોળી 2025 નો તૈહવાર ધાર્મિક,સાંસ્કૃતિક અને જ્યોતિષય દ્રષ્ટિ થી ખાસ મહત્વ રાખે છે જે પ્રતિપદા તારીખ ના દિવસે ઉજવામાં આવે છે.બસંત મહિનો ચાલુ થવાની સાથેજ હંમેશા રાહ રહે છે.હોળી નો તૈહવાર બે દિવસ ઉજવામાં આવે છે અને એની પેહલા હોળી નું દહન કરવામાં આવે છે અને આગળ ના દિવસે કલર વાળી હોળી રમવામાં આવે છે.હિન્દુ ધર્મ માં હોલિકા દહન કરવામાં આવે છે અને હોળી ના દહન ને ખરાબ ઉપર સારા ના જીત નું પ્રતીક માનવામાં આવે છે.ભારત સાથે દુનિયાભર માં આની અલગ જ રોનક અને ઉત્સાહ જોવા મળી શકે છે.અંદર અંદર નો પ્રેમ અને ખુશીઓ નો તૈહવાર છે એટલે આ મોકા ઉપર લોકો એકબીજા ને કલર લગાડીને પોતાના ગીલે સીકવા ભુલી જાય છે.હોળી ઉપર ઘરો માં ઘણા પ્રકારના પકવાન અને ઠંડાઈ અને ગુજિયા વગેરે બનાવામાં આવે છે.લોકો એકબીજા ને કલર-ગુલાલ લગાડીને જશ્ન મનાવે છે અને હોળી ની શુભકામનાઓ આપે છે.

हिंदी में पढ़े : राशिफल २०२५
વિશ્વભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ ઉપર વાત અને જાણો પોતાના બાળક ના ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ જાણકારી
વસંતોસવ ના રૂપમાં હોળીને દરેક વર્ષે પ્રતિપદા તારીખ ઉપર ઉજવામાં આવે છે.સામાન્ય શબ્દો માં કહીએ તો આ તૈહવાર વસંત ઋતુ ના આગમન અને શરદીઓ ના અંત નું પ્રતીક છે.પરંતુ,આ વર્ષે હોળી 2025 ઉપર ચંદ્ર ગ્રહણ નો સાયો છે.એસ્ટ્રોસેજ એઆઈની હોળી 2025 વિશેષ: આ બ્લોગમાં આપણે હોળી ક્યારે છે અને તેનો શુભ સમય શું છે તે વિશે ચર્ચા કરીશું? આ ઉપરાંત, ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે કે નહીં? અમે તમને હોળીના દિવસે રાશિ પ્રમાણે લેવાના ઉપાયો વિશે વિગતવાર જણાવીશું. તો ચાલો કોઈપણ વિલંબ કર્યા વિના આગળ વધીએ અને હોળી 2025 વિશે બધું જાણીએ.
તારીખ અને શુભ મુર્હત
હિન્દુ પંચાંગ મુજબ,દરેક વર્ષે ચૈત્ર મહિનાની કૃષ્ણ પક્ષ ની પ્રતિપદા તારીખ ના દિવસે હોળી નો તૈહવાર ઉજવામાં આવે છે.એના પેહલા દિવસેજ ધુલડી કે હોળી નું દહન ના રૂપમાં ઉજવામાં આવે છે.ચાલો નજર નાખીએ હવે વર્ષ 2025 માં હોળી ની તારીખ અને એના શુભ મુર્હત ઉપર.
હોળી 2025 તારીખ : 14 માર્ચ 2025, શુક્રવાર
પુર્ણિમા તારીખ ચાલુ : 13 માર્ચ 2025 ની સવારે 10 વાગીને 38 મિનિટ થી,
પુર્ણીમા તારીખ પુરી : 14 માર્ચ 2025 ની બપોરે 12 વાગીને 27 મિનિટ સુધી
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
હોળી ઉપર છાયા ચંદ્ર ગ્રહણ નો છાંયો
પાછળ ના વર્ષ ની જેમ એટલે કે વર્ષ 2024 ની જેમ આ વર્ષે પણ હોળી ઉપર ચંદ્ર ગ્રહણ લાગવા જઈ રહ્યું છે.હોળી ઉપર ચંદ્ર ગ્રહણ લાગવાથી લોકોના મનમાં આ તૈહવાર ને લઈને સંદેહ ઉભો થાય છે.તો જણાવી દો કે ફાલ્ગુન શુક્લ પક્ષ ની પુર્ણિમા તારીખ બીજા શબ્દ માં 14 માર્ચ,2025 ના દિવસે ચંદ્ર ગ્રહણ લાગશે.આ ગ્રહણ સવારે 10 વાગીને 41 મિનિટ એ ચાલુ થશે અને આ પુરુ બપોરે 02 વાગીને 18 મિનિટે થશે.આ ગ્રહણ ને દુનિયા ના અલગ અલગ દેશ જેમકે ઓસ્ટ્રેલિયા,યુરોપ,આફ્રિકા અને અમેરિકા,પ્રશાંત,એટલાન્ટિક મહાસાગર,પૂર્વી એશિયા વગેરે માં જોવા મળશે.પરંતુ,વર્ષ 2025 નું પહેલું ચંદ્ર ગ્રહણ ભારત માં નહિ દેખાય.
નોંધ : ચંદ્ર ગ્રહણ 2025 ભારત માં નહિ દેખાશે એટલે સુતક કાળ માન્ય નહિ થાય.એવા માં,હોળી ના પૂર્વ દેશો માં ધામધુમ થી ઉજવામાં આવી શકે છે.
હવે અમે આગળ વધીએ અને જાણી લઈએ કે હોળી સાથે સબંધિત પરંપરાઓ વિશે.
ચંદ્ર ગ્રહણ વિશે વિસ્તાર થી વાંચવા માટે,ક્લિક કરો.
હોળી અને આનો ઇતિહાસ
સમય ની સાથે હોળી ને ઉજવાનો તરીકો માં પણ બદલાવ આવ્યો છે અને દરેક સમય ની સાથે આનો જશ્ન ઉજવાના રૂપમાં બદલે છે.પરંતુ,સૌથી જુનો તૈહવાર હોવાના કારણે અલગ-અલગ નામો થી ઉજવામાં આવે છે અને એની સાથે ઘણી પરંપરાઓ જોડાયેલી છે.
આર્યો નો હોલકા
પ્રાચીન સમય માં હોળીને હોલકા કહેવામાં આવતું અને આ તૈહવાર ઉપર આર્યો દ્વારા નવોદ્ગષ્ટિ યજ્ઞ કરવામાં આવે છે.હોળી ના દિવસે હોલકા નામ અનાજ થી હવન કરતી વખતે એનો પ્રસાદ લેવાની પરંપરા છે.હોલકા ખેતી માં પડેલું અડધું કાચું અનાજ અને અડધું પાકું અનાજ હોય છે એટલે આ તૈહવાર ને હોલિકા ઉત્સવ ના નામે ઓળખવામાં આવે છે.એની સાથે,એ સમય નવી ખેતી ની ફસલ નો થોડો ભાગ દેવી-દેવતાઓ ને ચડાવામાં આવતો હતો.ખાલી આટલુંજ નહિ,સિંધુ ઘટી સભ્યતા માં પણ હોળી અને દિવાળી ને ઉજવામાં આવે છે.
Read in English : Horoscope 202
હોળીનું દહન
ધાર્મિક ગ્રંથો અનુસાર, હોલિકા દહનના દિવસે, રાક્ષસ હિરણ્યકશ્યપની બહેન હોલિકા, પ્રહલાદને નુકસાન પહોંચાડવાના હેતુથી, પ્રહલાદને તેના ખોળામાં લઈને અગ્નિમાં બેઠી અને તે પોતે બળીને રાખ થઈ ગઈ. આના પ્રતીક તરીકે, હોળીકા દહન કરવામાં આવે છે જે હોળીનો પ્રથમ દિવસ છે.
મહાદેવે કર્યા હતા કામદેવ ને ભસ્મ
હોળીના તહેવાર સાથે ઘણી બધી કથાઓ જોડાયેલી છે અને તેમાંથી એક કામદેવની કથા છે. એવું કહેવાય છે કે હોળીના દિવસે ભગવાન શિવે ક્રોધમાં કામદેવને બાળીને રાખ કરી દીધી હતી અને પછી તેમને જીવિત કર્યા હતા. બીજી માન્યતા એવી છે કે હોળીના અવસરે રાજા પૃથુએ પોતાના રાજ્યના બાળકોની સુરક્ષા માટે લાકડામાં અગ્નિ પ્રગટાવીને રાક્ષસ ધુંધીને માર્યો હતો. આ બંને કારણોસર હોળીને 'વસંત મહોત્સવ' અથવા 'કાર્ય ઉત્સવ' તરીકે ઓળખવામાં આવે છે.
મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ
ફાગ ઉત્સવ
એવું કહેવાય છે કે ત્રેતાયુગની શરૂઆતમાં ભગવાન વિષ્ણુએ ધુલીની પૂજા કરી હતી અને તે દિવસથી ધુળેંદીનો તહેવાર ઉજવવામાં આવે છે. હોલિકા દહન પછી 'રંગ ઉત્સવ' ઉજવવાની પરંપરા ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા દ્વાપર યુગમાં શરૂ કરવામાં આવી હતી અને તે સમયથી, ફાગણ મહિનામાં ઉજવવામાં આવતી હોળીને "ફાગવાહ" તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શ્રી કૃષ્ણએ રાધા રાણી પર રંગ લગાવ્યો હતો અને ત્યારથી રંગપંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. હોળીના તહેવારમાં રંગ ઉમેરવાનો શ્રેય શ્રી કૃષ્ણને જાય છે.
પ્રાચીન ચિત્રો માં હોળીનું વર્ણન
જો અમે પ્રાચીન કાળ માં બનેલા ભારત ના મંદિરો ની દીવાલ ને જોઈએ તો હોળી તૈહવાર ને વર્ણિત કરીને અમે એના ચિંત્ર કે અલગ અલગ મુર્તિઓ મળી જશે.આજ ક્રમમાં 16 મી સદી માં વિજયનગર ની રાજધાની હંપી માં બનાવામાં આવેલા એક મંદિર,એહમદનગર ચિન્તરો અને મેવાડ ના ચિત્રો માં હોળી નો તૈહવાર ઉજવામાં આવે છે.
આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025
હોળી સાથે જોડાયેલી જુની કથા
ધર્મ ગ્રંથ માં હોળી સાથે સબંધિત ઘણી બધી કથાઓ નું વર્ણન મળે છે જેના વિશે અમે વિસ્તાર થી ચર્ચા કરીશું.
દ્રાપર યુગ માં રાધા-કૃષ્ણ ની હોળી
હોળીના તૈહવાર ને હંમેશા થી ભગવાન કૃષ્ણ અને રાધા રાની સાથે જોડવામાં આવે છે જે એમના અતુટ પ્રેમ ને દર્શાવે છે.શાસ્ત્રો મુજબ દ્રાપર યુગ માં શ્રીકૃષ્ણ અને રાધા જી ની બરસાનામાં રમવામાં આવેલી હોળી નેજ હોળી ઉત્સવ ની શુરુઆત માનવામાં આવે છે.આ પરંપરા નું પાલન કરીને આજે પણ બરસવુ અને નંદગામ માં લત્તમાર હોળી રમવામાં આવે છે જે આખી દુનિયામાં પ્રસિદ્ધ છે.
ભક્ત પ્રહલાદ ની ભક્તિ ની કથા
ધર્મ ગ્રંથ માં હોળી ની કથા નો સબંધ ભક્ત પ્રહલાદ સાથે માનવામાં આવે છે અને આ કથા મુજબ,ભક્ત પ્રહલાદ નો જન્મ રાક્ષશ કુળ માં થયો હતો,પરંતુ એમનું મન નાનપણ થી ભગવાન વિષ્ણુ ની ભક્તિ માં લાગતું હતું.પ્રહલાદ ના પિતા હિરણ્યકશ્યપ રાજા હતા અને એ બહુ શક્તિશાળી હતા.હિરણ્યકશ્યપ ને પોતાના બાળક ની વિષ્ણુ ભક્તિ બિલકુલ પસંદ નહિ હતી અને એની ભક્તિ જોઈને બહુ ગુસ્સા થયા હતા.એના કારણે હિરણ્યકશ્યપ એ પ્રહલાદ ઉપર એની રીત નો અત્યાચાર કર્યો.પ્રહલાદની કાકી અને હિરણ્યકશ્યપની બહેન હોલિકાને વરદાન હતું કે તે અગ્નિમાં નાશ પામી શકી નહીં. હિરણ્યકશ્યપના આદેશ પર, હોલિકા પ્રહલાદને તેના ખોળામાં મારી નાખવાના હેતુથી અગ્નિમાં બેઠી જેથી પ્રહલાદને મારી શકાય. પરંતુ, ભગવાન વિષ્ણુના આશીર્વાદથી, હોલિકા તે આગમાં બળીને રાખ થઈ ગઈ અને પ્રહલાદનો બચાવ થયો, તે દિવસથી
શિવ-ગૌરી ની કથા
હોળી ના સબંધ માં એક કથા ની વાત શિવમહાપુરાણ માં મળે છે અને એ કથા મુજબ પર્વતરાજ હિમાલય ની પુત્રી માતા પાર્વતી ભગવાન શંકર શિવ ના લગ્ન માટે કઠોર તપસ્યા કરી હતી.ઇન્દ્ર દેવ ની ઈચ્છા હતી કે દેવી પાર્વતી અને ભગવાન શંકર ના લગ્ન થઇ જાય કારણકે તાડકાસુર નામનો રાક્ષશ નો વધ ખાલી શિવ-પાર્વતી ના પુત્ર જ કરી શકે છે એટલે ઇન્દ્રદેવ અને બધાજ દેવી દેવતાઓ ને કામદેવે ભગવાન શિવ ની તપસ્યા ભંગ કરવાનું કામ આપ્યું હતું.અને પોતાના પુષ્પ બાણ થી પ્રહાર કર્યો હતો .
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
હોળી સાથે જોડાયેલી આ પરંપરાઓ તમને કરી દેશે હેરાન
લગ્ન ની મંજુરી : મધ્યપ્રદેશના એક સમુદાયમાં, છોકરાઓ મંડલ નામનું સંગીત વગાડે છે અને તેમની પસંદગીની છોકરી સાથે લગ્નની મંજૂરી મેળવવા માટે ડાન્સ કરતી વખતે છોકરીને ગુલાલ લગાવે છે. જ્યારે યુવતી રાજી થાય છે ત્યારે તે યુવતીને ગુલાલ પણ ઉડાવે છે.
પથ્થર માર હોળી : રાજસ્થાનના બાંસવાડા અને ડુંગરપુરમાં આદિવાસી સમુદાયમાં પથ્થર ફેંકીને હોળી રમવાની પરંપરા છે. આ સમુદાય એકબીજા પર પથ્થરમારો કરીને હોળી રમે છે. આ સમયગાળા દરમિયાન કોઈને દુઃખ થાય તો તે શુભ માનવામાં આવે છે.
અંગારો સાથે હોળી : જ્યારે હોળી રંગો અને ફૂલોથી રમવામાં આવે છે, ત્યારે મધ્ય પ્રદેશના માલવામાં, હોળી પર સળગતા અંગારા એકબીજા પર ફેંકવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અંગારા સાથે હોળી રમવાથી હોલિકા રાક્ષસનો નાશ થાય છે.
હોળી ઉપર જરૂર રાખો આ સાવધાનીઓ
ચામડીની રાખો દેખભાળ : હોળી પર રંગો રમતા પહેલા, તમારી ત્વચા પર તેલ, ઘી, ક્રીમ અથવા કોઈપણ તૈલી ક્રીમ લગાવો જેથી તેની ત્વચા પર કોઈ ખરાબ અસર ન પડે.
વાળો ની સુરક્ષા : તમારા વાળને રંગોથી બચાવવા માટે તમારા વાળમાં સારી રીતે તેલ લગાવો કારણ કે રંગો તમારા વાળને શુષ્ક અને નબળા બનાવી શકે છે.
આંખો નું રાખો ધ્યાન : હોળી પર રંગો સાથે રમતી વખતે જો તમારી આંખોમાં રંગ આવી જાય તો તરત જ તમારી આંખોને પાણીથી ધોઈ લો. ગંભીર સમસ્યાના કિસ્સામાં, કોઈપણ વિલંબ કર્યા વિના ડૉક્ટરની સલાહ લો.
હર્બલ કલર નો કરો ઉપયોગ : હોળી પર કેમિકલ રંગોને બદલે હર્બલ અને ઓર્ગેનિક રંગોનો ઉપયોગ કરો જેથી કરીને તમે કોઈપણ મુશ્કેલી વિના હોળીનો આનંદ માણી શકો.
વિદ્વાન જ્યોતિષીઓને સવાલો પૂછો અને મેળવો દરેક સમસ્યા નું સમાધાન
હોળી ઉપર રાશિ મુજબ કરો આ ઉપાય,પૈસા-સમૃદ્ધિ માં થશે વૃદ્ધિ
મેષ રાશિ
મેષ રાશિના લોકો હોળી ઉપર મંગળ ગ્રહ સાથે જોડાયેલી વસ્તુઓ જેમકે સૌફ,મસુર ની દાળ વગેરે નું દાન કરો.ઘરમાં તાંબા ની જુની વસ્તુઓ ને હટાવીને નવી વસ્તુઓ રાખો.ભગવાન કૃષ્ણ ને શુદ્ધ દેશી ઘી થી બનેલી મીઠાઈ નો પ્રસાદ ના રૂપમાં પ્રસાદ ચડાવો.
વૃષભ રાશિ
વૃષભ રાશિ વાળા હોળી 2025 માં દહીં,ભાત અને ખાંડ વગેરે નું દાન કરો.આવું કરવાથી તમારો શુક્ર ગ્રહ મજબુત થશે.ઘરમાં શ્રી કૃષ્ણ માટે ભજન-કીર્તન કે સત્સંગ નું આયોજન કરો.
મિથુન રાશિ
મિથુન રાશિના લોકો માટે હોળી પીળા કલર થી રમવી શુભ છે.એની સાથે,માથા માં કેસર નો ચાંદલો કરો અને ભગવાન કૃષ્ણ અને રાધા જી ને પણ કેસર નો ચાંદલો કરો.
કર્ક રાશિ
કર્ક રાશિ વાળા હોળી ના દિવસે માથા ઉપર ચંદન નો ચાંદલો કરો અને ચાંદી ના ઘરેણાં જેમકે ચેન,વીંટી વગેરે પહેરો.એની સાથે,શ્રી કૃષ્ણ ને ઘરમાં બનેલું માખણ ચડાવો.
સિંહ રાશિ
સિંહ રાશિ વાળા ને હોળીના મોકા ઉપર ગોળ અને અનાજ થી બનેલી વાનગીઓ નું સેવન કરવું જોઈએ.પોતાની શક્તિ મુજબ ગોળ કે પિત્તળ ની વસ્તુઓ નું દાન કરો અને રાધા-કૃષ્ણ ના મંદિર માં દર્શન કરો.
કન્યા રાશિ
કન્યા રાશિ વાળા પોતાના ઘરે અને એની આસપાસ ની જગ્યા સાફ-સફાઈ કરો.મંદિર ની જુની વસ્તુઓ ની જગ્યા એ અને ભગવાન કૃષ્ણ ને પીળા કલર ના ફુલ ચડાવો.
તુલા રાશિ
તુલા રાશિના લોકો હોળી ઉપર સ્નાન કર્યા પછી ચાંદી નો એક ટુકડો,એક જુનો સિક્કો,ભાત ના થોડા દાણા અને પાંચ ગોમતી ચક્ર લઈને લાલ કપડાં માં બાંધો અને પોતાના માથા ઉપર થી સાત વાર ફેરવીને વહેતા પાણીમાં નાખો.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકો કારકિર્દી માં શુભ પરિણામ મેળવા કે વરિષ્ઠ કે સહકર્મીઓ નો સાથ મેળવા માટે હોળી ના દિવસે સવારે ”ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ” મંત્ર નો 11 વાર જાપ કરો.
ધનુ રાશિ
ધનુ રાશિના જે લોકો ખરાબ નજર થી પરેશાન છે અને જો વેપારમાં સમસ્યા આવી રહી છે,એ હોળી 2025 ઉપર શ્રી કૃષ્ણ મંદિર માં ધુપ,અગરબત્તી અને નારિયેળ લઈને જાવ.એના પછી,આ બધીજ વસ્તુઓ પોતાના માથા ની ઉપર થી 7 વાર ફેરવી ને વહેતા પાણીમાં નાખી દો.
મકર રાશિ
મકર રાશિના લોકો હોળીના મોકે સ્નાન કર્યા છતાં પીપળ ના ઝાડ ઉપર ત્રિકોણ સફેદ કલર ના કપડાં થી બનેલો ઝંડો લગાવો.
કુંભ રાશિ
કુંભ રાશિ વાળા માટે હોળીના દિવસે સાંજ ના સમયે પીપળ ના ઝાડ ઉપર પાણી ચડાવું શુભ રહેશે અને એના પછી,ભગવાન થી પ્રાર્થના કરો.
મીન રાશિ
મીન રાશિના લોકોને હોળી 2025 ઉપર ઘી અને અત્તર ના પવિત્ર સ્થાન ઉપર દાન કરવું જોઈએ.એની સાથે,ગાય ની સેવા કરો કારણકે આવું કરવાથી તમારા સૌભાગ્ય માં વધારો થશે.
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમને આશા છે કે તમને અમારો આ બ્લોગ ગમ્યો જ હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!
વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો
1. 2025 માં હોળી ક્યારે છે?
આ વર્ષે હોળી નો તૈહવાર 14 માર્ચ 2025 ના દિવસે ઉજવામાં આવશે.
2. હોળીને કેમ ઉજવામાં આવે છે?
હોળી ને ખરાબ ઉપર સારા ની જીત માટે ઉજવામાં આવે છે.
3. હોળી ઉપર શું કરો?
હોળી ખુશીઓ નો તૈહવાર છે એટલે એ દિવસે ગીલે-સીકવા ભુલીને લોકો એકબીજા ને કલર લગાવે છે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems

AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2025
- Rashifal 2025
- Calendar 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025