ગણતંત્ર દિવસ 2025
જેમ ગણતંત્ર દિવસ 2025 ની વાત સામે આવે છે,સંવિધાન ની વાત સામે આવે છે કારણકે આ દુનિયામાં દરેક લકતાંત્રિક દેશ માટે એનું સંવિધાન સૌથી ઉપર છે અને સંવિધાન કરતા વધારે કઈ નથી.સંવિધાન નું નિર્માણ થવું અને એના લાગુ થવાના દિવસ થી કોઈપણ રાષ્ટ્ર ગણતાંત્રિક દેશ બની જાય છે.અમારું ભારત પણ એક ગણતાંત્રિક દેશ છે જેનું પોતાનું એક લેખિત સંવિધાન છે અને દરેક ભારતીય વ્યક્તિ માટે માટે એનું સંવિધાન જ બધુજ છે અને એનું પાલન કરવું એ એની ફરજ પણ છે કારણકે આ દેશ ના નાગરિક ના કર્તવ્યો થી બને છે અને એના અધિકારો વિશે પણ જાણકારી આપે છે.
જીવન ની દુવિધા દુર કરવા માટે વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો ફોન ઉપર વાત અને ચેટ
ભારત નું સંવિધાન જ ભારત ના લોકો માટે સૌથી ઉપર નું કાનુન છે.સંવિધાન સભા દ્વારા 26 નવેમ્બર 1949 ના દિવસે સંવિધાન ને અપનાવામાં આવ્યું હતું અને 26 જાન્યુઆરી 1950 ના દિવસે આને લાગુ કરવામાં આવે છે એટલે અમે દરેક વર્ષે 26 જાન્યુઆરી ના દિવસે ગણતંત્ર દિવસ મનાવીએ છીએ.ભારત ના સંવિધાન ની એક ખાસ વાત બીજી એક રહી છે કે આ દુનિયાના કોઈપણ ગણતંત્ર દિવસ ની તુલનામાં સૌથી લાબું લિખિત સંવિધાન છે.જે લગભગ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ માં તૈયાર થયું છે.આ સંવિધાન ની જે મૂળ પ્રીત છે એ સેન્ટ્રલ લાઈબ્રેરી,ગ્વાલિયર માં સુરક્ષિત રાખવામાં આવી છે.આ બધીજ વાતો જણાવે છે કે ભારત નું સંવિધાન કેટલું ખાસ છે અને એના માટેજ અમે દરેક વર્ષે ધામધુમ થી પોતાનું ગણતંત્ર દિવસ માનવીએ છીએ.
250+ પન્ના ની બૃહત કુંડળી થી ઘણી માત્રા માં સફળતા અને સમૃદ્ધિ મેળવા નું મંત્ર
26 જાન્યુઆરી 2025 ના દિવસે ભારતવાસી પોતાના 76 મોં ગણતંત્ર દિવસ ઉજવામાં આવે છે.આ વર્ષે પણ ભારત દેશ નું ગણતંત્ર દિવસ પુરા ઉત્સાહ ની સાથે ઉજવામાં આવે છે.એમાં લગભગ 15 રાજ્યો અને અલગ અલગ મંત્રાલય ની આકર્ષક ઝલક જોવા મળે છે.આ એજ સમય છે કે જયારે ભારતીય સેના ની અલગ અલગ ટુકડીઓ દ્વારા અને સાહસિક અને રોમાંચક કારનામા ને અંજામ આપ્યો જેને જોઈને દરેક ભારતવાસી પોતાના ઉપર ગર્વ મહેસુસ કરશે.આ દિવસે દેશ ના અલગ અલગ સેનાઓ ના જવાન અલગ અલગ વેશભુષા અને રંગ રૂપમાં પરેડ કરશે તો માહોલ જોઈને બનશે.
Read in English : Horoscope 2025
ગણતંત્ર દિવસ 2025 એક ખાસ દિવસ હશે કે જયારે દરેક ભારતવાસી ને પોતાના દેશ ઉપર ગર્વ મહેસુસ થશે.દેશ ના જવાન,ખેડુત નૌજવાન,વિદેશ માં રહેતા ભારતના લોકો,બધાજ પોતાના દેશ ના આ મહાન દિવસ ને મહાન સમારોહ ના સાક્ષી બનવાની ઈચ્છા રાખશે.
हिंदी में पढ़े : राशिफल २०२५
જ્યાં એક બાજુ રશિયા અને યુક્રેન નું યુદ્ધ ચાલી રહ્યું છે.ત્યાં બીજી બાજુ,ઈઝરાઈલ પણ પોતાનું જોર લગાવી રહ્યું છે કે એ યુદ્ધ જીતી જાય,આવી સ્થિતિ માં ચારો તરફ ની સ્થિતિઓ હેરાન અને પરેશાન કરવાવાળી રહે છે.ત્યાં બાંગ્લાદેશ ની સ્થિતિઓ પણ બહુ નાજુક નથી.ભારતના પડોશી દેશો પાકિસ્તાન,ચીન અને બાંગ્લાદેશ ની પરિસ્થિતિઓ ને જોઈને અમે વધારે સતર્ક રેહવાની જરૂરત છે.એવા માં,ભારત ના 76 માં ગણતંત્ર દિવસ 2025 દરમિયાન અમે એ જાણવાની કોશિશ કરશું કે વૈદિક જ્યોતિષ માં 2025 માં ભારત ના ભવિષ્ય ની શું પિક્ચર રહેવાનું છે.
તમારી કુંડળી માં પણ છે રાજયોગ? જાણો પોતાની રાજયોગ રિપોર્ટ
ગણતંત્ર દિવસ 2025: આ વર્ષ ના ગણતંત્ર દિવસ ની થોડી ખાસ વાતો આ વાર ના ગણતંત્ર દિવસ સમારોહ ની થોડી ખાસ વાતો,જે બહુ ખાસ બનવાની છે,એને જાણી લઈએ.:
- 76 માં ગણતંત્ર દિવસ ની થીમ સુવર્ણમ ભારત - વિકાશ અને વિરાસત રેહવાની છે.
- આ વાર ના ગણતંત્ર દિવસ ની પરેડ લગભગ 90 મિનિટ માં પુરી થઇ જશે.
- 26 જાન્યુઆરી 2025 ના કર્તવ્ય પથ ઉપર થવાવાળી પરેડ માં લગભગ 14 મારચિંગ દસ્તે અને 25 ઝાંકીઓ શામિલ થવાની છે.આ વારે બે દસ્તે ઓછા રાખવામાં આવ્યા છે,પાછળ ના વર્ષ માં પરેડ માં 16 મારચિંગ દસ્તે શામિલ છે.
- આ 14 મારચિંગ દસ્તો માં ગૃહ મંત્રાલય ના અંદર આવનારા ફોર્સ ની એક દસ્તા,કોસ્ટ ગાર્ડ ને અને એક દાસ્તાં બીએસએફ નું થશે જયારે વધારે દસ્તે સર્વિસીસ નું થશે એટલે કે થલ સેના,વાયુસેના અને નૌસેના નું થશે.
- બીએસએફ ના દસ્તા માં સજેલા ઘણા ઊંટ પણ જોવા મળશે.
- એવી સંભાવના છે કે આ વારે પરેડ સમારોહ માં ઇન્ડોનેશિયા ના મારચિંગ દસ્તા પણ શામિલ થશે.પાછળ ની વાર પરેડ માં ફ્રાંશ ના મારચિંગ દસ્તા આવ્યા છે.
- 26 જાન્યુઆરી 2025 ના દિવસે ગણતંત્ર દિવસ ઉપર મોટરસાઇકલ ઉપર ભારતીય સેના ના જવાન કરતબ દેખાડશે જયારે પાછળ ના વર્ષે બીએસએફ ના જવાનો ને મોટરસાઇકલ ઉપર કરતબ દેખાડે છે.
- એવી સંભાવના છે કે ઝારખંડ રાજ્ય ની ઝાંકી હંમેશા ત્રીજી વાર આ સમારોહ માં શામિલ થશે જેમાં દિવંગત શ્રી રતન ટાટા જી ને શ્રદ્ધાંજલિ દેવામાં આવશે.
- પરેડ માં આ ઝાંકીઓ થી વધારે ડિપાર્ટમેન્ટ ઓફ મિલેટ્રી અફેર્સ (ડીએમએ),ડીઆરડીઓ,અસમ રાઇફલ અને કોસ્ટ ગાર્ડ ની ઝાંકીઓ પણ શામિલ થઇ શકે છે.
- 26 જાન્યુઆરી 2025 ના ગણતંત્ર દિવસ ની પરેડ પાછળ ના વર્ષ થી પણ વધારે ભવ્ય હોય શકે છે.આ વારે 6 પાઇપ બેન્ડ પરેડ માં શામિલ થવાની છે જેમાં લગભગ 5000 કલાકાર એક સાથે પોતાની કળા નો હુનુર દેખાડશે જયારે પાછળ ની વાર કર્તવ્ય પથ ઉપર 3000કલાકારો ને પોતાની સંસ્કૃતિ ની ઝલક દેખાડશે.
- એવી સંભાવના છે કે ભારત ના 76 ગણતંત્ર દિવસ ઉપર મુખ્ય મેહમાન ના રૂપમાં ઇન્ડોનેશિયા ના રાષ્ટ્રપતિ પ્રેબ્રોવો સુખીયાંતો ભારત આવી શકે છે.
રોગ પ્રતિરોધક કેલ્ક્યુલેટર થી જાણો પોતાની રોગ પ્રતિરોધક આવડત
વૈદિક જ્યોતિષ ના દ્રષ્ટિકોણ થી 2025 ના ભારત ની તસ્વીર
વૈદિક જ્યોતિષ અનુસાર, ભારત વર્ષ 2025માં તેનો 76મો ગણતંત્ર દિવસ 2025 ઉજવવા જઈ રહ્યું છે. આ શુભ અવસર પર ભારત માટે કરવામાં આવેલી કેટલીક આગાહીઓ તમને ભારત સંબંધિત વિવિધ પરિસ્થિતિઓથી વાકેફ કરી શકશે. ભારતની રાજનીતિ કઈ દિશામાં રંગ બતાવશે, વિવિધ પક્ષો વચ્ચે શું સ્થિતિ હશે, વર્ષ 2025માં ભારતની અર્થવ્યવસ્થા કઈ દિશામાં જશે, ધાર્મિક અને સાંસ્કૃતિક પરિદ્રશ્યના રૂપમાં કેટલાક સંકેતો શું હશે, આ બધું હોઈ શકે છે. વૈદિક જ્યોતિષ દ્વારા તેને અલગ-અલગ દ્રષ્ટિકોણથી જોવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ચાલો હવે જાણીએ કે ગ્રહોની ગતિ દેશની રાજકીય, ધાર્મિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિઓ પર કેવી અસર કરશે. આ આગાહીને વધુ સારી રીતે સમજવામાં તમારી મદદ કરવા માટે, અમે નીચે સ્વતંત્ર ભારતની કુંડળી આપી છે.:
આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025
વૈદિક જ્યોતિષ ના દ્રષ્ટિકોણ થી 2025 માં ભારત નો સફર
(સ્વતંત્ર ભારત ની કુંડળી)
સ્વતંત્ર ભારત ની કુંડળી વૃષભ લગ્ન અને કર્ક રાશિ ની છે.લગ્ન માં રાહુ,બીજા ભાવમાં મંગળ,ત્રીજા ભાવમાં શુક્ર,બુધ,સુર્ય,ચંદ્રમા અને શનિ,છથા ભાવમાં ગુરુ અને સાતમા ભાવમાં કેતુ બિરાજમાન છે.વર્તમાન ગોચર ને જોઈએ તો શનિ મહારાજ લગ્ન થી દસમા ભાવ અને ચંદ્રમા થી આઠમા ભાવમાં ગોચર કરી રહ્યો છે જે માર્ચ માં એકાદશ ભાવમાં મીન રાશિમાં ચાલ્યો જશે જેનાથી સ્વતંત્ર ભારત ની કુંડળી માં કંટક શનિ નો સમય નીકળી જશે અને ઘણી સમસ્યાઓ માં કમી આવશે.રાહુ નો ગોચર અત્યારે મીન રાશિમાં ચાલી રહ્યો છે જે મે માં દસમા ભાવમાં આવશે.કેતુ નો ગોચર પાંચમા ભાવમાં છે જે ચતુર્થ ભાવમાં જશે.એનાથી સરકાર ને આંતરિક મામલો માં વધારે દખલગીરી કરવાની જરૂરત પડી શકે છે કારણકે આંતરિક સંઘર્ષ ની સ્થિતિ ભી થઇ શકે છે.એના કરતા વધારે બાધાઓ અને સંક્રમણ ફેલાવાનો ડર ઉભો થઇ શકે છે.ગુરુ મહારાજ અત્યારે સ્વતંત્ર ભારત ની કુંડળી માં પેહલા ભાવમાં ગોચર કરશે.જ્યાં રાહુ બિરાજમાન છે.મે માં આ બીજા ભાવમાં મિથુન રાશિમાં ચાલ્યો જશે જ્યાં મંગળ સ્થિત હશે જેનાથી આર્થિક ચુનોતીઓ માં કમી આવશે અને થોડા કઠિન આર્થિક નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવશે જેનાથી આર્થિક સ્થિતિ માં સારો એવો સુધારો જોવા મળશે.બેન્કિંગ સેક્ટર ને લઈને થોડી મોટી ઘોષણાઓ થઇ શકે છે.વર્ષ 2025 ના ભારતીય બજેટ કંઈક એવું થઇ શકે છે,પરંતુ,ઘણી યોજનાઓ પણ ચાલુ થઇ શકે છે અને રક્ષા જેવી જગ્યા એ વધારે ખર્ચ થવાનો યોગ બનશે.એના કરતા વધારે,દુરસંચાર,આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ઉપર પણ ધ્યાન દેવામાં આવશે.
(ગણતંત્ર ભારત વર્ષ કુંડળી)
ગણતંત્ર દિવસ 2025 ભારત ની કુંડળી મુજબ,જો અમે 76 માં ગણતંત્ર દિવસ એટલે કે 26 જાન્યુઆરી 2025 નો કુંડળી ને જોઈએ તો આ વર્ષ કુંડળી મિથુન લગ્ન માં છે જેમાં મંગળ પોતાની દુશમન રાશિ માં બેઠેલો છે અને મુન્થા પણ પેહલા ભાવમાં છે પરંતુ વર્ષ કુંડળી નો લગ્નેસ અને મુન્થાધિપતિ બુધ આઠમા ભાવમાં બિરાજમાન છે.ચોથા સ્થાન નો કેતુ અને સાતમા સ્થાન નો ચંદ્રમા બિરાજમાન છે.આઠમા ભાવમાં બુધ ની સાથે સુર્ય છે છતાં નવમા ભાવમાં શુક્ર અને શનિ છે જયારે દસમા ભાવમાં રાહુ છે અને દ્રાદશ ભાવમાં ગુરુ બેઠેલો છે.ગ્રહો ની આ સ્થિતિ બહુ મહત્વપુર્ણ છે અમે જોઈશું કે માર્ચ ના મહિનામાં ચતુર્ગ્રહી યોગ બનશે અને માર્ચ-એપ્રિલ માં પંચગ્રહી યોગ બનશે અને એના પછી એપ્રિલ-મે માં ચતુર્ગ્રહી યોગ પણ બનશે.આ બધાજ ગ્રહો ના પ્રભાવ થી દેશ ને રાષ્ટ્ર ની અલગ અલગ અવસ્થાઓ ઉપર અલગ અલગ પ્રભાવ દ્રષ્ટિગોચર થઇ શકે છે.
2025 માં ભારત નું રાજનીતિક વાતાવરણ
વર્ષ કુંડળી નો લગ્ન ભાવ થી સૌથી મહત્વપુર્ણ સ્થાન હોય છે કારણકે આ કેન્દ્ર સરકાર નું નેતૃત્વ કરવાવાળો ભાવ માનવામાં આવે છે.જેમાં દુશમન રાશિ નો મંગળ મુન્થા થી યુતિ કરીને બેઠેલો છે.વર્ષ કુંડળી નો લગ્નેસ મુન્થાધિપતિ પણ છે,એ બુધ મહારાજ આઠમા ભાવમાં છે અને અષ્ટમ ભાવને અચાનક થી થવાવાળી ઘટનાઓ,યુદ્ધ નો આઘશ,પ્રાકૃતિક આપદા વગેરે ના રૂપમાં જોવામાં આવે છે.આ બધીજ પરિસ્થિતિઓ ના આધારે કહેવામાં આવે છે કે ભારતીય ગણતંત્ર દિવસ 2025 નો 76 મોં વર્ષ બહુ ઉતાર ચડાવ લઈને આવી શકે છે.ગ્રહોના પ્રભાવ થી વર્ષ ની શુરુઆત દિવસો માં દેશના સામાજિક વાતાવરણ માં હલચલ રહેશે અને રણનીતિક વાતાવરણ બહુ અશાંત રહેશે.ઘણી જગ્યા એ તણાવપુર્ણ અને અનિશ્ચિત ઘટનાઓ ઘટી શકે છે.અલગ સત્તારૂઢ અને વિપક્ષી દલ એકબીજા ની ઉઔર સાચી અને ખોટા આરોપો લગાવતા રહેશે જેનાથી માહોલ ખરાબ બનશે.આ દરમિયાન દિલ્લી વિધાનસભા ચુંટણી થવાની સંભાવના છે.જેમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટી ને બહુ ખરાબ સમય જોવો પડી રહ્યો છે.એવી સંભાવના છે કે ભારતીય જનતા પાર્ટી ને આ ચુંટણી માં વિજય મળશે અને એ સરકાર બનાવી શકે છે જયારે કોંગ્રેસ પાર્ટી પણ એક મજબુત પાર્ટી બનીને ઉભરી શકે છે.
ગણતંત્ર દિવસ 2025 ના 76 વર્ષ ની કુંડળી માં નવમા ભાવમાં શનિ મહારાજ પોતાનીજ રાશિમાં પોતાના મિત્ર શુક્ર ની સાથે બિરાજમાન છે જેનાથી ન્યાયાલય,યોજનાઓ,વિકાશ,દુરસંચાર વગેરે માં સરકાર પોતાની સ્થિતિ મજબુત બનાવાનો પ્રયાસ કરશે.આ દરમિયાન જોર થી ચાલવાવાળી રેલગાડીઓ પણ ચલાવામાં આવશે અને ઘણા રોજગાર ના મોકા તૈયાર કરવાની સંભાવના બનશે.સરકાર પોતાની લોકપ્રિયતા વધારવા માટે સાધારણ લોકો ની વચ્ચે સુશાસન ને બળ આપશે અને આ બધાજ કામો ઉપર પુરી તાકાત લગાડી દેશે.
માર્ચ થી મે વચ્ચે નો સમય ચતુર્ગ્રહી અને પંચગ્રહી યોગ બનવાના કારણે ભારત સાથે દુનિયા ના રાજનીતિક ઘટનાક્રમ માટે મોટું સંઘર્ષપુર્ણ સમય લઈને આવી શકે છે.આ દરમિયાન ધાર્મિક સંઘર્ષ વધવાની સંભાવના છે.ઈરાન-ઈઝરાઈલ અને ઈરાન સાથે અમેરિકા નો ટકરાવ થવાની સંભાવના છે.પશ્ચિમ એશિયા ના દેશો માં સમસ્યાઓ વધી શકે છે જેનો પ્રભાવ ચીન,રુશ અને યુરોપ સુધી પણ જોવા મળી શકે છે.આ સમય ભારત ની કેન્દ્ર સરકાર માટે બહુ કઠિન હશે અને એના માટે અગ્નિ પરીક્ષા ની સામે સાબિત થશે.એને દેશ ની અંદર અને દેશ ની બહાર બંને જગ્યા એ મજબુતી થી વિરોધીઓ નો સામનો કરવા માટે તૈયાર રેહવું પડશે.
વર્ષ 2025 કેન્દ્ર સરકાર માટે કઠિન સાબિત થશે કારણકે બેરોજગારી અને મેંહંગાઇ જેવા મુદ્દા ને વારંવાર જોર મળશે અને સરકાર ની છબી ને ઘૂમીત કરવાનો પ્રયાસ થતો રહેશે.ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચ ઉપર વિપક્ષ દ્વારા વારંવાર સરકાર અને પ્રધાનમંત્રી ની પ્રતિસ્થા ને ખરાબ કરવાનો પ્રયાસ વિપક્ષ દ્વારા કરવામાં આવશે અને એના માટે કોઈપણ હદ સુધી જવામાં તૈયાર રેહશો આ સમય કેન્દ્ર સરકાર માટે બહુ કઠિન રહેશે,પરંતુ મોદી સરકાર પોતાના વિશ્વાસ ની સાથે આગળ વધશે અને કંઈક નવા કામો ને પુરા કરવાની દિશા માં પ્રયાસ ચાલુ રાખશે જેમાં સૌથી આગળ સમાન નાગરિક સંહિતા નું કામ હોય શકે છે.
આ વર્ષે વિરોધી તાકાત યુવાઓ,મજદુર વર્ગ,ખેડુતો છતાં મુસ્લિમ સમુદાય ના લોકો ભડકી ને હિંસા ફેલાવાનો પ્રયાસ કરી શકે છે.આ વર્ષે લગભગ બધાજ રાજનીતિક દલ પોતાની વિચારધારા ની પુર્તિ કરવા માટે અને પોતાના રાજનીતિક હિતો માટે યુવાઓ ને ભડકવાનું કામ જોરશોર થી કરે છે.ઘણા મામલો માં સરકાર ને પણ સમજોતાવાદી પ્રક્રિયા અપનાવી પડી શકે છે,પરંતુ કેન્દ્ર સરકાર પોતાની જુની નીતિઓ ને લઈને બહુ અશ્વાત રહે છે.
વર્ષ ની શુરુઆત થી મે સુધી નો સમય કઠિન રહી શકે છે.કટ્ટરવાદ અને સાંપ્રદાયિક ઉપદ્રવ વધી શકે છે.ભારત ના પડોસી દેશ પણ ભારત ને પરેશાન કરવાના પ્રયાસ લગાતાર કરી રહ્યા છે જેની ઉપર સરકાર અને સેનાઓ માટે ધ્યાન દેવું બહુ જરૂરી રહેશે.
2025 માં ભારતીય અર્થવેવસ્થા ની સ્થિતિ
વર્ષ 2025 માં ભારત ની અર્થવેવસ્થા શુરુઆત માં હલકી ઉતાર ચડાવ પછી ધીરે ધીરે ગતિ પકડશે.શેર માર્કેટ પણ માર્ચ-એપ્રિલ દરમિયાન એક નવી ઉંચાઈ ને ટચ કરવામાં સફળ રહેશે.ભારત ના વેપારીક જગ્યા એ વધારો થશે અને વિદેશી મુદ્રા ભંડાર માં પણ વધારો થઇ શકે છે.બીજા પ્રકારની વિકાશ યોજનાઓ દ્વારા ભારત ની ઉલ્લેખનીય ઉન્નતિ ની શુરુઆત થઇ શકે છે.થોડી નવી નવી યોજનાઓ વ્યાપક રીતે તૈયાર થશે અને એની સાથે સબંધિત નિર્ણય પણ લેવામાં આવશે પરંતુ થોડા દલો અને વિપક્ષ નો વિરોધ પ્રખોર રીતથી એની સામે આવશે.બાધાઓ છતાં સમસ્યાઓ જોવી પડી શકે છે.લોકોના મનમાં પણ મોંઘાઈ,બેરોજગારી,મુલ્ય વૃદ્ધિ વગેરે ને લઈને ડર જોવા મળી શકે છે.
2025 માં ભારત માં ધર્મ અને ધાર્મિક પરિદ્રસ્ય
ધાર્મિક દ્રષ્ટિકોણ થી વર્ષ 2025 બહુ સક્રિય વર્ષ રહેશે.ઘણા નવા મંદિરો ની શોધ થશે અને ધર્મ આધારિત રાજકારણ હાવી થવા લાગશે.ઘણા લોકો ધાર્મિક કટ્ટરતા નો લાભ ઉઠાવાની કોશિશ કરશે અને પોતાની રાજનીતિક રોટલી સેકવાનો પ્રયાસ કરશે.જેનાથી વચ્ચે વચ્ચે આંતરિક સંઘર્ષ ની સ્થિતિ ઉભી થઇ શકે છે.સરકારે આ દિશા માં બહુ ગહેરાઈ થી વિચારવું પડશે.ધાર્મિક સુધાર માટે થોડા નવા કાનુન ની વાત આગળ વધી શકે છે.આ દરમિયાન બફફ બિલ વિશે પણ વાત આગળ વધી શકે છે જેની ઉપર બહુ શોર થશે,પરંતુ આ મામલો ચાલતો રહેશે અને આની ઉપર નિર્ણય આવવાની સંભાવના અત્યારે બહુ ઓછી છે.બધાજ લોકોએ શાંતિ રાખીને આ મામલા ને પુરો કરવાની કોશિશ કરવી જોઈએ ધાર્મિક રૂપથી ઘણા મોટા આયોજન આ વર્ષે થવાનું છે જેમાં બધાજ ધર્મ ના લોકો હળીમળીને એક સાથે આવવાની કોશિશ કરશે પરંતુ ઘણા સ્થાનો ઉપર ધાર્મિક કટ્ટરતા ખાસ રૂપથી જોવા મળશે.થોડા નવા ષડયંત્ર નો પર્દોફાશ થશે,જે ધાર્મિક રૂપથી થશે.
હકીકત માં ગણતંત્ર દિવસ 2025 અમને પ્રરિત કરે છે કે યાદ કરો એ વીર બહાદુર લોકોને,જેને અમને આઝાદી દેવડાવાનું કામ કર્યું અને પોતાની જાન ની પણ પરવાહ નહિ કરી અને હસતા હસતા અંગ્રેજો ના હાથે મરી ગયા.એની સાથેજ આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે રણબાંકુરા સેનાના જવાન ને જે સમયે અમારા દેશ ની સરહદ ની નિગરાની અને રક્ષા બધીજ રીતે કરી રહ્યા છે અને એના માટે એના માટે પોતાની જાન નો પણ ડર નથી.એ બધા ના કારણેજ આપણે આપણા ઘર માં સુરક્ષિત છીએ અને ત્યારે અમને આવા લોકતંત્ર ના મહાન તૈહવાર 76 માં ગણતંત્ર દિવસ ને 2025 માં આસાનીથી મનાવી રહ્યા છે.એ બધીજ મહાન આત્માઓ ને નમન કરીને ચાલો આપણે એ કસમ ખાઈએ કે પોતાના દેશ ને એક સારો દેશ બનાવા અને જિમ્મેદાર વ્યક્તિ બનવાનો પ્રયાસ કરીશું,ત્યારેજ સાચી રીતે ગણતંત્ર દિવસ નો મતલબ પુરો થશે.
જય હિન્દ જય ભારત.
એસ્ટ્રોસેજ એઆઈ તરફ થી તમને બધાને ગણતંત્ર દિવસ 2025 ની બહુ બહુ શુભકામનાઓ.
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. આવા વધુ લેખો માટે એસ્ટ્રોસેજ સાથે રહો. આભાર!
વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો
1 2025 માં 75 કે 76 ગણતંત્ર દિવસ છે?
વર્ષ 2025 માં ગણતંત્ર દિવસ 76 મોં છે.
2 ભારત ને ગણતંત્ર કેમ કહેવામાં આવે છે?
ભારત ને ગણતંત્ર એટલા માટે કહેવામાં આવે છે કારણકે આ પ્રતિનિધિ દેશ ની જનતા દ્વારા પસંદ કરવામાં આવે છે.
3 ભારત નું સંવિધાન ક્યારે લાગુ થયું હતું?
અમારા દેશ નું સંવિધાન 26 જાન્યુઆરી 1950 ના દિવસે લાગુ થયું હતું.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2026
- राशिफल 2026
- Calendar 2026
- Holidays 2026
- Shubh Muhurat 2026
- Saturn Transit 2026
- Ketu Transit 2026
- Jupiter Transit In Cancer
- Education Horoscope 2026
- Rahu Transit 2026
- ராசி பலன் 2026
- राशि भविष्य 2026
- રાશિફળ 2026
- রাশিফল 2026 (Rashifol 2026)
- ರಾಶಿಭವಿಷ್ಯ 2026
- రాశిఫలాలు 2026
- രാശിഫലം 2026
- Astrology 2026






