અંક સાપ્તાહિક રાશિફળ : 11 મે થી 17 મે 2025

કેવી રીતે જાણવો પોતાનો રૂટ નંબર કે મુલાંક?

રૂટ નંબર કે મુલાંક જાણવા માટે તમારે તમારી જન્મ તારીખ ને એકી સંખ્યા માં ફેરવાની હોય છે.રૂટ નંબર 1 થી 9 ની વચ્ચે કોઈપણ હોઈ શકે છે.ઉદાહરણ તરીકે વાત કરીએ તો તમારો જન્મ કોઈપણ મહિનાની 12 તારીખે થયો છે તો તમારો મુલાંક 1+2 એટલે કે 3 થશે.આ રીતે તમે તમારો મુલાંક જાણી શકો છો અને મુલાંક આધારિત રાશિફળ થી પોતાનું સાપ્તાહિક રાશિફળ જાણી શકો છો.

અંક સાપ્તાહિક રાશિફળ

આજ રીતે કોઈપણ મહિનાની 1 તારીખ થી લઈને 31 તારીખ સુધી જન્મેલા લોકો માટે 1 થી 9 સુધી ના મુલાંક ની ગણતરી કરવામાં આવે છે.આજ રીતે બધાજ લોકો પોતાનો મુલાંક જાણીને એના આધાર પર સાપ્તાહિક રાશિફળ જાણી શકે છે.

વિશ્વભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ પર વાત અને જાણો પોતાના ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ જાણકારી

જાણો પોતાના મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ

અંક જ્યોતિષ નો અમારા જીવન માં ગહેરો પ્રભાવ પડે છે કારણકે અંકો નો અમારી જાણ તારીખ સાથે સીધો સબંધ હોય છે.જેમકે અમે તમને પહેલાજ જણાવી ચુક્યા છીએ કે કોઈપણ વ્યક્તિ નો મુલાંક એમની જન્મ તારીખ નો એકી સંખ્યા હોય છે.આ અંક અલગ-અલગ ગ્રહોના પ્રભાવ માં આવે છે.

જેમકે અંક 1 પર સુર્ય નું આધિપત્ય હોય છે,2 પર ચંદ્રમા નું,3 પર ગુરુ નું,4 પર રાહુ નું,5 પર બુધ નું,6 પર શુક્ર નું,7 પર કેતુ નું,8 પર શનિ નું અને 9 પર મંગળ નું શાસન હોય છે.આ ગ્રહો ની ચાલ થી વ્યક્તિના જીવનમાં ઘણા ઉતાર-ચડાવ અને પરિવર્તન આવે છે.

हिंदी में पढ़े : राशिफल २०२५

તો ચાલો આગળ વધીએ અને જાણી લઈએ કે મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ (11 મે થી 17 મે 2025) તમારા માટે શું ભવિષ્યવાણી લઈને આવ્યું છે.

આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

મુલાંક 1

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19, 28 તારીખે થાય છે તો)

મુલાંક 1 વાળા લોકો સમય ના પાબંદ હોય છે.આ અઠવાડિયે આ લોકો પોતાના કામો ને વધારે વેવસાયિક રીતે કરી શકે છે.આ હંમેશા મોટી સફળતા મેળવા તરફ અગ્રેસર રહે છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે પોતાના જીવનસાથી ની સાથે સબંધ માં વધારે નૈતિકતા દેખાડી શકે છે.એનાથી તમારા બંને ના સબંધ મજબુત થશે.

શિક્ષણ : તમે શિક્ષણ માં શાનદાર પ્રદશન કરશો.તમે અભ્યાસ માં પોતાના કૌશલ અને શક્તિ ના બળ ઉપર સફળતા મેળવી શકશો.

વેવસાયિક જીવન : નોકરિયાત લોકોને આ સમયે સારા મોકા મળવાના સંકેત છે.આ મોકા મેળવીને તમે ખુશ મહેસુસ કરશો.ત્યાં વેપારી વેવસાયિક રીતે કામ કરવાના કારણે સારો નફો કમાઈ શકે છે.

આરોગ્ય : આ અઠવાડિયે સાહસ અને દ્રઢ સંકલ્પ ના કારણે તમારું આરોગ્ય સારું રહેવાનું છે.તમે ખુશ રેહશો.

ઉપાય : તમે શનિવાર ના દિવસે શનિ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.

Read in English : Horoscope 2025

મુલાંક 2

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20, 29 તારીખે થયો છે તો)

આ મુલાંક વાળા લોકોની લાંબી દુરી ની યાત્રા કરવામાં વધારે રુચિ હોય છે.ક્યારેક-ક્યારેક આ લોકો જિંદગી પ્રત્ય લાપરવાહ નજરીયો અપનાવી શકે છે.

પ્રેમ જીવન : તમે પોતાના જીવનસાથી ની સાથે વધારે મધુરતા અને પ્રેમપુર્ણ વેવહાર કરશો.તમારા મનમાં પાર્ટનર માટે પ્યાર વધવાના કારણે આવું થઇ શકે છે.

શિક્ષણ : તમે નિરંતર સારું પ્રદશન કરી શકો છો અને અભ્યાસ ના મામલો માં પોતાના કૌશલ ને નિખારવા નો પ્રયાસ કરશો.તમે શિક્ષણ માં પોતાની એક અલગ ઓળખાણ બનાવા માં સફળ થશો.

વેવસાયિક જીવન : નોકરિયાત લોકોને નોકરીના નવા મોકા મળવાના આસાર છે.એનાથી તમારી કારકિર્દી ને પ્રગતિ મળશે.ત્યાં વેપારીઓ માટે વધારે નફો કમાવા નો યોગ બની રહ્યો છે.

આરોગ્ય : આ અઠવાડિયે તમારું આરોગ્ય સારું રહેવાનું છે.તમારી ઇમ્યુનીટી મજબુત હોવાના કારણે આવું થઇ શકે છે.

ઉપાય : તમે સોમવાર ના દિવસે માં પાર્વતી માટે યજ્ઞ-હવન કરો.

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

મુલાંક 3

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21, 30 તારીખે થાય છે તો)

આ મુલાંક વાળા લોકો વધારે સતર્ક અને સિદ્ધાંતો ઉપર ચાલવાવાળા હોય છે.આ અઠવાડિયે મુલાંક 3 વાળા લોકો પોતાના માટે લક્ષ્ય નક્કી કરી શકે છે અને પોતાના લક્ષ્ય ને મેળવા ની તરફ આગળ વધે છે.

પ્રેમ જીવન : તમે પોતાના જીવનસાથી ના સાથે રહેવાનું ચાલુ કરી શકો છો અને આ વાત થી તમને બહુ ખુશી મળશે.તમે તમારા પાર્ટનર ની સાથે કોઈ જગ્યા એ બહાર હરવા-ફરવા જઈ શકો છો.

શિક્ષણ : આ અઠવાડિયે અભ્યાસ માં વિદ્યાર્થી નું પ્રદશન બહુ સારું રહેવાનું છે.આ રીતે તમે અભ્યાસ માં શાનદાર પ્રદશન કરવા માટે વધારે સકારાત્મક મહેસુસ કરશો.

વેવસાયિક જીવન : તમને કાર્યક્ષેત્ર માં વધારે સફળતા મળવાનો યોગ છે.તમને નોકરીના નવા મોકા પણ મળી શકે છે.ત્યાં વેપારી આ અઠવાડિયે મોટો નફો કમાવા માં સક્ષમ હશે.તમે એક સફળ ઉદ્યમી બનવા માટે તૈયાર થઇ શકો છો.

આરોગ્ય : શારીરિક આરોગ્ય ની વાત કરીએ,તો આ અઠવાડિયે સાહસ અને દ્રઢ નિશ્ચય રહેવાના કારણે તમારું આરોગ્ય પણ તંદુરસ્ત રહેશે.પરંતુ,તમારા આત્મવિશ્વાસ માં કમી આવી શકે છે.

ઉપાય : તમે ગુરુવાર ના દિવસે ગુરુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.

મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

મુલાંક 4

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22, 31 તારીખે થાય છે તો)

આ અઠવાડિયે મુલાંક 4 વાળા લોકો પોતાના લક્ષ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.આ લોકો પોતાના કામો ને સ્વતંત્ર રૂપથી કરવાનો પ્રયાસ કરશે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે પોતાની પ્રેમપુર્ણ ભાવનાઓ ને પોતાના પાર્ટનર ની સામે રાખવામાં અસફળ થઇ શકો છો.આવા અભિમાન સાથે સબંધિત સમસ્યાઓ ના કારણે થઇ શકે છે.

શિક્ષણ : સંભવ છે કે તમે પોતાના પસંદીદા વિષય માં વધારે રુચિ નહિ દેખાડો.એના કારણે તમે વધારે નંબર મેળવા માં અસફળ રહી શકો છો.

વેવસાયિક જીવન : આ અઠવાડિયે તમારું કોઈ એવી જગ્યા ઉપર સ્થાનાંતર થઇ શકે છે,જે તમને પસંદ નહિ હોય.એના કારણે તમે દુઃખી થઇ શકો છો.ત્યાં વેપારી મોટો નફો કરવામાં અસફળ રહી શકે છે.

આરોગ્ય : આ અઠવાડિયે તમારું આરોગ્ય પણ વધારે સારું નથી રહેવાનું.તમને ચામડીને લગતી સમસ્યા થવાની આશંકા છે જેના કારણે તમને ખુજલી થઇ શકે છે.તમારે તળેલી વસ્તુઓ ખાવાથી દુર રેહવું જોઈએ.

ઉપાય : તમે દરરોજ 22 વાર “ઓમ રાહવે નમઃ” મંત્ર નો જાપ કરો.

આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025

મુલાંક 5

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14, 23 તારીખે થાય છે તો)

આ મુલાંક વાળા લોકો વધારે બુદ્ધિમાન હોય છે.તમે પોતાના જ્ઞાન કે બુદ્ધિ નો સાચી રીતે ઉપયોગ કરવામાં સક્ષમ હસો.

પ્રેમ જીવન : આ અઠવાડિયે પારિવારિક સમસ્યાઓ ના કારણે તમે પોતાના પાર્ટનર પ્રત્ય પોતાના પ્યાર ને ખુલીને વ્યક્ત નહિ કરી શકો.એના કારણે તમારા બંને ના સબંધ કમજોર પડી શકે છે.

શિક્ષણ : આ સમય વિદ્યાર્થી શિક્ષણ માં કૌશલ મેળવા અને વધારે નંબર લાવવા માં સક્ષમ હશે.તમને પ્રોફેશનલ અભ્યાસ જેવાકે ફાયનાન્સિયલ એકાઉન્ટિંગ અને કાસ્ટિંગ માં મોટી સફળતા મળી શકે છે.

વેવસાયિક જીવન : આ અઠવાડિયે નોકરિયાત લોકો પોતાના કાર્યક્ષેત્ર માં કોઈ મોટી ઉપલબ્ધી મેળવા માં પાછળ રહી શકે છે.તમારી ઉપર કામનું દબાણ વધી શકે છે.જો તમે વેપાર કરતા હોવ તો તમે આ સમયે વધારે નફો કમાવા માં અસમર્થ રહી શકો છો.

આરોગ્ય : આ અઠવાડિયે તમે શારીરિક રૂપથી અસ્વસ્થ રહી શકો છો.ઇમ્યુનીટી કમજોર હોવાના કારણે તમને ચક્કર આવી શકે છે.

ઉપાય : તમે દરરોજ 41 વાર “ઓમ નમો નારાયણ” મંત્ર નો જાપ કરો.

મુલાંક 6

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15, 24 તારીખે થયો છે તો)

આ મુલાંક વાળા લોકો જુનુન થી ભરેલા રહી શકે છે.આ લોકોને હરવા-ફરવા અને યાત્રા કરવામાં રુચિ હોય છે અને આ પોતાના લક્ષ્ય ના રૂપમાં નક્કી કરે છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે પોતાના જીવનસાથી પ્રત્ય વધારે સંવેદનશિલ જોવા મળી શકે છે.પારિવારિક વિવાદો ના કારણે તમે પરેશાન મહેસુસ રહી શકો છો.

શિક્ષણ : આ અઠવાડિયે વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ નંબર મેળવા મુશ્કિલ થઇ શકે છે.અભ્યાસ દરમિયાન તમારી એકાગ્રતા માં કમી આવવાના સંકેત છે અને એના કારણે તમે પરેશાન થઇ શકો છો.

વેવસાયિક જીવન : આ સમય નોકરિયાત લોકો પોતાના લક્ષ્ય પુરા કરવામાં અસફળ રહી શકે છે.તમારે યોજના બનાવીને ચાલવાની જરૂરત છે.ત્યાં વેપારીઓ ને આ સમયે ઉચ્ચ નફો કમાવા માં દિક્કત થઇ શકે છે.

આરોગ્ય : સાહસ અને દ્રઢતા ની કમી ના કારણે તમારા આરોગ્ય માં ગિરાવટ આવી શકે છે.આવી રોગ પ્રતિરોધક આવડત કમજોર હોવાના કારણે થઇ શકે છે.

ઉપાય : તમે દરરોજ 33 વાર “ઓમ શુક્રાય નમઃ” મંત્ર નો જાપ કરો.

મુલાંક 7

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16, 25 તારીખે થાય છે તો)

આ અઠવાડિયે મુલાંક 7 વાળા લોકોને અધિયાત્મિક દ્રષ્ટિકોણ થઇ શકે છે.આ લોકો પોતાના મન મુજબ કામ કરે છે.

પ્રેમ જીવન : આ સમય તમારા મનમાં ઘણી ઉલઝન રહી શકે છે અને એના કારણે તમે પોતાના પાર્ટનર પ્રત્ય પોતાના પ્યાર ને વ્યક્ત નહિ કરી શકો.તમારા માટે પોતાના પાર્ટનર સાથે સારો સમય પસાર કરવો મુશ્કિલ થઇ શકે છે.

શિક્ષણ : અભ્યાસ વિશે વધારે જાણકારી નહિ રાખી શકવાના કારણે તમે સામાન્ય નંબર લઈને આવી શકો છો.ત્યાં પરિણામ તમારી ઉમ્મીદ કરતા ઊંધા આવી શકે છે.

વેવસાયિક જીવન : આ અઠવાડિયે નોકરિયાત લોકોના કામમાં ભુલો થઇ શકે છે એટલે તમારે સાવધાન રેહવાની સલાહ દેવામાં આવે છે.ત્યાં વેપારીઓ માટે આવી સ્થિતિ બનેલી છે જેમાં એમને નફો થવાની ઉમ્મીદ છે અને નહિ તો નુકશાન થવાના સંકેત છે.

આરોગ્ય : તમને એલર્જી ના કારણે સ્કિન ટ્યુમર થવાની આશંકા છે.તમને જલ્દી એની સારવાર લેવાની સલાહ દેવામાં આવી શકે છે.

ઉપાય : તમે દરરોજ 41 વાર “ઓમ કેતવે નમઃ” મંત્ર નો જાપ કરો.

મુલાંક 8

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17, 26 તારીખે થાય છે તો)

આ મુલાંક વાળા લોકો સમય નો સાચો ઉપયોગ કરી શકે છે અને યોજના બનાવીને ચાલી શકે છે.આ લોકો હંમેશા પોતાના કામ ઉપર ફોકસ કરે છે અને પોતાના પરિવાર ને ઓછો સમય આપે છે.

પ્રેમ જીવન : તમારી તરફ થી પોતાના પાર્ટનર પ્રત્ય સ્નેહ ની કમી ના કારણે એની સાથે તમારો તાલમેલ બગડી શકે છે.આ સમયે તમારા સબંધ ની સુખ-શાંતિ ભંગ થઇ શકે છે.

શિક્ષણ : જો તમે પ્રોફેશનલ અભ્યાસ જેવાકે ઓટોમોબાઇલ એન્જીન્યરીંગ નો અભ્યાસ કરી રહ્યા છો તો તમને પોતાના અભ્યાસ ઉપર વધારે ધ્યાન દેવાની જરૂરત છે.આ સમય તમે ઉચ્ચ નંબર મેળવા માં પાછળ રહી શકો છો.

વેવસાયિક જીવન : આ અઠવાડિયે નોકરિયાત લોકોથી કામમાં થોડી ભુલો થઇ શકે છે અને આ ઘટનાઓ ના કારણે ઉચ્ચ અધુકારીઓ ની સામે તમારી પ્રતિસ્થા માં કમી આવી શકે છે.ત્યાં વેપારીઓ ને પોતાની જુની રણનીતિઓ ઉપર જ કામ કરવાના કારણે વધારે નફો કમાવા ની સંભાવના ઓછી જ છે.

આરોગ્ય : આ અઠવાડિયે તમને જાંઘો અને પગ માં દુખાવા ની શિકાયત રહી શકે છે.તમારું મન અસુરક્ષિત ભાવનાઓ થી ઘેરાય શકે છે.

ઉપાય : તમે દરરોજ 11 વાર “ઓમ હનુમતે નમઃ” મંત્ર નો જાપ કરો.

મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

મુલાંક 9

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18, 27 તારીખે થાય છે તો)

આ મુલાંક વાળા લોકોને આ અઠવાડિયે પોતાના નસીબ નો સાથ મળશે.એની સાથે આને વધારે સંપત્તિ મળવાની સંભાવના છે.આ લોકો વેવસ્થિત દ્રષ્ટિકોણ અપનાવી શકે છે.આ લોકોના સબંધો ઉપર વધારે ધ્યાન દેવું પડી શકે છે.

પ્રેમ જીવન : તમારી અને તમારા જીવનસાથી ની વચ્ચે અભિમાન સબંધિત સમસ્યા થવાની આશંકા છે.એના કારણે તમારે તમારા પાર્ટનર સાથે આનંદમય સમય પસાર કરવાનો મોકો નહિ મળે.

શિક્ષણ : આ અઠવાડિયે વિદ્યાર્થી શિક્ષણ માં સારું પ્રદશન કરવામાં અસમર્થ રહી શકે છે.ક્યારેક-ક્યારેક તમારી અભ્યાસ માંથી રુચિ ઓછી થઇ શકે છે અને એના કારણે તમે પાછળ રહી શકો છો.

વેવસાયિક જીવન : સંભવ છે કે આ અઠવાડિયે તમે પોતાના કાર્યક્ષેત્ર માં સારું પ્રદશન કરી નહિ શકો અને એના કારણે તમે પાછળ રહી શકો છો.ત્યાં વેપારીઓ ને પણ આ સમયે વધારે નફો કમાવા માં મુશ્કિલ થઇ શકે છે.

આરોગ્ય : તમને વધારે પડતો તણાવ લેવાના કારણે જાંઘ અને પગ દુખાવો થવાની આશંકા છે.તમને કસરત કરવાની સલાહ દેવામાં આવી શકે છે.

ઉપાય : તમે મંગળવાર ના દિવસે મંગળ ગ્રહ માટે પુજા કરો.

તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

તમને આ લેખ ગમ્યો હશે એવી આશા સાથે, એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર.

વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો

1. શું અંક જ્યોતિષ લગ્ન કે સબંધો વિશે જણાવી શકે છે?

હા,મુલાંક ના આધારે છોકરા કે છોકરી ની કેપેબીલીટી જાણી શકાય છે.

2. શું અંક જ્યોતિષ થી નસીબ ને બદલી શકાય છે?

નહિ,ઉચિત ઉપાય ની મદદ થી પરિવર્તન જરૂર લાવી શકાય છે.

3. શું અંક જ્યોતિષ વિજ્ઞાન ઉપર આધારિત છે?

નહિ,આમાં સંખ્યાઓ ને ગૂઢ મતલબ અને એમના પ્રભાવો નું અધ્યન કરવામાં આવે છે.

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Kundli
What will you get in 250+ pages Colored Brihat Kundli.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Kundli

250+ pages

Brihat Kundli

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer