જુન ઓવરવ્યૂ 2024
જુન ના મહિનામાં ગરમી ચરમ પર હોય છે.આ દરમિયાન લોકો સુરજ ના તાપ થી પરેશાન થઈને ત્રસ્ત નજર આવે છે.હવે જલ્દી મે મહિનો આપણ ને અલવિદા કહેવાનો છે અને જુન ઓવરવ્યૂ 2024પોતાના આગાજ માટે પુરી રીતે તૈયાર છે.આ વર્ષ નો છથો મહિનો હોય છે અને આ મહિનાના વાતાવરણ ની વાત કરીએ તો જુન નો મહિનો થોડો ઉગ્ર હોય છે કારણકે જ્યેષ્ઠ મહિનો હોવાના કારણે સુરજ પોતાના સૌથી ઉપર ના તાપમાને હોય છે.પરંતુ,દરેક મહિનાની જેમ આ મહિને પણ તમારા મનમાં ઉત્કૃષ્ટતા હશે કે કેવો રહેશે જુન મહિનો?નોકરી હોય કે વેપાર,શું કારકિર્દી ગતિ પકડશે?આ બધાજ સવાલ ના જવાબ તમને મળશે એસ્ટ્રોસેજ ના આ લેખ માં.

ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને
આ લેખ ખાસ રૂપથી વાચકો ને ધ્યાન માં રાખીને બનાવામાં આવ્યો છે એમાં નહિ ખાલી તમને તમારા મગજ માં ઉભા થતા પ્રશ્ન ના જવાબ મળશે,પરંતુ જુન ઓવરવ્યૂ 2024 માં આવનારા મુખ્ય વ્રત-તૈહવાર,ગ્રહણ અને ગોચર ની સાથે સાથે આ મહિનામાં પાડવાવાળી બેંક રજાઓ ની તારીખ વિશે જાણકારી મળશે.આના સિવાય,જુન માં જન્મેલા લોકો નું વ્યક્તિત્વ કેવું હોય છે અને કઈ વાત આ લોકોને બનાવે છે સૌથી અલગ,એ પણ અમે તમને બતાવીશું.તો ચાલો શુરુઆત કરીએ “જુન 2024” ના આ લેખ વિશે.
જુન 2024 ને આ વિષેષતાઓ બનાવે છે સૌથી ખાસ
- એસ્ટ્રોસેજ નો આ લેખ તમને જુન મહિનામાં આવનારા વ્રત-તૈહવાર ની તારીખો વિશે,જણાવશે જેથી તમે પહેલાથીજ એની તૈયારી કરી શકશો.
- અને આ મહિનામાં પેદા થયેલા વ્યક્તિ ને કેમ બનાવે છે સૌથી ખાસ.એની સાથે જાણીશું,આ લોકોના વ્યક્તિત્વ સાથે જોડાયેલી થોડી દિલચસ્પ વાતો.
- જુન 2024 માં ક્યારે-ક્યારે પડશે બેંક રજાઓ?
- ક્યાં ગ્રહ કરશે ક્યારે-ક્યારે પોતાની રાશિ અને સ્થિતિ માં પરિવર્તન?શું જુન ઓવરવ્યૂ 2024 માં લાગશે કોઈ ગ્રહણ?આની જાણકારી પણ તમને આ લેખમાં મળશે.
- અને જુન નો મહિનો રાશિ ચક્ર ની બધીજ 12 રાશિઓ માટે કઈ રીતના પરિણામ લઈને આવશે?એના વિશે પણ અમે તમને જણાવીશું.
હવે આપણે આગળ વધીએ અને નજર નાખીએ જુન 2024 પર આધારિત આ લેખ વિશે.
જુન 2024 નું જ્યોતિષય સચ્ચાઈ અને હિન્દુ પંચાંગ ની ગણતરી
જુન 2024 ના પંચાંગ મુજબ,વર્ષ 2024 ના છથા મહિના નો આરંભ પૂર્વાભાદ્રપદ નક્ષત્ર સાથે કૃષ્ણ પક્ષ ની નવમી તારીખ એટલે 01 જુન 2024 ના દિવસે થશે અને આ પુરો અશ્વિની નક્ષત્ર ની અંદર કૃષ્ણ પક્ષ ની દસમી તારીખ એટલે બીજા શબ્દ માં 30 જુન 2024 ના દિવસે થશે.આ મહિનાના પંચાંગ થી તમને જાણ કરાવ્યા પછી આપણે એ લોકો વિશે વાત કરીશું જેનો જન્મ જુન મહિનામાં થયો છે.
આ પણ વાંચો : રાશિફળ 2024
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
જુન માં જન્મેલા લોકોના વ્યક્તિત્વ માં હોય છે આ ખુબીઓ
આપણે બધા આ વાત ને સારી રીતે જાણીએ છીએ કે “નોબડી ઇસ પેર્ફેકટ” એટલે કે કોઈ વ્યક્તિ પેર્ફેકટ નથી હોતું.બધાજ લોકોમાં સારા અને ખરાબ બંને પ્રકારના જ ગુણ હોય છે જે એ લોકોને બીજા કરતા અલગ બનાવે છે.જુન ઓવરવ્યૂ 2024 માં આજ ગુણો અને અવગુણો ના આધારે આપણે કોઈ વ્યક્તિ તરફ આકર્ષિત થાય છીએ પરંતુ શું તમને ખબર છે કે દરેક વ્યક્તિના સ્વભાવ અને વેવહાર ના નીર્ધાર માં એ મહિનો મહત્વપુર્ણ ભુમિકા ભજવે છે.જેમાં એમનો જન્મ થયો હોય છે.આજ ક્રમ માં,જુન માં જન્મેલા લોકોમાં કઈ ખાસિયત જોવા મળે છે,ચાલો જાણીએ આના વિશે.
જ્યોતિષ ના લિહાજ થી,જો તમારો જન્મ દિવસ જુન મહિનામાં આવે છે,તો આ વર્ષ નો છથો મહિનો હોય છે.આ વર્ષમાં જન્મેલા લોકો ની રાશિ મિથુન કે કર્ક હોય છે.આ લોકોનો સ્વભાવ બહુ સારો હોય છે અને આ લોકો હંમેશા જુનુન થી ભરેલા રહે છે.એમના સ્વભાવ ની આ વાત આ લોકોને ખાસ બનાવે છે એ છે વિનમ્રતા અને દયાળુતા.આ લોકોમાં દયા બહુ ભરેલી હોય છે જેના કારણે આ લોકો બીજા ની મદદ કરવા હંમેશા આગળ રહે છે અને કોઈપણ દિવસ કોઈની મદદ કરવા માટે પોતાનો પગ પાછો નથી મુકતા.એવા માં,આ લોકો પોતાના નજીકના લોકો સાથે બહુ લોકપ્રિય હોય છે.
જુનમાં જન્મેલા લોકો બહુ મિલનસાર હોય છે અને આ લોકોને બીજા લોકો સાથે મળવા માટે વધારે સમય નથી લાગતો.બીજા લોકો આ લોકોના સારા સ્વભાવ ના કારણે જલ્દી પ્રભાવિત થઇ જાય છે.જુન ઓવરવ્યૂ 2024 હંમેશા આ લોકો પોતાની કલ્પના ની દુનિયામાં ખોવાયેલા રહે છે.જો અમે કહીએ કે જુન માં જન્મેલા લોકોને દિવસ માં સપના જોવાનું પસંદ હોય છે,તો આને ખોટું નહિ કહેવાય.શાંત બેસવું આ લોકો માટે બહુ મુશ્કિલ હોય છે કારણકે આ લોકોના મગજ માં હંમેશા કંઈક ના કંઈક ચાલતું રહે છે.એની સાથે,આ લોકો પાસે ઘણા બધા નવા આઈડિયા હોય છે જેના કારણે આ લોકોને કોઈપણ દિવસ આઈડિયા ની કમી નથી આવતી.આ લોકો જે પણ કામ કરે છે,એને બહુ સોચ-વિચાર કરીને અને યોજના બનાવ્યા પછીજ કરે છે.
જયારે વાત આવે છે આ લોકોના મુળ ની તો જુન માં જન્મેલા લોકો બહુ મુડી હોય છે.એના પરિણામસ્વરૂપ,આ લોકોનું મુડ ક્યારે બદલી જાય,એ કેહવું બહુ મુશ્કિલ હોય છે કારણકે એક સમયે આ લોકો હસતા નજર આવે છે,તો થોડા સમય પછીજ તમારા થી રૂઠી શકે છે.આ લોકો પોતાની ભાવનાઓ ઉપર નિયંત્રણ કરવામાં માહિર હોય છે.
જ્યાં સુધી સવાલ છે એની પસંદ-નાપસંદ ની,તો આ લોકોને મોંઘા કપડાં ખરીદવાનું બહુ પસંદ છે.એની સાથે,આ લોકો ગાયિકા અને ડાન્સ માં પણ રુચિ રાખે છે.આ લોકોનું સંચાર કૌશલ બહુ શાનદાર હોય છે અને આ લોકો પોતાની વાતો થી દિલ જીતવામાં માહિર હોય છે.નકારાત્મક પક્ષ ની વાત કરીએ તો જે લોકોનો જન્મ જુન મહિનામાં થયો છે,એ લોકોને વાત વાત માં ગુસ્સો આવે છે પરંતુ જેટલો જલ્દી આ લોકોને ગુસ્સો આવે છે એટલોજ જલ્દી સારો પણ થઇ જાય છે.આ લોકો બહુ જિદ્દી હોય છે અને એક વાત ઉપર રહે છે જેના કારણે આ લોકોએ ઘણી વાર નુકશાન પણ ઉઠાવું પડી શકે છે.
જુન માં જન્મેલા લોકો પોતાની કારકિર્દી ના રૂપમાં ડોક્ટર,પત્રકાર,ટીચર,મેનેજર અને અધિકારી વગેરે બનવાનું પસંદ કરે છે.આના સિવાય,આ લોકોને નાચવાનું,ગાવાનું,પેન્ટિંગ કે કલા સબંધિત કામ કરવા સારું લાગે છે અને આનેજ આ લોકો પોતાની કારકિર્દી ના રૂપમાં પસંદ કરે છે.
જુન માં જન્મ લેવાવાળા લોકોનો ભાગ્યશાળી અંક : 6, 9
જુન માં જન્મ લેવાવાળા લોકોનો ભાગ્યશાળી કલર : લીલો,પીળો,મજેન્ટા
જુન માં જન્મ લેવાવાળા માટે શુભ દિવસ : મંગળવાર,શનિવાર,શુક્રવાર
જુન માં જન્મ લેવાવાળા માટે ભાગ્યશાળી પથ્થર : રુબી
જુન માં પેદા થવાવાળા લોકોના વ્યક્તિત્વ વિશે રોચક વાતો જાણ્યા પછી હવે અમને આ મહિનામાં આવનારી બેંક રજાઓ વિશે વાત કરીશું.
જુન 2024 માં ક્યારે-ક્યારે પડશે બેંક રજાઓ?
દિવસ | બેંક રજાઓ | ક્યાં રાજ્ય માં માન્ય રહેશે. |
9 જુન 2024, રવિવાર | મહારાણા પ્રતાપ જયંતિ | હિમાચલ પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન |
10 જુન 2024, સોમવાર | શ્રી ગુરુ અર્જુન દેવ શહીદ દિવસ | પંજાબ |
14 જુન 2024, શુક્રવાર | પ્રથમ રાજા ઉત્સવ | ઓરિસ્સા |
15 જુન 2024, શનિવાર | રાજા સંક્રાંતિ | ઓરિસ્સા |
15 જુન 2024, શનિવાર |
વાયએમએ દિવસ | મિઝોરમ |
17 જુન 2024,સોમવાર | ઈદ-ઉલ-અદહા (બકરીદ) | સમગ્ર દેશમાં (અરુણાચલ પ્રદેશ, ચંદીગઢ, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, સિક્કિમ સિવાય) |
18 જુન 2024, મંગળવાર | ઈદ-ઉલ-અદહા (બકરીદ)ની રજા | જમ્મુ અને કાશ્મીર |
22 જુન 2024,શનિવાર | સંત કબીર જયંતિ | છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, પંજા |
30 જુન 2024, રવિવાર | રેમના ને | મિઝોરમ |
જુન 2024 ના મુખ્ય વ્રત ને તૈહવારો ની તારીખો
તારીખ | તૈહવાર |
02 જુન 2024, રવિવાર | અપરા એકાદશી |
04 જુન 2024, મંગળવાર | માસિક શિવરાત્રી, પ્રદોષ વ્રત (કૃષ્ણ) |
06 જુન 2024, ગુરુવાર | જ્યેષ્ઠ અમાવસ્યા |
15 જુન 2024, શનિવાર | મિથુન સંક્રાંતિ |
18 જુન 2024, મંગળવાર | નિર્જલા એકાદશી |
19 જુન 2024, બુધવાર | પ્રદોષ વ્રત (શુક્લ) |
22 જુન 2024, શનિવાર | જ્યેષ્ઠ પૂર્ણિમા વ્રત |
25 જુન 2024, મંગળવાર | સંકષ્ટી ચતુર્થી |
વર્ષ 2024 માં હિન્દુ ધર્મ ના બધાજ તૈહવાર ને ઉત્સવ ની સાચી તારીખો જાણવા માટે ક્લિક કરો : હિન્દુ કેલેન્ડર 2024
જુન માં આવનારી બેંક રજાઓ અને વ્રત-તૈહવારો ની તારીખો જાણ્યા પછી હવે અમે આ મહિને મનાવામાં આવતા તૈહવારો નું મહત્વ જાણીશું.
અપરા એકાદશી (02 જુન 2024, રવિવાર): વર્ષ ભર આવનારી બધીજ એકાદશી તારીખો માંથી અપરા એકાદશી પર ભગવાન ત્રિવિક્રમ ની પુજા અર્ચના કરવામાં આવે છે.જુન ઓવરવ્યૂ 2024 આ એકાદશી ને મોટી કૃષ્ણ એકાદશી અને અચલા એકાદશી ના નામે ઓળખવામાં આવે છે.અપરા એકાદશી નો અર્થ જોઈએ તો અપાર પુર્ણય વાળી એકાદશી થાય છે.માન્યતા છે કે આ એકાદશી નું વ્રત કરવાથી પુર્ણય,પૈસા-ધાન્ય અને કીર્તિ ની પ્રાપ્તિ થાય છે.એની સાથે,આ વ્રત લોકોને બ્રહ્મ,હત્યા અને પ્રેત જેવા ઘોર પાપ માંથી મુક્તિ આપે છે.
માસિક શિવરાત્રી (04 જુન 2024, મંગળવાર) : ભગવાન શિવ ને સનાતન ધર્મ માં “શિવ શંકર” અને દેવો ના દેવ મહાદેવ ના નામે ઓળખવામાં આવે છે કારણકે શિવ ભગવાન પોતાના ભક્તો ની સામે પ્રસન્ન થવામાં ટાઈમ નથી લાગતો.મહાશિવરાત્રી નો તૈહવાર દરેક વર્ષે ભક્તો દ્વારા બહુ આસ્થા અને શ્રદ્ધા સાથે મનાવામાં આવે છે.ત્યાં,દરેક મહિનામાં આવનારી માસિક શિવરાત્રી નું પણ બહુ મહત્વ છે જે કૃષ્ણ પક્ષ ની ચતુર્થ તારીખે આવે છે.આવું માનવામાં આવે છે કે ભક્ત માસિક શિવરાત્રી નું વ્રત કરે છે,તો એમના જીવનમાંથી બધીજ સમસ્યા ને કષ્ટ દુર થઇ જાય છે.
જ્યેષ્ઠ અમાવસ્યા (06 જુન 2024, ગુરુવાર): અમાવસ્યા તારીખ ને પિતૃ નું તર્પણ અને દાન-પુર્ણય વગેરે કરવા માટે ઉત્તમ માનવામાં આવે છે.એની સાથે,મોટા મહિનાની અમાવસ્યા ને શનિ જયંતી ના રૂપે પણ મનાવામાં આવે છે જેનાથી આના મહત્વ માં ઘણી વૃદ્ધિ થાય છે.શનિ જયંતી હોવાના કારણે આ દિવસે શનિ દેવ ની પુજા કરવી ફળદાયી સાબિત થશે.આનાથી ઉલટું,ઉત્તર ભારત માં આ દિવસે વિવાહિત સ્ત્રીઓ પોતાના પતિ ની લાંબી ઉંમર ની કામના માટે સાવિત્રી વ્રત કરે છે.
મિથુન સંક્રાંતિ (15જુન 2023): સુર્ય ગ્રહ ને નવગ્રહ નો રાજા કહેવામાં આવે છે અને આ જયારે એક રાશિ માંથી બીજી રાશિ માં ગોચર કરે છે,ત્યારે એને સંક્રાંતિ કહેવામાં આવે છે.જણાવી દઈએ કે સુર્ય નો આ ગોચર દરેક મહિને થાય છે અને આ પ્રકારે,એક વર્ષ માં ટોટલ 12 સંક્રાંતિ આવે છે.પરંતુ,મિથુન સંક્રાંતિ ને મહત્વપુર્ણ માનવામાં આવે છે.જે દાન,તર્પણ,અને નાહવું વગેરે કરવા માટે શુભ માનવામાં આવે છે.હવે જુન મહિનામાં સુર્ય મહારાજ વૃષભ રાશિ થી મિથુન રાશિમાં પ્રવેશ કરશે એટલે આને મિથુન સંક્રાંતિ ના નામે ઓળખવામાં આવે છે.
નિર્જલા એકાદશી (18 જુન 2024, મંગળવાર): હિન્દુ ધર્મ માં નિર્જલા એકાદશી ને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.જુની માન્યતાઓ મુજબ,ભીમસેને નિર્જલા એકાદશી નું વ્રત કર્યું હતું એટલે આને ભીમસેન એકાદશી ના નામે પણ ઓળખવામાં આવે છે.કહેવામાં આવે છે કે આ એકાદશી નું વ્રત કરવાથી આખા વર્ષ માં આવનારી બધીજ એકાદશી ના સમાન શુભ ફળ મળે છે.આ વ્રત માં સુર્યોદય થી લઈને બીજા સુર્યોદય સુધી નિર્જલા રહેવાનું હોય છે એટલે આને નિર્જલા એકાદશી કહેવામાં આવે છે.આ તારીખે ભગવાન વિષ્ણુ ની પુજા અર્ચના કરવામાં આવે છે.
પ્રદોષ વ્રત (કૃષ્ણ) (19 જુન 2024, બુધવાર): પ્રદોષ વ્રત ને બહુ શુભ માનવામાં આવે છે અને પંચાંગ મુજબ,આ વ્રત દરેક મહિનાની ત્રયોદશી તારીખ પર કરવામાં આવે છે.પરંતુ,પ્રદોષ વ્રત એક મહિનામાં બે વાર કૃષ્ણ એટલે શુક્લ પક્ષ ની ત્રયોદશી પર આવે છે.આ વ્રત માં ભગવાન શિવ ની ઉપાસના કરવામાં આવે છે.ધર્મ ગ્રંથો માં જણાવેલું છે કે આ દિવસે ભોલેબાબા પ્રસન્ન થઈને કૈલાશ પર્વત પર નાચ કરે છે.
જ્યેષ્ઠ પૂર્ણિમા વ્રત (22 જુન 2024, શનિવાર): જ્યેષ્ઠ મહિનાને બહુ શુભ ને મંગલકારી માનવામાં આવે છે અને આ તારીખ,સ્નાન,દાન અને બીજા ધાર્મિક કામો કરવા માટે શ્રેષ્ઠ રહે છે.જ્યેષ્ઠ પુર્ણિમા ના સબંધ માં કહેવામાં આવે છે કે આ પુર્ણિમા ના દિવસે જે વ્યક્તિ ગંગા નદી માં સ્નાન કરે છે,એમની બધીજ મનોકામના પુરી થાય છે.એની સાથે,વ્યક્તિ ના બધાજ પાપ નષ્ટ થઇ જાય છે.જણાવી દઈએ કે જ્યેષ્ઠ પુર્ણિમા એ લોકો માટે પણ ખાસ મહત્વ રાખે છે જે લોકોના લગ્ન માં મોડું થઇ રહ્યું છે કે પછી લગ્ન માં બાધા આવી રહી છે.
સંકષ્ટી ચતુર્થી (25 જુન 2024, મંગળવાર): સંકષ્ટિ ચતુર્થી ગૌરી પુત્ર ભગવાન ગણેશ ને સમર્પિત હોય છે જે પેહલા પુજ્ય કહેવામાં આવે છે.જુન ઓવરવ્યૂ 2024 માં હિન્દુ ધર્મ માં દરેક શુભ અને માંગલિક કામ કરવા માટે સૌથી પેહલા ગણેશ ભગવાન ની પુજા કરવાનું વિધાન છે.જે લોકો વિધ્નહર્તા ગણેશ જી ની કૃપા મેળવા માંગે છે એમના માટે આ વ્રત સૌથી સારું માનવામાં આવે છે કારણકે આ દિવસે ભગવાન ગણેશ જી ની પુજા નું વિધાન છે.પંચાંગ મુજબ,દરેક મહિનામાં પ્રદોષ વ્રત કૃષ્ણ,અને શુક્લ પક્ષ ની ચતુર્થી તારીખ પર કરવામાં આવે છે.માન્યતા છે કે વ્રત કરવાથી ગણેશ જી પોતાના ભક્તો ના જીવનમાંથી બધાજ દુઃખ દૂર કરે દ્યે છે.
જુન 2024 ના વ્રત-તૈહવાર પછી હવે જાણીયે આ મહિનાનું ધાર્મિક મહત્વ.
ધાર્મિક દર્ષ્ટિ થી જુન નો મહિનો
એક વર્ષ માં આવનારા બધાજ દિવસ,મહિના અને વાર નું પોતાનું મહત્વ હોય છે જે વિષેસતાઓ ની સાથે આવે છે.જુન ઓવરવ્યૂ 2024 દરેક વર્ષ માં બાર મહિના આવે છે અને દરેક મહિનાને સનાતન ધર્મ માં બહુ મહત્વપુર્ણ માનવામાં આવે છે.પંચાંગ ની વાત કરીએ તો જુન મહિનાની શુરુઆત જ્યેષ્ઠ મહિનાની સાથે થશે પરંતુ આ પુરો અષાઢ મહિનામાં થશે.હિન્દુ કેલેન્ડર માં જુન નો મહિનો જ્યેષ્ઠ નો હોય છે અને ગ્રેગોરિયન કેલેન્ડર માં,આ મહિનો સામાન્ય રૂપથી મે અને જુન માં આવે છે.આ મહિનાને જ્યેષ્ઠ અને જેટ ના નામે પણ ઓળખવામાં આવે છે.પરંતુ,વર્ષ 2024 માં જ્યેષ્ઠ મહિનાની શુરુઆત 24 મે 2024 થશે અને ત્યાં,એ પુરો 22 જુન 2024 ના દિવસે જ્યેષ્ઠ પુર્ણિમા ની સાથે થશે.
જ્યેષ્ઠ ના ધાર્મિક મહત્વ ની વાત કરીએ,તો આ મહિનામાં સુર્ય પુજા ને ખાસ માનવામાં આવી છે કારણકે જ્યેષ્ઠ માં સુર્ય બહુ મજબુત અને શક્તિશાળી સ્થિતિ માં હોય છે એટલે ધરતી પરનું સામાન્ય જનજીવન ગરમીથી ત્રસ્ત જોવા મળી રહ્યું છે. તેમની વરિષ્ઠતાને કારણે આ મહિનાને જ્યેષ્ઠ કહેવામાં આવે છે. ઉપરાંત, આ મહિનામાં સૂર્ય મહારાજ વૃષભ રાશિમાંથી બહાર નીકળીને મિથુન રાશિમાં સંક્રમણ કરશે, જેના કારણે આ દિવસ મિથુન સંક્રાંતિ તરીકે ઉજવવામાં આવશે. બીજી તરફ, જ્યેષ્ઠ મહિનો માનવીને જીવનમાં પાણીનું મહત્વ સમજાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે કારણ કે આ સમયગાળા દરમિયાન તીવ્ર ગરમીને કારણે તળાવો અને જળાશયો સુકાઈ જાય છે. જો કે મંગળવારે જ્યેષ્ઠમાં ભગવાન હનુમાનની પૂજા કરવાથી ફળ મળે છે.
જુન માંજ અષાઢ મહિનાની પણ શુરુઆત થશે.જણાવી દઈએ કે હિન્દુ વર્ષ માં અષાઢ ચોથો મહિનો હોય છે અને આ જુન કે જુલાઈ માં આવે છે.જેવી રીતે જ્યેષ્ઠ પુરો થશે એની સાથેજ અષાઢ મહિનો ચાલુ થયો છે.વર્ષ 2024 માં અષાઢ ની શુરુઆત 23 જુન થી થશે અને આ પુરો અષાઢ પુર્ણિમા ના દિવસે 21 જુલાઈ 2024 થશે.અષાઢ મહિનાની પુર્ણિમા ના નામે ઓળખવામાં આવે છે.
અમે તમને પેહલા પણ જણાવી ચુક્યા છીએ કે હિન્દુ ધર્મ માં મહિના ના નામે નક્ષત્ર ના આધારે રાખવામાં આવે છે.જુન ઓવરવ્યૂ 2024 માં સામાન્ય શબ્દો માં કહીએ તો મહિનો બદલવા ઉપર ચંદ્રમા જે નક્ષત્ર માં હાજર રહેશે એ નક્ષત્ર ના નામ પરજ મહીનાં નું નામ પડે છે.આ રીતે આ પુર્ણિમા ના દિવસે પૂર્વાષાઢ અને ઉત્તરાષાઢ નક્ષત્ર ની વચ્ચે હોય છે એટલે આ મહિનો અષાઢ ના નામે ઓળખવામાં આવે છે.આ મહિનો પોતાની સાથે ગરમી થી રાહત લઈને આવે છે અને વરસાદ ની બુંદે ઠંડક પોહ્ચાડવાનું કામ કરે છે.
ધાર્મિક દ્રષ્ટિ થી,અષાઢ મહિનો જગત ના પાલનકર્તા શ્રી હરિ વિષ્ણુ ને સમર્પિત હોય છે અને આ મહિનામાં આની પુજા કલ્યાણકારી સિદ્ધ થાય છે.અષાઢ માં દાન,પૂર્ણંય,તપ અને પુજન વગેરે કરવાથી લોકોને શુભ ફળ મળે છે.આ મહિને મિથુન સંક્રાંતિ,ગુપ્ત નવરાત્રી,જગન્નાથ રથયાત્રા,વગેરે મોટા તૈહવાર આવે છે.આ રથયાત્રા માં ભાગ લેવા માટે દુનિયા ના ક્યાં ક્યાં લોકો આવે છે.અષાઢ માં દેવશયની એકાદશી પણ આવે છે અને આ એકાદશી થી વિષ્ણુજી ચાર મહિનાની ઊંઘ માં ચાલ્યા જાય છે અને એવું એમાં,આ ચાર મહિના દરમિયાન બધાજ પ્રકારના માંગલિક કામ કે શુભ કામો પર રોક લાગી જાય છે.
ઓનલાઇન સોફ્ટવેર થી મફત જન્મ કુંડળી મેળવો
જુન 2024 માં પડવાવાળા ગ્રહણ અને ગોચર
વ્રત-તૈહવારો,બેંક રજાઓ અને જુન નું ધાર્મિક મહત્વ જાણવા માટે,હવે અમે આ મહિનામાં થવાવાળો ગોચર અને લાગવાવાળા ગ્રહણ વિશે વાત કરીશું.જુન ઓવરવ્યૂ 2024 માં ટોટલ 9 વાર ગ્રહો ની સ્થિતિ અને દસા માં પરિવર્તન જોવા મળશે જેમાં 5 મોટા ગ્રહ ગોચર કરશે અને એમાં એક ગ્રહ 2 વાર પોતાની રાશિ બદલશે જયારે 4 વાર ગ્રહો ની ચાલ ને દશા માં બદલાવ આવશે.તો ચાલો રાહ જોયા વગર જાણીએ આ ગ્રહો ના ગોચર વિશે.
મંગળ નો મેષ રાશિ માં ગોચર (01 જુન 2024): લાલ ગ્રહ ના નામે પ્રસિદ્ધ મંગળ મહારાજ 01 જુન 2024 ની બપોરે 03 વાગીને 27 મિનિટ પર પોતાની રાશિ મેષ માં ગોચર કરશે.
બુધ વૃષભ રાશિ માં અસ્ત (02 જુન 2024): બુધ ને ગ્રહો નો રાજકુમાર ના નામે ઓળખવામાં આવે છે જે હવે 02 જુન 2024 ની સાંજે 06 વાગીને 10 મિનિટ પર વૃષભ રાશિ માં અસ્ત થવા જઈ રહ્યો છે.
ગુરુ નો વૃષભ રાશિ માં ઉદય (03 જુન 2024): ગુરુ ગ્રહ ને દેવતાઓ ના ગુરુ નો દરજ્જો મળેલો છે અને એનો ઉદય કે અસ્ત થવાથી સંસાર પર પ્રભાવ પડે છે.હવે આ 03 જુન 2024 ની રાતે 03 વાગીને 21 મિનિટ પર ઉદય થવા જઈ રહ્યો છે.
શુક્ર નો મિથુન રાશિ માં ગોચર (12 જુન 2024): પ્રેમ,વિલાસિતા અને ભૌતિક સુખો નો કારક ગ્રહ શુક્ર દેવ 12 જુન 2024 ની સાંજે 06 વાગીને 15 મિનિટ પર મિથુન રાશિ માં ગોચર કરવા જઈ રહ્યો છે.
બુધ નો મિથુન રાશિ માં ગોચર (14 જુન 2024): બુદ્ધિ,વાણી અને તર્ક નો કારક ગ્રહ ના રૂપે પ્રસિદ્ધ બુધ મહારાજ 14 જુન 2024 ની રાતે 10 વાગીને 55 મિનિટ પર મિથુન રાશિ માં ગોચર કરશે.
સુર્ય નો મિથુન રાશિ માં ગોચર (15 જુન 2024): જ્યોતિષ માં સુર્ય દેવ ને નવગ્રહો નો રાજા માનવામાં આવે છે અને હવે આ 15 જુન 2024 ની રાતે 12 વાગીને 16 મિનિટ પર મિથુન રાશિ માં પ્રવેશ કરવાનો છે.
બુધ નો મિથુન રાશિ માં ઉદય (27 જુન 2024): જુન માં એક વાર ફરીથી બુધ ગ્રહ ની દશા માં સવારે બદલાવ જોવા મળશે અને આ પોતાની અસ્ત અવસ્થા થી બહાર જઈને 27 જુન 2024 ની સવારે 04 વાગીને 22 મિનિટ પર મિથુન રાશિ માં ઉદય થશે.
બુધ નો કર્ક રાશિ માં ગોચર (29 જુન 2024): જ્યોતિષ માં બુધ ગ્રહ ને તેજ ગતિ થી ચાલવાવાળો ગ્રહ માનવામાં આવે છે અને એવા માં,જુન ઓવરવ્યૂ 2024 માં આ ફરીથી પોતાની રાશિ માં પરિવર્તન કરીને 29 જુન 2024 બપોરે 12 વાગીને 13 મિનિટ પર કર્ક રાશિ માં ગોચર કરશે.
શનિ કુંભ રાશિ માં વક્રી (29 જુન 2024): ન્યાય અને કર્મફળ દાતા નામ થી પ્રખ્યાત સુર્ય પુત્ર શનિ પોતાનીજ રાશિ માં કુંભ માં 29 જુન 2024 ની રાતે 11 વાગીને 40 મિનિટ પર વક્રી થઇ જશે.
નોંધ : જુન 2024 માં કોઈ ગ્રહણ નહિ લાગે.
જુન 2024 માટે 12 રાશિઓ નું રાશિફળ અને ઉપાય
મેષ રાશિ
- આ રાશિના લોકો કારકિર્દી માં કડી મેહનત કરશે અને જુન ઓવરવ્યૂ 2024 માં આ મેહનત ના કારણે તમે સારી સફળતા મેળવી શકશો.
- મેષ રાશિ વાળા લોકો નું પારિવારિક જીવન સારું રહેશે અને આ દરમિયાન તમારા પરિવારના સદસ્ય કોઈ ગંભીર મામલો માં વિચાર-વિમર્શ કરતા નજર આવશે.
- પ્રેમ જીવન માટે જુન નો મહિનો અનુકુળ રહેશે.એવા માં,તમે પાર્ટનર ની સાથે દિલ ખોલીને વાત કરશો અને એમના દિલ માં જગ્યા પણ બનાવી શકશો.
- આર્થિક જીવન માટે આ મહિનો ઉતાર-ચડાવ લઈને આવી શકે છે.આ સમયગાળા માં બહુ ખર્ચ થશે જે તમારા નિયંત્રણ થી બહાર હોવાની આશંકા છે.
- આ લોકોનું આરોગ્ય સારું બની રહેશે અને તમે તંદુરસ્ત દેખાઈ દેશો.પરંતુ,દરરોજ કસરત અને યોગ કરવાની સલાહ આપવામાં આવે છે.
ઉપાય : શનિવાર ના દિવસે સવારે મંદિર માં જઈને સાફ -સફાઈ કરો.
વૃષભ રાશિ
- વૃષભ રાશિ વાળા ની કારકિર્દી જુન 2024 માં અનુકુળ રહેશે.આ દરમિયાન તમે કામમાં બહુ મેહનત કરશો અને એવા માં,તમે તમારા પદ ઉપર બની રેહશો.
- પારિવારિક જીવન માટે આ મહિનો સારો રહેશે.એની સાથે,ઘર-પરિવાર માં તમારી માતા ની સ્થિતિ મજબુત રહેશે અને બધાજ લોકો એમની વાતને માનતા નજર આવશે.
- આ રાશિના લોકોના પ્રેમ જીવન માટે આ મહિનો થોડો મુશ્કિલ લાગી શકે છે કારણકે તમારી અને પાર્ટનર વચ્ચે બહેસ થવાની આશંકા છે.
- વૃષભ રાશિના લોકોની આવક બહુ સારી રહેશે.આ દરમિયાન તમારી આવક માં બહુ વધારો થશે જેનાથી તમે પ્રસન્ન રેહશો.
- આ લોકોને જુન માં કોઈ આરોગ્ય સમસ્યા પરેશાન કરી શકે છે જેમકે ચોટ,તાવ વગેરે.પરંતુ,સમય ઉપર સારવાર કરાવાથી તમે સવસ્થ થઇ જશો.
ઉપાય : શુક્રવાર ના દિવસે માતા મહાલક્ષ્મી ની પુજા કરો.
મિથુન રાશિ
- મિથુન રાશિના લોકોની કારકિર્દી આ મહિને ઉતાર-ચડાવ થી ભરેલી રહેશે.આ સમયગાળા માં તમે જે પણ કામ કરશો એને આસાનીથી કરવામાં સક્ષમ હશો.
- આ લોકોનું આર્થિક જીવન ઉત્તમ રહેશે અને તમારા જીવનમાં આવનારી બધીજ સમસ્યાઓ દુર થશે.એની સાથે,તમારી અવાક પણ સ્થિર બનેલી રહેશે.
- આ લોકોની ઘરે વાતાવરણ થોડું અશાંત રહી શકે છે અને એવા માં,તમારા પરિવારજનો ની વચ્ચે સારો તાલમેલ બેસાડવા માટે બહુ પ્રયાસ કરવા પડશે.
- તમારા પ્રેમ જીવનમાં જુન મહિનો મિશ્રણ પરિણામ લઈને આવી શકે છે.આ દરમિયાન તમારા સબંધ પાર્ટનર ની સાથે મજબુત થશે જેના કારણે તમે ખુશ રેહશો.
- આરોગ્યના લિહાજ થી,આ મહિનો તમારા માટે થોડો કઠિન રહી શકે છે કારણકે તમને કોઈ રોગ પરેશાન કરી શકો છો.એવા માં,તમારે આની ઉપર સમય રહેતા ધ્યાન દેવાની સલાહ આપવામાં આવે છે.
ઉપાય : બુધવાર ના દિવસે ગાય માતા ને લીલું ઘાસ કે લીલા શાકભાજી ખવડાવો.
કર્ક રાશિ
- કર્ક રાશિ વાળા ની કારકિર્દી માં સ્થિતિ મજબુત થશે અને તમે તરક્કી મેળવશો.તમને પદ અને શક્તિઓ બંને વધવાની સંભાવના છે.
- આ લોકોનું પારિવારિક જીવન સામાન્ય રેહવાની આશંકા છે.જુન ઓવરવ્યૂ 2024 માં પરંતુ,આ દરમિયાન તમને પિતૃ સંપત્તિ મળવાના યોગ બનશે અને ફેમિલી બિઝનેસ પણ પ્રગતિ મેળવશે.
- આ રાશિના સિંગલ લોકોના પ્રેમ જીવન માટે આ મહિનો શાનદાર રહેશે કારણકે તમારી મુલાકાત પોતાના પાર્ટનર સાથે થઇ શકે છે.
- કર્ક રાશિ વાળા ની આર્થિક સ્થિતિ જુન માં બહુ મજબુત રહેશે.આ દરમિયાન તમને અલગ-અલગ સ્ત્રોત થી આવક મળશે અને પૈસા કમાવા ના નવા સ્ત્રોત મળશે.
- જુન નો મહિનો કર્ક રાશિના લોકોના આરોગ્ય માટે અનુકુળ રહેશે.પરંતુ,ક્યારેક-ક્યારેક તમે તણાવ માં આવી શકો છો એટલે તમારે તમારા આરોગ્ય નું ધ્યાન રાખવું પડશે.
ઉપાય : મંગળવાર ના દિવસે હનુમાનજી ના મંદિર માં પાકેલા લાલ દાડમ ચડાવો.
સિંહ રાશિ
- સિંહ રાશિ વાળા ને જુન 2024 માં કારકિર્દી અનુકુળ રહેશે.નોકરી શોધી રહેલા લોકોને નોકરી મળી શકે છે જયારે નોકરિયાત લોકો ને સ્થાનાંતર મળી શકે છે.
- જુન માં રાહુ ની સ્થિતિ તમારી સામે અચાનક ખર્ચ લઈને આવી શકે છે જેને રોકવું તમારા માટે સંભવ નથી.એની સાથે,તમારે નુકશાન પણ ઉઠાવું પડી શકે છે.
- પારિવારિક જીવન માટે આ મહિનો સામાન્ય રહી શકે છે.એની સાથે,ગ્રહો ની શુભ સ્થિતિ ઘર-પરિવાર ના લોકો વચ્ચે સારો તાલમેલ બનાવી રાખશે.
- આ રાશિના એ લોકો માટે સમય સારો રહેશે જે કોઈને પસંદ કરે છે અને એને પોતાના દિલ ની વાત કેહવા માટે રાહ માં છે.
- આરોગ્ય ના લિહાજ થી,આ મહિનો તમારા માટે થોડો નાજુક રહી શકે છે.આ દરમિયાન આરોગ્ય પ્રત્ય લાપરવાહી કરવાથી બચો.નહીતો તમે કોઈ મોટી બીમારી ના શિકાર થઇ શકો છો.
ઉપાય : દરરોજ શ્રી આદિત્ય હૃદય સ્ત્રોત નો પાઠ કરો.
કન્યા રાશિ
- કન્યા રાશિ વાળા ની કારકિર્દી જુન મહિનામાં સામાન્ય રહેશે.આ સમયગાળા માં તમે તમારા કામને સારી રીતે કરી શકશો.જુન ઓવરવ્યૂ 2024 માં ,તમારે કામ પ્રત્ય સાવધાન રેહવું પડશે.
- આ લોકોનું પારિવારિક જીવન જુન માં સામાન્ય રહેશે અને એના પરિણામસ્વરૂપ પરિવાર ની સાથે તમારો કોઈ લાંબી યાત્રા પર જવાનો યોગ બનશે.
- આ રાશિના લોકોનું પ્રેમ જીવન અનુકુળ રહેશે અને તમે પોતાને પાર્ટનર ની નજીક મહેસુસ કરશો.એની સાથે,તમે દરેક સુખ-દુઃખ માં એકબીજા ને સાથ આપશો.
- કન્યા રાશિના લોકોનું આર્થિક જીવન આ મહિને સામાન્ય રેહવાની આશંકા છે.આ સમયગાળા માં તમે કામ ના કારણે કોઈ બેંક માંથી કર્જ કે લોન લઇ શકો છો.
- આ મહિને તમારું આરોગ્ય થોડું કમજોર રેહવાની આશંકા છે એટલે તમારે સાવધાની રાખવી પડશે કારણકે લાપરવાહી તમને રોગ નો શિકાર બનાવી શકે છે.
ઉપાય : શુક્રવાર ના દિવસે નાની બાળકીઓ ને સફેદ મીઠાઈ આપો.
શું વર્ષ 2024 માં તમારા જીવનમાં થશે પ્રેમ ની દસ્તક? પ્રેમ રાશિફળ 2024 આપશે જવાબ
તુલા રાશિ
- તુલા રાશિ વાળા ની કારકિર્દી આ મહિને ઉતાર-ચડાવ થી ભરેલો રહેશે.શનિ દેવ ની સ્થિતિ નોકરીમાં થોડા મોટા બદલાવ લઈને આવી શકે છે.
- આ રાશિના લોકોનું આર્થિક જીવન જુન માં થોડું મુશ્કિલ રહી શકે છે.આ દરમિયાન તમને વેપારમાં લાભ પ્રાપ્ત થવાની સંભાવના છે.એની સાથે,બિઝનેસ ની યોજના સફળ રહેશે.
- પારિવારિક જીવન ના લિહાજ થી,જુન તમારા માટે અનુકુળ રહેશે પરંતુ,પરિવારના વૃદ્ધ સદસ્યો નું આરોગ્ય ખરાબ રહી શકે છે એટલે એમના આરોગ્ય નું ધ્યાન રાખો.
- આ લોકોનું પ્રેમ જીવન સારું રહેશે.જો તમે કોઈને પ્રેમ કરો છો,તો એ પ્યાર સાચો છે કે નહિ,આ વર્ષે તમે આની ઓળખાણ કરવામાં સક્ષમ હસો.
- આ લોકોનું આરોગ્ય થોડું કમજોર રહી શકે છે એટલે પોતાના આરોગ્ય નું ધ્યાન રાખો કારણકે તમને આરોગ્ય સમસ્યા પરેશાન કરી શકે છે.
ઉપાય : નિયમિત રૂપથી દેવી દુર્ગા ની પુજા અને શ્રી દુર્ગા ચાલીસા નો પાઠ કરો.
વૃશ્ચિક રાશિ
- વૃશ્ચિક રાશિ વાળા ની કારકિર્દી જુન ઓવરવ્યૂ 2024 માં વધારે પડતા અનુકુળ રહેશે.આ દરમિયાન નોકરીમાં તમારું પ્રદશન સારું રહેશે જેનાથી તમને પ્રમોશન મળવાના યોગ બનશે.
- આ રાશિના લોકોનું આર્થિક જીવન સામાન્ય રહી શકે છે.આ સમયગાળા માં તમારી આવક માં વધારો થશે અને તમારી પાસે જરૂરી માત્રા માં પૈસા આવશે.
- પારિવારિક જીવન તમારા માટે સામાન્ય રહેશે.એની સાથે,આ મહિને ગુરુ ગ્રહ ની સ્થિતિ ના કારણે પરિવાર ની સારી જિમ્મેદારી તમારા પાર્ટનર પર આવી શકે છે.
- આ લોકોનું પ્રેમ જીવન થોડું કઠિન રહી શકે છે.એવા માં,તમારા પાર્ટનર કોઈ વાતને લઈને તમારાથી અસેહમત રહી શકે છે જેનાથી તમે તણાવ માં આવી શકો છો.
- વૃશ્ચિક રાશિ વાળા લોકો એ પોતાના આરોગ્ય પ્રત્ય સાવધાની રાખવી પડશે કારણકે તમને પેટ સબંધિત સમસ્યા પરેશાન કરી શકે છે એટલે તમે તમારા આરોગ્ય નું ધ્યાન રાખો.
ઉપાય : મંગળવાર ના દિવસે શ્રી બજરંગ બાણ નો પાઠ કરો.
ધનુ રાશિ
- ધનુ રાશિ વાળા નું મન કારકિર્દી માં કોઈ વાત લઈને ભટકી શકે છે જેના કારણે તમારે નોકરીમાં સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.
- જુન માં તમારું પારિવારિક જીવન બહુ અશાંત રહી શકે છે જેના કારણે તમે બેચેન નજર આવી શકો છો.એવા માં,તમને થોડો સમય ઘર થી બહાર રેહવાની સલાહ આપવામાં આવે છે.
- જુન માં તમારું આર્થિક જીવન નાજુક રેહવાની આશંકા છે કારણકે તમારે પૈસા સાથે જોડાયેલી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે એટલે તમારું ધ્યાન પૈસા બચાવા ઉપર કેન્દ્રિત કરો.
- આ રાશિ વાળા નું પ્રેમ જીવન પ્યાર થી ભરેલું રહેશે અને આ દરમિયાન તમારો પ્રેમ પરવાના ચડશે.એની સાથે,તમે સાથી ના દિલ માં પોતાની જગ્યા બનાવા માં સક્ષમ હસો.
- આરોગ્ય ની દ્રષ્ટિ થી,આ લોકોનું આરોગ્ય કમજોર રેહવાની આશંકા છે.ગ્રહો ની સ્થિતિ તમને બીમાર બનાવી શકે છે.એવા માં,તમને તમારા આરોગ્ય નું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે.
ઉપાય : ગુરુવાર ના દિવસે બ્રાહ્મણ કે વિદ્યાર્થીઓ ને ભોજન કરાવો.
મકર રાશિ
- મકર રાશિના લોકોની કારકિર્દી આ મહિને મિશ્રણ રહેશે કારણકે તમારે નોકરીમાં બદલાવ થી જુજવું પડી શકે છે કે પછી તમારી નોકરી બદલવાની કોશિશ હવે સફળ થઇ શકે છે.
- તમારું પારિવારિક જીવન થોડું ઉતાર-ચડાવ થી ભરેલું રહેશે.કારજુન ઓવરવ્યૂ 2024 માં આ દરમિયાન તમારા પરિવાર ની પૈસા સંપત્તિ માં વધારો થવાની સંભાવના છે.
- આ રાશિના લોકોનું પ્રેમ જીવન મિશ્રણ રહી શકે છે કારણકે આ સમય તમારી સાથે ખુશીઓ અને સમસ્યાઓ બંને લઈને આવી શકે છે.પરંતુ,પાર્ટનર સાથે તમે સારો સમય પસાર કરશો.
- આર્થિક જીવન માટે જુન નો મહિનો શાનદાર રહેશે.આ સમયે તમારી આવકમાં વૃદ્ધિ જોવા મળી શકે છે.
- આ લોકોનું આરોગ્ય અનુકુળ રહેશે.પરંતુ,ગ્રહો ની ખાસ સ્થિતિ તમારા આરોગ્ય પ્રત્ય સાવધાન રેહવાની સલાહ આપે છે.નહીતો તમને રોગ પરેશાન કરી શકે છે.
ઉપાય : શનિવાર ના દિવસે શ્રી શનિ ચાલીસા નો પાઠ કરો.
કુંભ રાશિ
- કુંભ રાશિ વાળા ની કારકિર્દી આ મહિને મિશ્રીત રહી શકે છે.જો તમે નોકરી કરો છો તો તમારે તમારા કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.
- આર્થિક જીવન માટે જુન મહિનો સામાન્ય રહેશે.આ સમયે તમારું પુરુ ધ્યાન ઘર ની ખુશીઓ અને સજાવટ પર રહેશે.એવા માં,તમે પૈસા ખર્ચ પણ વધારે કરશો.
- આ લોકો નું પારિવારિક જીવન અનુકુળ રહેશે અને તમારા માતા-પિતા ના આરોગ્ય માં સુધારો જોવા મળશે.એની સાથે,ઘર-પરિવાર પણ સુખ-શાંતિ થી પુર્ણ રહેશે.
- આ મહિને તમારું પ્રેમ જીવન સારું રહેશે અને તમે તમારા પાર્ટનર ને પરિવાર વાળા સાથે મળવાનું કામ કરશો.
- કુંભ રાશિ વાળા લોકોનું આરોગ્ય થોડું સારું રહેશે.એવા માં,જે રોગ આ લોકોને પરેશાન કરી રહ્યા છે,એમાં હવે એમને રાહત જોવા મળશે જેના કારણે તમારા આરોગ્ય માં સુધારો આવશે.
ઉપાય : નાની છોકરીઓ ને પગે લાગીને એમના આર્શિવાદ લો.
મીન રાશિ
- મીન રાશિ વાળા ની કારકિર્દી જુન 2024 માં અનુકુળ રહેશે.જુન ઓવરવ્યૂ 2024દરમિયાન તમે તમારા અનુભવ નો લાભ ઉઠાવીને નોકરીમાં પ્રદશન ને સારું કરી શકશો.
- આ મહિને તમારું પારિવારિક જીવન સારું રહેશે.પરંતુ,તમારે ધ્યાન રાખવું પડશે કે ભાવનાઓ આવીને કઈ પણ એવું નહિ કરો જેનાથી તમારા પાર્ટનર ને દુઃખ પોહ્ચે.
- પ્રેમ જીવનમાં મીન રાશિ વાળા ના ડાયરા માં વૃદ્ધિ થશે.તમારા નવા મિત્ર બનશે અને તમે કોઈની નજીક આવી શકો છો.એની સાથે,એમને તમારા દિલ ની વાત પણ કહી શકો છો.
- આ લોકોએ પોતાના આર્થિક જીવન ઉપર ધ્યાન આપવું પડશે.એવા માં,તમે પૈસા ની બચત કરવામાં સક્ષમ હશે અને તમારા બેંક બેલેન્સ માં વધારો થશે.
- તમારું આરોગ્ય જુન મહિનામાં સામાન્ય રહેશે.ગ્રહો ની ખાસ સ્થિતિ ના કારણે તમારા આરોગ્ય માં સુધારો આવશે અને તમને રોગોમાં છુટકારો મળશે.
ઉપાય : અમાવાસ્ય પર નાગ-નાગિન ના જોડા શિવલિંગ ઉપર ચડાવો.
તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!
વારંવાર પુછવામાં આવતા પ્રશ્ન
શું 2024 માં 31 જુન છે?
. નહિ.જુન 2024 માં 30 દિવસ છે.
22 જુને કયો તૈહવાર છે?
22 જુને 2024 ના દિવસે જ્યેષ્ઠ પુર્ણિમા નો તૈહવાર મનાવામાં આવે છે.
12 જુને શું થશે?
12 જુને શુક્ર નો મિથુન રાશિ માં ગોચર થશે.
જુન મહિનાના લોકો કેવા હોય છે?
આ લોકોનો સ્વભાવ વધારે પડતો સારો હોય છે અને આ લોકો હંમેશા જુનુન થી ભરેલા રહે છે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems

AstroSage on MobileAll Mobile Apps
- Vaishakh Amavasya 2025: Do This Remedy & Get Rid Of Pitra Dosha
- Numerology Weekly Horoscope From 27 April To 03 May, 2025
- Tarot Weekly Horoscope (27th April-3rd May): Unlocking Your Destiny With Tarot!
- May 2025 Planetary Predictions: Gains & Glory For 5 Zodiacs In May!
- Chaturgrahi Yoga 2025: Success & Financial Gains For Lucky Zodiac Signs!
- Varuthini Ekadashi 2025: Remedies To Get Free From Every Sin
- Mercury Transit In Aries 2025: Unexpected Wealth & Prosperity For 3 Zodiac Signs!
- Akshaya Tritiya 2025: Guide To Buy & Donate For All 12 Zodiac Signs!
- Tarot Monthly Horoscope (01st-31st May): Zodiac-Wise Monthly Predictions!
- Vipreet Rajyogas 2025 In Horoscope: Twist Of Fate For Fortunate Few!
- Horoscope 2025
- Rashifal 2025
- Calendar 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025