અંક સાપ્તાહિક રાશિફળ : 30 માર્ચ થી 05 એપ્રિલ 2025

કેવી રીતે જાણવો પોતાનો રૂટ નંબર કે મુલાંક?

રૂટ નંબર કે મુલાંક જાણવા માટે તમારે તમારી જન્મ તારીખ ને એકી સંખ્યા માં ફેરવાની હોય છે.રૂટ નંબર 1 થી 9 ની વચ્ચે કોઈપણ હોઈ શકે છે.ઉદાહરણ તરીકે વાત કરીએ તો તમારો જન્મ કોઈપણ મહિનાની 12 તારીખે થયો છે તો તમારો મુલાંક 1+2 એટલે કે 3 થશે.આ રીતે તમે તમારો મુલાંક જાણી શકો છો અને મુલાંક આધારિત રાશિફળ થી પોતાનું સાપ્તાહિક રાશિફળ જાણી શકો છો.

અંક સાપ્તાહિક રાશિફળ

આજ રીતે કોઈપણ મહિનાની 1 તારીખ થી લઈને 31 તારીખ સુધી જન્મેલા લોકો માટે 1 થી 9 સુધી ના મુલાંક ની ગણતરી કરવામાં આવે છે.આજ રીતે બધાજ લોકો પોતાનો મુલાંક જાણીને એના આધાર પર સાપ્તાહિક રાશિફળ જાણી શકે છે.

વિશ્વભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ પર વાત અને જાણો પોતાના ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ જાણકારી

જાણો પોતાના મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ

અંક જ્યોતિષ નો અમારા જીવન માં ગહેરો પ્રભાવ પડે છે કારણકે અંકો નો અમારી જાણ તારીખ સાથે સીધો સબંધ હોય છે.જેમકે અમે તમને પહેલાજ જણાવી ચુક્યા છીએ કે કોઈપણ વ્યક્તિ નો મુલાંક એમની જન્મ તારીખ નો એકી સંખ્યા હોય છે.આ અંક અલગ-અલગ ગ્રહોના પ્રભાવ માં આવે છે.

જેમકે અંક 1 પર સુર્ય નું આધિપત્ય હોય છે,2 પર ચંદ્રમા નું,3 પર ગુરુ નું,4 પર રાહુ નું,5 પર બુધ નું,6 પર શુક્ર નું,7 પર કેતુ નું,8 પર શનિ નું અને 9 પર મંગળ નું શાસન હોય છે.આ ગ્રહો ની ચાલ થી વ્યક્તિના જીવનમાં ઘણા ઉતાર-ચડાવ અને પરિવર્તન આવે છે.

हिंदी में पढ़े : राशिफल २०२५

તો ચાલો આગળ વધીએ અને જાણી લઈએ કે મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ (30 માર્ચ થી 05 એપ્રિલ 2025) તમારા માટે શું ભવિષ્યવાણી લઈને આવ્યું છે.

આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

મુલાંક 1

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19, 28 તારીખે થયો છે તો)

આ મુલાંક વાળા લોકો અનુશાસન માં રહેવાનું પસંદ કરે છે.આ લોકો વેવસ્થિત હોય છે અને મહત્વપુર્ણ નિર્ણય લેવા માટે હંમેશા તૈયાર રહે છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે પોતાના જીવનસાથી ની સાથે ઈમાનદાર રેહશો.આવું તમારા વેવહાર ના કારણે થઇ શકે છે.

શિક્ષણ : તમે શિક્ષણ માં ઉત્કૃષ્ટ પ્રદશન કરશો અને શાનદાર સફળતા મેળવા માં સક્ષમ હસો.આ સમય તમે બિઝનેસ અડ્મિનિસ્ટ્રેશન અને લો જેવા પ્રોફેશનલ અભ્યાસ માં સારું પ્રદશન કરી શકો છો.

વેવસાયિક જીવન : નોકરિયાત લોકોને નવા મોકા મળી શકે છે અને એમાં તમને સફળતા કે અધિકાર મળી શકે છે.ત્યાં વેપારીઓ માટે રણનીતિઓ લાભદાયક સિદ્ધ થશે.

આરોગ્ય : આ સમય તમારું આરોગ્ય ઉત્તમ રહેવાનું છે અને આવું તમારી હિમ્મત અને સાહસ ના કારણે થશે.આ અઠવાડિયે તમે તમારી આવડત ને અને વધારે વિકસિત કરી શકો છો.

ઉપાય : તમે શનિવાર ના દિવસે શનિ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.

Read in English : Horoscope 2025

મુલાંક 2

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20, 29 તારીખે થયો છે તો)

જો તમારો મુલાંક 2 છે તો આ સમય તમે કન્ફ્યુજ રહી શકો છો અને એના કારણે તમે નિર્ણય લેવામાં સંકોચ કરી શકો છો.આ તમારી અપેક્ષાઓ ની વિરુદ્ધ હોય શકે છે.

પ્રેમ જીવન : તમે તમારા પાર્ટનર સાથે વાત કરતી વખતે અસહજ નજર આવી શકો છો જેના કારણે તમે આગળ નહિ વધી શકો અને આની અસર તમારા સબંધ ઉપર પડી શકે છે.

શિક્ષણ : તમે શિક્ષણ માં સફળ થવા માટે વધારે દ્રઢતા દેખાડી શકો છો.એનાથી તમે પોતાના સાથી વિદ્યાર્થી થી આગળ નીકળી શકો છો.

વેવસાયિક જીવન : નોકરિયાત લોકોને નોકરીને નવા મોકા મળવાની સંભાવના છે.એનાથી તમારી કારકિર્દી ને પ્રગતિ મળશે.વેપારીઓ માટે વધારે નફો કમાવા નો યોગ બની રહ્યો છે.

આરોગ્ય : આ સમયે તમારું આરોગ્ય ઉત્તમ રહેવાનું છે અને આ તમારી રોગ પ્રતિરોધક આવડત ને મજબુત થવાના કારણે સંભવ થઇ શકશે.

ઉપાય : તમે સોમવાર ના દિવસે માં પાર્વતી માટે યજ્ઞ-હવન કરો.

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

મુલાંક 3

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21, 30 તારીખે થયો છે તો)

આ મુલાંક વાળા લોકો વધારે વેવસ્થિત અને સિદ્ધાંતો ઉપર ચાલવાનું પસંદ કરે છે.આ લોકો સમય સમય ઉપર સિદ્ધાંતો માં બદલાવ પણ કરી શકે છે.

પ્રેમ જીવન : અભિમાન ના કારણે આ અઠવાડિયે તમારા સબંધ માં ખટાસ આવવાની આશંકા છે.આના કારણે તમે પોતાના પાર્ટનર ની સાથે ખુશ નજર નહિ પણ આવી શકો.

શિક્ષણ : તમે પોતાના સાથી વિદ્યાર્થી ના મુકાબલે સારું પ્રદશન કરશો અને એના કરતા વધારે નંબર લઈને આવશો.એનાથી અભ્યાસ માં પ્રગતિ થશે.

વેવસાયિક જીવન : કાર્યક્ષેત્ર માં તમને સફળતા મળવાના સંકેત છે.તમને નોકરીના નવા મોકા પણ મળી શકે છે.ત્યાં વેપારીઓ ને આ અઠવાડિયે પોતાની રણનીતિઓ ના કારણે વધારે નફો કમાવા નો મોકો મળશે.

આરોગ્ય : સાહસ અને ઇમ્યુનીટી મજબુત રહેવાના કારણે તમે શારીરિક રૂપથી સ્વસ્થ રેહશો.

ઉપાય : તમે ગુરુવાર ના દિવસે ગુરુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.

આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025

મુલાંક 4

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22, 31 તારીખે થાય છે તો)

આ મુલાંક વાળા લોકો વધારે કુશળ હોય છે અને આમની લાંબી યાત્રા કરવાની વધારે ઈચ્છા રહે છે.આ લોકો જીવન પ્રતિ જોશ થી ભરેલા રહી શકે છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે તમારા જીવનસાથી ને વધારે રુચિ નહિ દેખાડી શકો અને એના કારણે તમારા બંને ની વચ્ચે દૂરીઓ વધી શકે છે અને તમારા સબંધ ખરાબ થઇ શકે છે.એનાથી તમારા સબંધ ને નુકશાન પોહચી શકે છે.

શિક્ષણ : આ સમય વિદ્યાર્થી અભ્યાસ માં ઉચ્ચ અંક મેળવા માં અસફળ રહી શકે છે.તમારે આ અઠવાડિયે અભ્યાસ ને લઈને કોઈ મહત્વપુર્ણ નિર્ણય લેવાથી બચવું જોઈએ.એની સાથે પ્રતિયોગી પરીક્ષા માટે આ સમય અનુકુળ નથી.

વેવસાયિક જીવન : નોકરિયાત લોકો ઉપર કામનું દબાણ વધી શકે છે જેના કારણે કાર્યક્ષેત્ર માં એમના પ્રદશન માં ગિરાવટ આવવાની આશંકા છે.ત્યાં વેપારીઓ ની રણનીતિઓ જુની હોવાના કારણે એમને નુકશાન થઇ શકે છે.

આરોગ્ય : આ અઠવાડિયે તમે શારીરિક રૂપથી અસ્વસ્થ રહી શકો છો.તમારી રોગ પ્રતિરોધક આવડત કમજોર હોવાના કારણે તમારો બીમાર થવાનો ડર છે.

ઉપાય : તમે દરરોજ 22 વાર “ઓમ રાહવે નમઃ” મંત્ર નો જાપ કરો.

મુલાંક 5

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14, 23 તારીખે થાય છે તો)

આ મુલાંક વાળા લોકો વધારે બુદ્ધિમાન હોય છે.આ હંમેશા વેપાર માં ધ્યાન કેન્દ્રિત કરે છે અને એમાંથી લાભ મેળવે છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારી અને તમારા જીવનસાથી ની વચ્ચે સારા સબંધ રહેશે અને તમારા બંને ના સબંધ મજબુત થશે.તમે બંને એકબીજા ને મદદ કરતા જોવા મળશો.

શિક્ષણ : વિદ્યાર્થી અભ્યાસ માં ઉચ્ચ કૌશલ વિકસિત કરવા અને વધારે નંબર મેળવા માં સક્ષમ હોય છે.પ્રોફેશનલ અભ્યાસ જેમકે સોફ્ટવેર,ફાયનાન્સિયલ એકઉન્ટીંગ તમારા માટે લાભકારી રહેશે.

વેવસાયિક જીવન : આ અઠવાડિયે નોકરિયાત લોકોને આસાનીથી સફળતા મળી શકે છે.ત્યાં તમને ઉચ્ચ અધિકારીઓ સાથે ઓળખાણ અને વખાણ મળવાના યોગ છે.જો તમે વેપાર કરો છો તો આ સમય તમે પોતાના બિઝનેસ માટે ટિમ લીડર ન રૂપમાં ઉભરી ને સામે આવી શકો છો.

આરોગ્ય : આ અઠવાડિયે તમારું આરોગ્ય સારું રહેવાનું છે.તમારી રોગ પ્રતિરોધક આવડત પણ મજબુત રહેશે જેનાથી તમે ફિટ રહેવાના છો.

ઉપાય : તમે દરરોજ 41 વાર “ઓમ નમો નારાયણ” મંત્ર નો જાપ કરો.

તમારી કુંડળી માં પણ છે રાજયોગ? જાણો તમારી રાજયોગ રિપોર્ટ

મુલાંક 6

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15, 24 તારીખે થાય છે તો)

આ મુલાંક વાળા લોકો જોશ થી ભરપુર હોય છે.આ લોકોને હરવા-ફરવા અને લલિત કલા માં વધારે રુચિ હોય છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે પોતાના પાર્ટનર ની સાથે વધારે જોશ અને ઉત્સાહ ની સાથે સાથે રજુ થશો.તમે પોતાના પાર્ટનર થી રોમેન્ટિક વાત કરશો.

શિક્ષણ : અભ્યાસ ના મામલો માં વિદ્યાર્થી ના કૌશલ ના વખાણ થશે.મલ્ટીમીડિયા,ગ્રાફિક્સ અને સોફ્ટવેર ટેસ્ટિંગ જેવા વિષય તમારા માટે સારા સાબિત થશે.

વેવસાયિક જીવન : આ અઠવાડિયે નોકરિયાત લોકોને પોતાના કાર્યક્ષેત્ર માં સફળતા મળવાના સંકેત છે.જો તમે વેપાર કરતા હોવ તો તમને લાભ કે નુકશાન બંને નો સામનો કરવો પડી શકે છે.

આરોગ્ય : આ સમય તમારું આરોગ્ય સારું રહેવાનું છે.તમને કોઈ મોટી આરોગ્ય સમસ્યા પરેશાન નહિ કરે.પરંતુ,તમને માથા નો દુખાવો જેવી સમસ્યા થઇ શકે છે.

ઉપાય : તમે દરરોજ 33 વાર “ઓમ શુક્રાય નમઃ” મંત્ર નો જાપ કરો.

મુલાંક 7

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16, 25 તારીખે થાય છે તો)

મુલાંક 7 વાળા લોકોને અલગ અલગ દ્રષ્ટિકોણ હોય શકે છે અને આ લક્ષ્ય નક્કી કરી શકે છે.આ લોકો બીજા થી અલગ અલગ રહે છે.

પ્રેમ જીવન : તમારી અને તમારા જીવનસાથી ની વચ્ચે આપસી સમજણ ની કમી ના કારણે તમે પોતાના પાર્ટનર ની સાથે આગળ નહિ વધી શકો.

શિક્ષણ : બની શકે છે કે તમને અભ્યાસ વિશે પુરી જાણકારી નહિ હોય.મુમકીન છે કે તમે શિક્ષણ માં પ્રગતિ કરવા માટે સાચા નિર્ણય લેવાની સ્થિતિ માં નહિ હોવ.

વેવસાયિક જીવન : આ અઠવાડિયે નોકરિયાત લોકોની ઉપર કામનું દબાણ વધી શકે છે અને એના કારણે આ લોકો સફળતા મેળવા અસફળ રહી શકે છે.ખોટી પદ્ધતિ ના કારણે વેપારીઓ ના હાથમાંથી નફો નીકળી શકે છે.

આરોગ્ય : ઇમ્યુનીટી કમજોર હોવાના કારણે તમારી ચામડી તડકા થી બળી શકે છે કે ચામડી ઉપર જલન આવી શકે છે.ચામડીમાં દાણા હોવાના કારણે તમે પરેશાન થઇ શકો છો.

ઉપાય : તમે દરરોજ 41 વાર “ઓમ કેતવે નમઃ” મંત્ર નો જાપ કરો.

મુલાંક 8

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17, 26 તારીખે થાય છે તો)

આ મુલાંક વાળા લોકો આ અઠવાડિયે વધારે અનુશાસન માં રહી શકે છે અને આની ઉપરજ એમનું ધ્યાન કેન્દ્રિત રહી શકે છે.આ લોકો પોતાની કારકિર્દી માં કંઈક મોટું કરવા માટે પોતાના લક્ષ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.

પ્રેમ જીવન : આ સમય તમે પોતાના જીવનસાથી ની સાથે ખુલ્લા વિચાર નહિ રાખી શકો.આના કારણે તમે પોતાના પાર્ટનર ની નજીક જવામાં ચુકી શકો છો.

શિક્ષણ : મેકેનિકલ અને ઓટોમોબાઇલ એન્જીન્યરીંગ જેવા વિષય નો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થી ને આ અઠવાડિયે સફળતા મળવાની સંભાવના બહુ ઓછી બનેલી છે.

વેવસાયિક જીવન : આ અઠવાડિયે તમારે પોતાના સહકર્મીઓ અને ઉચ્ચ અધિકારીઓ ની સાથે થોડી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.તમે તમારી નોકરી થી પણ અસંતુષ્ટ રહેવાના છો.ત્યાં વેપારીઓ માટે એમના વિરોધીઓ પરેશાનીઓ ઉભી કરી શકે છે.

આરોગ્ય : આ અઠવાડિયે મુલાંક 8 વાળા લોકોને પગ અને જાંઘ માં દુખાવો થઇ શકે છે.ઇમ્યુનીટી કમજોર હોવાના કારણે આવું થઇ શકે છે.

ઉપાય : તમે દરરોજ 11 વાર “ઓમ હનુમતે નમઃ” મંત્ર નો જાપ કરો.

મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

મુલાંક 9

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18, 27 તારીખે થયો છે તો)

મુલાંક 9 વાળા લોકો બહુ ભાગ્યશાળી હોય છે અને વધારે સંપત્તિ મેળવી શકે છે.આ લોકો વેવસ્થિત હોય છે અને આમનો પોતાના સબંધ ઉપર વધારે ધ્યાન હોય છે.

પ્રેમ જીવન : તમારી અને તમારા પાર્ટનર ની વચ્ચે અભિમાન ને લગતી સમસ્યા થઇ શકે છે અને એના કારણે તમે પોતાના જીવનસાથી ની સાથે ખુશનુમા સમય નહિ પસાર કરી શકો.

શિક્ષણ : આ અઠવાડિયે અભ્યાસ માં વિદ્યાર્થી નું પ્રદશન કમજોર રહી શકે છે.ક્યારેક-ક્યારેક તમારા અભ્યાસ માં રુચિ ઓછી થઇ શકે છે અને એના કારણે તમે પાછળ રહી શકો છો.

વેવસાયિક જીવન : તમે કાર્યક્ષેત્ર માં સારું પ્રદશન નહિ કરી શકો અને એના કારણે તમે પાછળ રહી શકો છો.જો તમે વેપાર કરો છો તો આ અઠવાડિયે તમારા માટે વધારે નફો કમાવો મુશ્કિલ થઇ શકે છે.

આરોગ્ય : આ અઠવાડિયે વધારે તણાવ લેવાના કારણે તમારે જાંઘો અને કંધો માં દુખાવો થઇ શકે છે.તમારે ધ્યાન કરવાની જરૂરત છે.

ઉપાય : મંગળવાર ના દિવસે મંગળ ગ્રહ માટે પુજા કરો.

તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

તમને આ લેખ ગમ્યો હશે એવી આશા સાથે, એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર.

વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો

1. આ અઠવાડિયે મુલાંક 8 વાળા નું આરોગ્ય કેવું રહેશે?

એમને પગ અને જાંઘો માં દુખાવો થઇ શકે છે.

2. ક્યાં નંબર બહુ લક્કી હોય છે?

7 અંક ને સૌથી ભાગ્યશાળી માનવામાં આવે છે.

3. મુલાંક 6 વાળા લોકો કેવા હોય છે?

આ લોકો મિલનસાર હોય છે.

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Kundli
What will you get in 250+ pages Colored Brihat Kundli.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Kundli

250+ pages

Brihat Kundli

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer