અંક સાપ્તાહિક રાશિફળ : 04 મે થી 10 મે 2025

કેવી રીતે જાણવો પોતાનો રૂટ નંબર કે મુલાંક?

રૂટ નંબર કે મુલાંક જાણવા માટે તમારે તમારી જન્મ તારીખ ને એકી સંખ્યા માં ફેરવાની હોય છે.રૂટ નંબર 1 થી 9 ની વચ્ચે કોઈપણ હોઈ શકે છે.ઉદાહરણ તરીકે વાત કરીએ તો તમારો જન્મ કોઈપણ મહિનાની 12 તારીખે થયો છે તો તમારો મુલાંક 1+2 એટલે કે 3 થશે.આ રીતે તમે તમારો મુલાંક જાણી શકો છો અને મુલાંક આધારિત રાશિફળ થી પોતાનું સાપ્તાહિક રાશિફળ જાણી શકો છો.

અંક સાપ્તાહિક રાશિફળ

આજ રીતે કોઈપણ મહિનાની 1 તારીખ થી લઈને 31 તારીખ સુધી જન્મેલા લોકો માટે 1 થી 9 સુધી ના મુલાંક ની ગણતરી કરવામાં આવે છે.આજ રીતે બધાજ લોકો પોતાનો મુલાંક જાણીને એના આધાર પર સાપ્તાહિક રાશિફળ જાણી શકે છે.

વિશ્વભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ પર વાત અને જાણો પોતાના ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ જાણકારી

જાણો પોતાના મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ

અંક જ્યોતિષ નો અમારા જીવન માં ગહેરો પ્રભાવ પડે છે કારણકે અંકો નો અમારી જાણ તારીખ સાથે સીધો સબંધ હોય છે.જેમકે અમે તમને પહેલાજ જણાવી ચુક્યા છીએ કે કોઈપણ વ્યક્તિ નો મુલાંક એમની જન્મ તારીખ નો એકી સંખ્યા હોય છે.આ અંક અલગ-અલગ ગ્રહોના પ્રભાવ માં આવે છે.

જેમકે અંક 1 પર સુર્ય નું આધિપત્ય હોય છે,2 પર ચંદ્રમા નું,3 પર ગુરુ નું,4 પર રાહુ નું,5 પર બુધ નું,6 પર શુક્ર નું,7 પર કેતુ નું,8 પર શનિ નું અને 9 પર મંગળ નું શાસન હોય છે.આ ગ્રહો ની ચાલ થી વ્યક્તિના જીવનમાં ઘણા ઉતાર-ચડાવ અને પરિવર્તન આવે છે.

हिंदी में पढ़े : राशिफल २०२५

તો ચાલો આગળ વધીએ અને જાણી લઈએ કે મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ (04 મે થી 10 મે 2025) તમારા માટે શું ભવિષ્યવાણી લઈને આવ્યું છે.

આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

મુલાંક 1

( જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19, 28 તારીખે થાય છે તો)

આ મુલાંક વાળા લોકો નિર્ણય લેવામાં સક્ષમ હોય શકે છે અને પોતાના નિર્ણય ઉપરજ રહે છે.આ લોકો વેવસ્થિત હોય છે.પોતાના લક્ષ્યો ને મેળવા અને એની ઉપર ટકી રહેવા આ લોકોનો મુખ્ય ઉદ્દેશ હોય શકે છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારે તમારા જીવનસાથી સાથે સબંધ બનાવી રાખવા માટે વધારે તાલમેલ બેસાડવાની જરૂરત છે.નહીતો તમારા બંને ની વચ્ચે વિવાદ થઇ શકે છે.તમારા સબંધ ની સુખ-શાંતિ ભંગ થવાની આશંકા છે.

શિક્ષણ : આ સમયે વિદ્યાર્થી ની અભ્યાસ માં પકડ ઢીલી થઇ શકે છે.સારા પરિણામ મેળવા માટે તમારે અભ્યાસ ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરત છે.આ અઠવાડિયે તમારે અભ્યાસ ને લઈને કોઈપણ મહત્વપુર્ણ નિર્ણય લેવાથી બચવાની સલાહ આપવામાં આવે છે.

વેવસાયિક જીવન : નોકરિયાત લોકો આ અઠવાડિયે સારા કામ કરવામાં અસમર્થ રહી શકે છે.કામના દબાવ ના કારણે આવું થઇ શકે છે.ત્યાં આ સમય વેપારી પણ સફળ બનવામાં પાછળ રહી જઈ શકે છે.વેપારી પોતાના વિરોધીઓ ને કડી ટક્કર દેવામાં અસફળ રહી શકે છે.

આરોગ્ય : આ અઠવાડિયે તમારું આરોગ્ય વધારે સારું નથી રહેવાનું કારણકે તમને માથા નો દુખાવો થવાની આશંકા છે,હાય બીપી ના કારણે આવું થઇ શકે છે.

ઉપાય : તમે શનિવાર ના દિવસે શનિ દેવા માટે યજ્ઞ-હવન કરો.

Read in English : Horoscope 2025

મુલાંક 2

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20, 29 તારીખે થાય છે તો)

મુલાંક 2 વાળા લોકો કન્ફ્યુજ રહી શકે છે.આ મુલાંક વાળા લોકોને એલર્જી થવાની આશંકા છે.આને હરવા-ફરવા કે યાત્રા કરવામાં વધારે રુચિ રહી શકે છે.

પ્રેમ જીવન : સંભવ છે કે આ અઠવાડિયે તમે પોતાના જીવનસાથી ની સાથે ઈમાનદાર નહિ રહો.એના કારણે પોતાના પાર્ટનર માટે તમને નફરત થઇ શકે છે જેનાથી તમારે બચવાની જરૂરત છે.

શિક્ષણ : આ સમયે વિદ્યાર્થી માટે આ જગ્યા માં પ્રગતિ કરવી મુશ્કિલ થઇ શકે છે.એકાગ્રતા ની કમી ના કારણે તમે સારું પ્રદશન કરવામાં પાછળ રહી શકો છો.સફળતા મેળવા માટે તમારે વધારે ફોકસ કરવાની જરૂરત છે.

વેવસાયિક જીવન : નોકરિયાત લોકો સારું પ્રદશન કરવામાં અસફળ રહી શકે છે અને એના કારણે તમને આસાનીથી સફળતા મેળવા માં દિક્કત આવી શકે છે.ત્યાં વેપારી આ સમયે પોતાની અપેક્ષા મુજબ નફો કમાવા માં અસમર્થ રહી શકે છે.

આરોગ્ય : આ અઠવાડિયે તમારે ગંભીર તણાવ ના કારણે પગ નો દુખાવો ની શિકાયત થઇ શકે છે.એનાથી બચવા માટે તમારે ધ્યાન કરવાની સલાહ દેવામાં આવી શકે છે.

ઉપાય : તમે સોમવાર ના દિવસે ચંદ્ર દેવ માટે યજ્ઞ-હવન કરો.

કારકિર્દી ની થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

મુલાંક 3

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21, 30 તારીખે થાય છે તો)

આ અઠવાડિયે મુલાંક 3 વાળા લોકો ખુલ્લા વિચાર વાળા રહી શકે છે.એના સિવાય આ લોકો પોતાના ભવિષ્ય ને લઈને ચિંતા માં રહી શકે છે.એની અંદર અભિમાન ની ભાવના આવી શકે છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે પોતાના જીવનસાથી ને ખુશ રાખવામાં અસમર્થ હસો.તમારા બંને ના સબંધ મજબુત હોવાના કારણે આ સંભવ છે.

શિક્ષણ : આ સમય અભ્યાસ ના મામલો માં પ્રગતિ કરશે.તમારે પ્રોફેશનલ એડમિનિસ્ટ્રેશન કે પ્રોફેશનલ અભ્યાસ અને કાસ્ટિંગ જેવા વિષય નો અભ્યાસ કરવામાં મોકો મળી શકે છે.

વેવસાયિક જીવન : આ અઠવાડિયે તમારે પોતાના કાર્યક્ષેત્ર માં સારી સફળતા મળવાનો યોગ છે.એની સાથે સાથે તમે નોકરી માટે ના મોકા મેળવીને ખુશ રેહશો.તમને ઓનસાઇટ નોકરીના મોકા મળી શકે છે.આ સમય વેપારી મોટો નફો કમાઈ ને અને વિરોધીઓ થી આગળ નીકળવામાં સક્ષમ હસો.

આરોગ્ય : શારીરિક આરોગ્ય ની વાત કરીએ તો,આ અઠવાડિયે તમે સ્વસ્થ અને ઉર્જાથી ભરપુર રેહશો.આ સમય તમારી ઇમ્યુનીટી મજબુત હોવાના કારણે આવું સંભવ થઇ શકે છે.

ઉપાય : તમે ગુરુવાર ના દિવસે ગુરુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.

આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025

મુલાંક 4

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22, 31 તારીખે થયો છે તો)

આ મુલાંક વાળા લોકો પોતાના ભવિષ્ય ને લઈને જુનુન અને જોશ થી ભરેલા હોય છે.આ પોતાના જીવનમાં સામાન્ય રૂપથી જીવવાનું પસંદ કરે છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારે પ્રેમ જીવન માટે સારું રહેવાનું છે.આ દરમિયાન તમારે પોતાના પાર્ટનર ની સાથે સારા સબંધ રહેશે.તમે પોતાના પાર્ટનર માટે વધારે ભાવુક રહી શકો છો.

શિક્ષણ : તમારી પ્રોફેશનલ અભ્યાસ જેમકે વિજ્યુઅલ કોમ્યુનિકેશન એન્જીન્યરીંગ અને મેકેનિકલ એન્જીન્યરીંગ માં વધારે રુચિ હોય છે.

વેવસાયિક જીવન : જો તમે નોકરી કરો છો,તો આ અઠવાડિયે સફળતા ની તરફ આગળ વધી શકો છો.તમે મુશ્કિલ કામ કરીને પણ પોતાના કૌશલ ને સારા કરીને સફળતા મેળવી શકો છો.વેપારીઓ ને વધારે નફો થવાનો યોગ બની રહ્યો છે.

આરોગ્ય : આ સમય તમે ઉર્જાથી ભરપુર જોવા મળશો જેનાથી તમારું આરોગ્ય ઉત્તમ રહેવાનું છે.આત્મવિશ્વાસ અને સાહસ ના કારણે તમે ફિટ મહેસુસ કરવાના છો.

ઉપાય : તમે દરરોજ 22 વાર “ઓમ દુર્ગાય નમઃ” મંત્ર નો જાપ કરો.

મુલાંક 5

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14, 23 તારીખે થાય છે તો)

મુલાંક 5 વાળા લોકોમાં વધારે બુદ્ધિમતા ની સાથે પોતાના લક્ષ્યો ને જલ્દી મેળવા માં જુનુન હોય શકે છે.આ લોકો વધારે બુદ્ધિમાન હોય શકે છે.

પ્રેમ જીવન : તમે સેન્સ ઓફ હ્યુમર અને સમજદારી થી પોતાના સબંધ ને જાળવી શકશો.આનાથી તમારા અને તમારા પાર્ટનર ના સબંધ મજબુત થશે.

શિક્ષણ : આ અઠવાડિયે તમારી બુદ્ધિમતા માં વધારો થશે જેનાથી તમે ઉચ્ચ નંબર મેળવા માં સફળ થઇ શકો છો.તમે અભ્યાસ ના મામલો માં વધારે વેવસાયિક હોય શકો છો.

વેવસાયિક જીવન : તમને આ સમયે નોકરીના નવા મોકા મળવાની સંભાવના છે અને આવા મોકા મેળવીને તમે ખુશ રેહશો.વેપારી આસાનીથી નફો કમાઈ શકશે અને પોતાના વિરોધીઓ ને પાછળ છોડવામાં સક્ષમ થશે.

આરોગ્ય : આ અઠવાડિયે તમારું આરોગ્ય સારું રહેવાનું છે.તમને મામુલી આરોગ્ય સમસ્યાઓ જેમકે નસા સાથે સબંધિત કોઈ પરેશાની થઇ શકે છે.

ઉપાય : તમે નિયમિત રૂપથી 41 વાર “ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ” મંત્ર નો જાપ કરો.

મુલાંક 6

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15, 24 તારીખે થાય છે તો)

આ મુલાંક વાળા લોકો બહુ જુંનુની હોય છે.આ લોકો હંમેશા ખુશીઓ નો આનંદ લેય છે અને પોતાની ઈચ્છાઓ ને પુરી કરે છે અને આને પોતાનો લક્ષ્ય બનાવી લેય છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારા અને તમારા પાર્ટનર ના સબંધ મજબુત થશે અને તમારા સબંધ સારા થઇ શકે છે.તમે પ્યાર ના મામલો માં સારું કરી શકો છો.

શિક્ષણ : આ સમય વિદ્યાર્થીઓ ને અભ્યાસ માં દિક્કત આવવાની છે.તમને પ્રતિયોગી પરીક્ષા માં પણ સફળતા મળી શકે છે.

વેવસાયિક જીવન : આ અઠવાડિયે નોકરિયાત લોકો પોતાના વેવસાયિક નજર ના કારણે વધારે સફળતા મેળવશે.તમે તમારા સહકર્મીઓ થી આગળ નીકળી શકો ચોં.ત્યાં વેપારીઓ પોતાના વિરોધીઓ થી વધારે પ્રગતિ કરી શકે છે.

આરોગ્ય : આ અઠવાડિયે તમારું આરોગ્ય સારું રહેવાનું છે.ઇમ્યુનીટી કમજોર હોવાના કારણે આવું થઇ શકે છે.

ઉપાય : તમે દરરોજ 33 વાર “ઓમ ભાર્ગવય નમઃ” મંત્ર નો જાપ કરો.

મુલાંક 7

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16, 25 તારીખે થાય છે તો)

આ મુલાંક વાળા લોકો સિદ્ધાંતો ઉપર ચાલવાનું પસંદ કરે છે.આ લોકોના અધિયાત્મિક દ્રષ્ટિકોણ હોય શકે છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારી અને તમારા પાર્ટનર ની વચ્ચે આપસી સમજણ ની કમી હોવાના કારણે તમે પોતાના સબંધ માં આસાનીથી આગળ નહિ આવી શકો.

શિક્ષણ : આ સમય વિદ્યાર્થી ની એકાગ્રતા માં કમી આવી શકે છે જેનાથી એને શિક્ષણ માં પ્રગતિ કરવામાં દિક્કત આવી શકે છે.

વેવસાયિક જીવન : આ અઠવાડિયે નોકરિયાત લોકો પાસે વધારે કાર્યભાર હોવાના કારણે કામમાં દબાવ વધી શકે છે.ત્યાં વેપારીઓ ની વાત કરીએ,તો આ સમય તમને વધારે નફો કમાવા માટે નેતૃત્વ આવડત ની કમી મહેસુસ થઇ શકે છે.

આરોગ્ય : આ સમય એલર્જી ના કારણે તમારા શરીર માં સોજો આવવાની આશંકા છે.તમારી ઇમ્યુનીટી માં પણ ગિરાવટ આવવાના સંકેત છે.

ઉપાય : તમે દરરોજ 41 વાર “ઓમ ગણેશાય નમઃ” મંત્ર નો જાપ કરો.

મુલાંક 8

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17, 26 તારીખે થયો છે તો)

આ મુલાંક વાળા લોકો સિદ્ધાંતો ઉપર ચાલવાનું પસંદ કરે છે અને પોતાના કામો ને વધારે નિપુર્ણતા ની સાથે પુરા કરવામાં ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.આ લોકો પોતાના જીવનની ચુનોતીઓ ને લઈને વધારે સચેત રહી શકો છો.

પ્રેમ જીવન : આ સમય તમારે તમારા જીવનસાથી ની સાથે તાલમેલ બેસાડવામાં દિક્કત આવી શકે છે.શાંતિ ની કમી ના કારણે તમારા સબંધ ખરાબ થઇ શકે છે.

શિક્ષણ : વધારે વેવસાયિક રીતે અભ્યાસ કરવાના કારણે શિક્ષણ માં પ્રગતિ કરવામાં તમારી રુચિ ઓછી થઇ શકે છે.એના કારણે તમારા હાથ માંથી સારા મોકા નીકળી શકે છે.

વેવસાયિક જીવન : નોકરિયાત લોકોની ઉપર કામનું વધારે દબાણ વધી શકે છે.આના કારણે તમે પરેશાન રહી શકો છો અને આ મામલો માં તમારે યોજના બનાવીને ચાલવાની જરૂરત છે.ત્યાં વેપારી પોતાના વિરોધીઓ થી પાછળ રહી શકે છે અને એ તમારાથી નીકળી શકે છે.

આરોગ્ય : આ અઠવાડિયે તમને બહુ માથા નો દુખાવો અને પેટ ખરાબ થવાનો ડર છે.તમારી ઇમ્યુનીટી કમજોર હોવાના કારણે આબુ થઇ શકે છે.

ઉપાય : તમે શનિવાર ના દિવસે ગરીબો ને દહીં અને ભાત દાન કરો.

મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

મુલાંક 9

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18, 27 તારીખે થયો છે તો)

આ મુલાંક વાળા લોકોને અધિયાત્મિક કામો માટે વધારે યાત્રાઓ કરવી પડી શકે છે.આ લોકો વધારે દ્રઢ નિશ્ચયી હોય છે.એના સિવાય આ લોકો પોતાના સબંધો ઉપર વધારે ધ્યાન આપે છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારી અને તમારા જીવનસાથી ના સબંધ ની શાંતિ ભંગ થઇ શકે છે.તમારા પાર્ટનર નું તાલમેલ નહિ બેસાડી શકવાના કારણે આવું થઇ શકે છે.

શિક્ષણ : આ અઠવાડિયે અભ્યાસ માં તમારું પ્રદશન કમજોર રહી શકે છે અને એના કારણે તમે ઉચ્ચ નંબર મેળવા માં અસમર્થ રહી શકો છો.

વેવસાયિક જીવન : નોકરિયાત લોકો ઉપર કામનું દબાવ વધી શકે છે અને એના કારણે તમારા થી ગલતફેમી થઇ શકે છે.જો તમે વેપાર કરો છો તો જુની રણનીતિઓ ઉપર અડી રહેવા ના કારણે તમને સાચું માર્ગદર્શન નહિ મળી શકે.

આરોગ્ય : તમારે આ અઠવાડિયે ગરમી સાથે સબંધિત સમસ્યાઓ થવાની આશંકા છે.એના સિવાય તમને ચક્કર આવી શકે છે.

ઉપાય : મંગળવાર ના દિવસે મંગળ ગ્રહ માટે પૂય-અર્ચના કરો.

તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

તમને આ લેખ ગમ્યો હશે એવી આશા સાથે, એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર.

વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો

1. અંક જ્યોતિષ શું છે?

આમાં અંકો ના માધ્યમ થી ભવિષ્યવાણી કરવામાં આવે છે.

2. અંક જ્યોતિષ કેવી રીતે કામ કરે છે?

આમાં જન્મ તારીખ ના આધારે કાઢેલા મુલાંક થી જીવનની સંભાવનાઓ ને શોધી શકાય છે.

3. શું અંક જ્યોતિષ ભવિષ્યવાણી કરી શકે છે?

હા,અંક જ્યોતિષ થી કારકિર્દી,આરોગ્ય અને પ્રેમ જીવન વગેરે વિશે જાણી શકાય છે.

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Kundli
What will you get in 250+ pages Colored Brihat Kundli.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Kundli

250+ pages

Brihat Kundli

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer