અક્ષય તૃતીયા 2025
અક્ષય તૃતીયા 2025 દરેક વર્ષે વૈશાખ મહિના ના શુક્લ પક્ષ ની તૃતીયા તારીખે અક્ષય તૃતીયા ના રૂપે ઉજવામાં આવે છે.આ તૈહવાર અખા તીજ અને યુગાદિ ના નામ થી ઓળખવામાં આવે છે.અક્ષય તૃતીયા ઉપર કરવામાં આવતા શુભ કામો અને દાન-પૂર્ણય નું ફળ જન્મ-જન્માંતર સુધી મળે છે.એવું કહેવામાં આવે છે કે અક્ષય તૃતીયા ના શુભ ફળ ના પ્રભાવ થી એક ગરીબ વૈશ્ય ને આગળ ના જન્મ માં રાજા અને પછી,ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય ના રૂપમાં જન્મ લીધો.એસ્ટ્રોસેજ એઆઈ ના આ ખાસ લેખ માં તમને અક્ષય તૃતીયા ની વિસ્તાર થી જાણકારી આપીશું.એની સાથે જાણીશું આ તૈહવાર ની તારીખ,મહત્વ,શુભ મુર્હત,અને આ દિવસ ની પરંપરાઓ વિશે.તો ચાલો જાણીએ અને આગળ વધીએ અને જાણીએ અક્ષય તૃતીયા વિશે વિસ્તાર થી.

हिंदी में पढ़े : राशिफल २०२५
વિશ્વભરના નિષ્ણાત જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ ઉપર વાત અને જાણો પોતાના બાળક ના ભવિષ્ય ને લગતી બધીજ જાણકારી
અક્ષય તૃતીયા ના પાવન મોકા ઉપર જગત ના સંચાલક ભગવાન વિષ્ણુ અને એના અવતારો ની પુજા કરવી શ્રેષ્ઠ છે.આ દિવસે પાણી અને મીઠું ભરીને ઘડા ને દાન માં આપવાથી શુભ માનવામાં આવે છે.વર્ષ 2025 માં અક્ષય તૃતીયા ક્યારે ઉજવામાં આવશે અને શું રહેશે અને પુજા મૂર્હત?તો અહીંયા અમે તમને અક્ષય તૃતીયા ની તારીખ ની સાથે સાથે શુભ મુર્હત આપી રહ્યા છીએ.
અક્ષય તૃતીયા : તારીખ અને પુજા મુર્હત
હિન્દુ પંચાંગ મુજબ,અક્ષય તૃતીયા નો તૈહવાર દરેક વર્ષે વૈશાખ શુક્લ પક્ષ ની તૃતીયા તારીખે છે.આ તારીખ ઉપર કોઈપણ વસ્તુ ની ખરીદારી,ખાસ રૂપે સોનાની ખરીદારી ની સાથે સાથે મુંડન,લગ્ન,જનેઉ વગેરે કામો કરવા સર્વશ્રેષ્ઠ અને ઉત્તમ રહેશે.અક્ષય તૃતીયા ઉપર વિષ્ણુજી અને માતા લક્ષ્મી ની પુજા કરવામાં આવે છે.આ વર્ષે અક્ષય તૃતીયા 30 એપ્રિલ 2025 ના દિવસે ઉજવામાં આવશે.શું રહેશે આ દિવસે પુજા નું શુભ મુર્હત અને ક્યારે ચાલુ થશે તૃતીયા તારીખ,ચાલો જાણીએ.
અક્ષય તૃતીયા ની તારીખ : 30 એપ્રિલ 2025, બુધવાર
અક્ષય તૃતીયા ઉપર પુજા નું શુભ મુર્હત : સવારે 05 વાગીને 41 મિનિટ થી બપોરે 12 વાગીને 18 મિનિટ સુધી
સમયગાળો : 6 કલાક 36 મિનિટ
અક્ષય તૃતીયા ઉપર સોના ખરીદવાનું શુભ મુર્હત: સાંજે 05 વાગીને 32 મિનિટ (29 એપ્રિલ ના દિવસે) થી 30 એપ્રિલ ની સવારે 06 વાગીને 07 મિનિટ સુધી
સમયગાળો - 12 કલાક 36 મિનિટ
તૃતીયા તારીખ ચાલુ : સાંજે 05 વાગીને 34 મિનિટ થી,
તૃતીયા તારીખ પુરી : બપોરે 02 વાગીને 15 મિનિટ સુધી
નોંધ : હિન્દુ ધર્મ માં સુર્યોદય ના આધારે તારીખ ની ગણતરી કરવામાં આવે છે અને આ રીતે,ઉદયા તારીખ મુજબ,અક્ષય તૃતીયા 30 એપ્રિલ 2025 ના દિવસે ઉજવામાં આવશે.એની સાથે,સોના ખરીદવાનું શુભ મુર્હત 29 એપ્રિલ 2025 ની સાંજ થી ચાલુ થઇ રહ્યું છે.તો તમે આ દિવસ ની સાંજે પણ સોના ખરીદી શકો છો.
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
અક્ષય તૃતીયા ઉપર બનશે બે બહુ શુભ યોગ
અક્ષય તૃતીયા 2025 ખૂબ જ ખાસ બનવા જઈ રહી છે કારણ કે આ દિવસે એક દુર્લભ શોભન યોગ બની રહ્યો છે. શોભન યોગ 30 એપ્રિલ, 2025 ના રોજ બપોરે 12:01 વાગ્યા સુધી ચાલશે અને તેની સાથે આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ રચાઈ રહ્યો છે. અક્ષય તૃતીયા પર સર્વાર્થ સિદ્ધિ યોગ આખો દિવસ રહેશે અને આ દરમિયાન કરવામાં આવેલ ખરીદી તમારા માટે શુભ રહેશે. આ સિવાય આ યોગમાં કરેલા શુભ કાર્યોમાં તમને સફળતા મળશે. તમને જણાવી દઈએ કે રાત્રી દરમિયાન રવિ યોગ પણ બની રહ્યો છે અને તેનાથી પણ દેશવાસીઓને શુભ ફળ મળશે.
Read in English : Horoscope 2025
અક્ષય તૃતીયા ના ધાર્મિક અને જ્યોતિષય મહત્વ
હિંદુ કેલેન્ડર અને સનાતન ધર્મમાં અક્ષય તૃતીયાને વર્ષના સૌથી શુભ દિવસોમાં ગણવામાં આવે છે. અક્ષય તૃતીયાના અર્થ વિશે વાત કરીએ તો, અક્ષય એટલે જેનો ક્ષય થતો નથી અને તૃતીયા તિથિ એ હિંદુ કેલેન્ડરમાં મહિનાનો ત્રીજો દિવસ છે. એવું માનવામાં આવે છે કે આ તિથિ પર કરવામાં આવેલા કામના શુભ ફળમાં ઘટાડો થતો નથી. ધાર્મિક માન્યતાઓ અનુસાર, સત્યયુગ અને ત્રેતાયુગની શરૂઆત અક્ષય તૃતીયાથી થઈ હતી અને આ દિવસે ભગવાન વિષ્ણુએ નર-નારાયણના રૂપમાં અવતાર લીધો હતો. ભગવાન પરશુરામનો જન્મ પણ અક્ષય તૃતીયાના દિવસે થયો હતો. કહેવાય છે કે આ પવિત્ર અવસર પર ભગવાન શ્રી ગણેશએ મહાભારત લખવાનું શરૂ કર્યું હતું.
મફત ઓનલાઇન જન્મ કુંડળી સોફ્ટવેર થી જાણો પોતાની કુંડળી નો પુરો હિસાબ-કિતાબ
એવું કહે છે કે અક્ષય તૃતીયા ના દિવસે કરવામાં આવેલા માંગલિક અને ધાર્મિક કામોથી અક્ષય ફળ મળે છે.જ્યોતિષ મુજબ આ તારીખ ઉપર સુર્ય અને ચંદ્રમા બંને ગ્રહ પોતાની ઉચ્ચ રાશિ વૃષભ માં બિરાજમાન છે એટલે આ બંને ની કૃપાથી મળવાવાળું ફળ અક્ષય ફળ બની જાય છે.એવી માન્યતા છે કે અક્ષય તૃતીયા ઉપર ભગવાન પરશુરામ,નર-નારાયણ અને હયગ્રીવ નો અવતાર થયો હતો.એના સિવાય અક્ષય તૃતીયા ના દિવસે ચાર ધામ માંથી એક બદ્રીનાથ નું ધામ છે અને મથુરા ના વૃંદવાન માં સ્થિત બાંકે-બિહારી જી ચરણ ના દર્શન વર્ષ માં એકવાર થાય છે.વૈશાખ શુક્લ પક્ષ ની તૃતીયા તારીખ ને અખા તારીખે તીજ ના રૂપે ઉજવામાં આવે છે.
અક્ષય તૃતીયા ઉપર અબુજ મુર્હત
અક્ષય તૃતીયા ને હિન્દુ ધર્મ માં અબુજ મુર્હત માનવામાં આવે છે.સામાન્ય શબ્દો માં કહીએ તો અક્ષય તૃતીયા 2025 ઉપર કોઈપણ શુભ કે માંગલિક કામો માટે અલગ થી મુર્હત જોવાની જરૂરત નથી હોતી.અક્ષય તૃતીયા ઉપર તમે લગ્ન-વિવાહ,નવા વેપાર ની શુરુઆત,ઘર કે નવા વાહન ખરીદવા,મુંડન સંસ્કાર કરવું,રોકાણ કરવું જેવા બધાજ પ્રકારના કામ કરી શકે છે.જો તમારા માટે સોના ખરીદવા સંભવ નથી તો તમે પીળી સરસો કે માટી નું મટકું ખરીદી શકો છો કારણકે આની ખરીદારી પણ સારી માનવામાં આવે છે.
ઓનલાઇન સોફ્ટવેર થી મફત જન્મ કુંડળી મેળવો
અક્ષય તૃતીયા ઉપર હશે બાંકે બિહારી ના પગ ના દર્શન
અક્ષય તૃતીયા ના અલગ અલગ નામ થી ઓળખવામાં આવે છે અને આ દિવસે ઘણા પ્રકારની પરંપરાઓ નું પાલન કરવામાં આવશે જેમાંથી એક બાંકે બિહારી ના દર્શન છે.દરેક વર્ષે વૈશાખ શુક્લ પક્ષ ની તૃતીયા તારીખ બીજા શબ્દ માં તૃતીયા ઉપર ભક્ત ને પોતાના ભગવાન બાંકે બિહારી જી ના પગ ના દર્શન થાય છે જે વર્ષ માં ખાલી એકવાર હોય છે.જણાવી દઈએ કે ઠાકુરજી ના પગ વર્ષે પોશાક માં છુપાયેલા રહે છે અને ખાલી અક્ષય તૃતીયા ના મોકે ભક્તો ને દર્શન આપે છે.એમના પગ ના દર્શન કરવા માટે દુર દુર થી ભક્ત વૃંદાવન આવે છે.
અક્ષય તૃતીયા ઉપર કરવામાં આવે છે સોનાની ખરીદારી ?
જુની માન્યતાઓ મુજબ,અક્ષય તૃતીયા ઉપર સોનાની ખરીદારી શુભ માનવામાં આવે છે.પરંતુ,વર્તમાન સમય માં અક્ષય તૃતીયા 2025 ઉપર સોના ખરીદવાની પરંપરા નો તેજી થી પ્રચાર થયો છે.જણાવી દઈએ કે આ તારીખ ઉપર લોકો આ ધારણા ની સાથે સોના ખરીદે છે એની ધન-સંપત્તિ માં બહુ વધારો થશે કારણકે અક્ષય તૃતીયા ઉપર સોના ખરીદવાનો રિવાજ છે.પરંતુ,બહુ ઓછા લોકો જાને છે કે આ તારીખ ઉપર સોના ખારીવા કરતા સોના નું દાન નું મહત્વ વધારે છે.જે લોકો સોના નથી ખરીદી શકતાં એ લોકો આ દિવસે ગરીબો ની મદદ કરીને પૂર્ણય કમાય છે.આ દિવસે જો તમે સોના ની ખરીદારી કરો છો તો એ સોનાનો પ્રયોગ કોઈ જરૂરતમંદ ને કંઈક દાન કરીને અને સોનાને ભગવાન ના ચરણ માં રાખીને પૂર્ણય મેળવી શકો
છો.
આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025
અક્ષય તૃતીયા સાથે સબંધિત રીતિ-રિવાજ
શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે અક્ષય તૃતીયાના દિવસે વ્યક્તિએ પોતાની ક્ષમતા અને ક્ષમતા અનુસાર દાન અને સારા કાર્યો કરવા જોઈએ. આ શુભ તિથિએ સત્તુ, જવ, વાસણ, પાણી, અનાજ, સોનું, મિઠાઈ, ચંપલ, છત્ર, ફળ અને કપડાં વગેરેનું દાન કરવું લાભદાયક છે. એવું માનવામાં આવે છે કે અક્ષય તૃતીયા 2025 ના રોજ તમારા દ્વારા કરવામાં આવેલ દાન, ધર્મ, સ્નાન, જપ અને હવનનું પુણ્ય ક્યારેય સમાપ્ત થતું નથી અને વ્યક્તિને આ પુણ્યનું શુભ ફળ આ લોક અને પરલોકમાં મળે છે.
નવા વર્ષ માં કારકિર્દી ની કોઈપણ દુવિધા કોંગીએસ્ટ્રો રિપોર્ટ થી કરો દુર
અક્ષય તૃતીયા ની પુજા વિધિ
અક્ષય તૃતીયા 2025 ઉપર વ્રતી સવારે નાહ્યા પછી પીળા કલર ના કપડાં પહેરો.
પુજા સ્થળ ઉપર ભગવાન વિષ્ણુ ની મુર્તી ને ગંગાજળ છાંટીને શુદ્ધ કરો.
એના પછી વિષ્ણુજી ને તુલસી,પીળા કલર ના ફુલો ની માળા કે પીળા કલર ના ફુલ ચડાવો.
હવે ભગવાન વિષ્ણુ ની સામે દીવો સળગાવો અને ધુપ-અગરબત્તી દેખાડો.
આ છતાં વિષ્ણુ સહસ્ત્રનામ કે વિષ્ણુ ચાલીસા નો પાઠ કરો અને છેલ્લે વિષ્ણુજી ની આરતી કરો.
સંભવ હોય તો,અક્ષય તૃતીયા ઉપર ભગવાન વિષ્ણુ ના નામ થી ગરીબો ને ભોજન કરાવો કે દાન કરો.
અક્ષય તૃતીયા ઉપર રાશિ મુજબ કરો આ વસ્તુઓ નું દાન
મેષ રાશિ : મેષ રાશિ વાળા અક્ષય તૃતીયા ઉપર સત્તુ,ઘઉં,જવ કે જવ થી બનેલી વસ્તુ નું દાન કરો.
વૃષભ રાશિ : વૃષભ રાશિના લોકો આ દિવસે ગરમી માં આવનારા ફુલ,પાણી થી ભરેલા ત્રણ મટકા,અને દુધ નું દાન કરો.
મિથુન રાશિ : મિથુન રાશિ વાળા ને અક્ષય તૃતીયા ઉપર ખીરા,કાકડી,લીલી મૂંગ અને સત્તુ નું મંદિર માં જઈને દાન કરો.
કર્ક રાશિ : અક્ષય તૃતીયા ના શુભ મોકા ઉપર કર્ક રાશિના લોકો સાધુ ને પાણી થી ભરેલા એક મટકા,દુધ અને મિશ્રી નું દાન કરો.
સિંહ રાશિ : સિંહ રાશિ વાળા આ દિવસે મંદિર માં સત્તુ અને જવ નું દાન કરો.
કાલસર્પ દોષ રિપોર્ટ - કાલ સર્પ યોગ કેલ્ક્યુલેટર
કન્યા રાશિ : કન્યા રાશિ વાળા ને અક્ષય તૃતીયા ના દિવસે ખીરા,તરબુચ અને કાકડી નું દાન કરવું શુભ રહેશે.
તુલા રાશિ : તુલા રાશિના લોકો આ શુભ તારીખ ઉપર મજ઼દૂરો કે રાહગીરો ને પાણી પીવડાવો.એની સાથે,તમે જરૂરતમંદ લોકોને ચપ્પલ નું દાન કરો.
વૃશ્ચિક રાશિ : અક્ષય તૃતીયા ઉપર વૃશ્ચિક રાશિ વાળા જરૂરતમંદ ને છત્રી,પંખો કે પાણી થી ભરેલી વસ્તુ દાન કરો.
ધનુ રાશિ : ધનુ રાશિના લોકો આ દિવસે ચણા નો લોટ થી બનેલી વસ્તુઓ,મૌસમી ફુલ અને ચણા ની દાળ નું દાન કરો.
મકર રાશિ : મકર રાશિના લોકો અક્ષય તૃતીયા 2025 ઉપર દુધ,મીઠાઈ કે પાણીથી ભરેલી મટકી ગરીબો ને દાન કરો.
કુંભ રાશિ : અક્ષય તૃતીયા ઉપર કુંભ રાશિ વાળા મૌસમી ફુલ,ઘઉં અને પાણી થી ભરેલા મટકા વગેરે નું જરૂરતમંદ લોકોને દાન કરો.
મીન રાશિ : મીન રાશિ વાળા અક્ષય તૃતીયા ના શુભ મોકા ઉપર બ્રાહ્મણ ને દાન સ્વરૂપે ચાર હળદર ની ગાંઠ આપો.
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય, તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું આવશ્યક છે. આભાર!
વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો
1. વર્ષ 2025 માં અક્ષય તૃતીયા ક્યારે છે?
આ વર્ષે અક્ષય તૃતીયા 30 એપ્રિલ 2025,બુધવાર ના દિવસે છે.
2. અક્ષય તૃતીયા ઉપર શું કરવું જોઈએ?
અક્ષય તૃતીયા ના દિવસે સોના ખરીદવા શુભ હોય છે.
3. અક્ષય તૃતીયા ઉપર કેની પુજા કરવામાં આવે છે?
અક્ષય તૃતીયા ઉપર ભગવાન વિષ્ણુ ની પુજા કરવામાં આવે છે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems

AstroSage on MobileAll Mobile Apps
- Mars Transit In Uttaraphalguni Nakshatra: Bold Gains & Prosperity For 3 Zodiacs!
- Venus Transit In July 2025: Bitter Experience For These 4 Zodiac Signs!
- Saraswati Yoga in Astrology: Unlocking the Path to Wisdom and Talent!
- Mercury Combust in Cancer: A War Between Mind And Heart
- Kamika Ekadashi 2025: Spiritual Gains, Secrets, And What To Embrace & Avoid!
- Weekly Horoscope From 21 July To 27 July, 2025
- Numerology Weekly Horoscope: 20 July, 2025 To 26 July, 2025
- Tarot Weekly Horoscope From 20 To 26 July, 2025
- AstroSage AI Creates History: 10 Crore Predictions Delivered!
- Mercury transit in Pushya Nakshatra 2025: Fortune Smiles On These 3 Zodiacs!
- इन राशियों पर क्रोधित रहेंगे शुक्र, प्यार-पैसा और तरक्की, सब कुछ लेंगे छीन!
- सरस्वती योग: प्रतिभा के दम पर मिलती है अपार शोहरत!
- बुध कर्क राशि में अस्त: जानिए राशियों से लेकर देश-दुनिया पर कैसा पड़ेगा प्रभाव?
- कामिका एकादशी पर इस विधि से करें श्री हरि की पूजा, दूर हो जाएंगे जन्मों के पाप!
- कामिका एकादशी और हरियाली तीज से सजा ये सप्ताह रहेगा बेहद ख़ास, जानें इस सप्ताह का हाल!
- अंक ज्योतिष साप्ताहिक राशिफल: 20 जुलाई से 26 जुलाई, 2025
- टैरो साप्ताहिक राशिफल (20 से 26 जुलाई, 2025): इन सप्ताह इन राशियों को मिलेगा भाग्य का साथ!
- 10 करोड़ सवालों के जवाब देकर एस्ट्रोसेज एआई ने रचा इतिहास, X पर भी किया ट्रेंड!
- चंद्रमा की राशि में वक्री होंगे बुध, इन 4 राशियों के जीवन का होगा गोल्डन टाइम शुरू!
- जश्न-ए-बहार ऑफर, सिर्फ़ 10 रुपये में करें मनपसंद एआई ज्योतिषी से बात!
- Horoscope 2025
- Rashifal 2025
- Calendar 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025