ચૈત્ર નવરાત્રી છથો દિવસ
આજના આપણા આ લેખમાં આપણે વાત કરીશુંચૈત્ર નવરાત્રી છથો દિવસ સાથે જોડાયેલી થોડી ખાસ વાતો વિશે.અહીંયા આપણે જાણીશું નવરાત્રી ના છથા દિવસે માં દુર્ગા ના કયાં રૂપ ની પુજા કરવામાં આવે છે. માં ની પુજા નું મહત્વ અને જ્યોતિષિ મહત્વ શું છે.

ખાલી આટલુંજ નહિ આના સિવાય માં નો પુજા મંત્ર,આ દિવસે કરવામાં આવતા ઉપાય,માં સાથે જોડાયેલી જુની વાર્તાઓ,વગેરે ની જાણકારી પણ અમે તમને આ લેખમાં આપવાના છીએ.તો ચાલો રાહ જોયા વગર ચાલુ કરીએ અમારા આ ખાસ લેખ અને સૌથી પેહલા જાણી લઈએ કે દેવી ના છથા રૂપ સાથે જોડાયેલી થોડી ખાસ વાતો.
વિશ્વભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ પર વાત અને જાણો પોતાના બાળક ના ભવિષ્ય સાથે જોડાયેલી જાણકારી
માં કાત્યાયની નું રૂપ
ચૈત્ર નવરાત્રી ના છથા દિવસે માં કાત્યાયની ની પુજા કરવામાં આવે છે.બીજા શબ્દ માં માં કાત્યાયની માં દુર્ગા નું છથું રૂપ છે.દેવીએ પોતાનું આ રૂપ મહિષાસુર નામક રાક્ષશ નો અંત કરવા માટે ધારણ કર્યું હતું.માનવામાં આવે છે કે માતા નું આ રૂપ બહુ હિંસક છે એટલા માટેચૈત્ર નવરાત્રી છથો દિવસમાં કાત્યાયની ને યુદ્ધ ની દેવી પણ કહેવામાં આવે છે.
વાત કરીએ માં ના રૂપની તો કાત્યાયની દેવી સિંહ ઉપર સવારી કરે છે,એમના ચાર હાથ છે જેમાં જમણા બંને હાથ માં એમને કમળ લીધેલું છે અને તલવાર લીધેલી છે.ડાબા બંને હાથ વરદ અને અભય મુદ્રા માં છે.દેવી લાલ કલર ના કપડાં માં બહુ સુંદર લાગે છે.
માં કાત્યાયની ની પુજા નું જ્યોતિષય સંદર્ભ
વાત કરીએ જ્યોતિષય સંદર્ભ ની તો જ્યોતિષય માન્યતા મુજબ કહેવામાં આવે છે કે દેવી કાત્યાયની નો સીધો સબંધ ગુરુ ગ્રહ સાથે છે.એ ગુરુ ગ્રહ ને નિયંત્રણ કરે છે.આવામાં માં ની પુજા કરવાથી ગુરુ સાથે સબંધિત ખરાબ પ્રભાવ ને ઓછા કરવામાં આવે છે.
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનનાં બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
માં કાત્યાયની નું પુજા મહત્વ
ચૈત્ર નવરાત્રી ના છથા દિવસે માં દુર્ગા ના કાત્યાયની રૂપ ને સમર્પિત કરે છે.માં નું રૂપ બહુ ભવ્ય અને દિવ્ય માનવામાં આવે છે.માન્યતા છે કેચૈત્ર નવરાત્રી છથો દિવસમાં ના કાત્યાયની રૂપ ની પુજા કરવાથી વ્યક્તિને ધર્મ,અર્થ અને મોક્ષ ચારો ફળ ની પ્રાપ્તિ થાય છે.આના સિવાય માં ની કૃપાથી આવા લોકો દુનિયા માં બધાજ સુખો ને ભોગીને મોક્ષ ની પ્રાપ્તિ કરે છે.એની સાથે માં પોતાના ભક્તો ના જીવનમાં બધાજ દુઃખો ને દુર કરે છે.
આના સિવાય હંમેશા જોવામાં આવ્યું છે કે ઘણા લોકોના જીવનમાં સૌભાગ્ય બહુ મોડું મળે છે.આવા લોકોને પણ માં કાત્યાયની ની ખાસ રૂપ થી પુજા કરવાની સલાહ આપવામાં આવે છે.ચૈત્ર નવરાત્રી છથો દિવસજો કોઈ વ્યક્તિ વિધિ વિધાન થી માં કાત્યાયની ના રૂપની પુજા કરે પછી ભલે સ્ત્રો હોય કે પુરુષ એમને તરતજ લગ્ન ની મનોકામના પુરી થાય છે.
માં કાત્યાયની ને જરૂર ચડાવો આ પ્રસાદ
દેવીના છથા એટલે કાત્યાયની રૂપને સફળતા અને યશ નું પ્રતીક માનવામાં આવે છે.આના સિવાયચૈત્ર નવરાત્રી છથો દિવસનો સબંધ પીળા કલર સાથે જોડીને પણ જોવામાં આવે છે.વાત કરીએ પ્રસાદ ની તો માં ને જો મધ નો પ્રસાદ ચડાવા માં આવે તો એને બહુ શુભ માનવામાં આવે છે.એવા માં આ દિવસે માં કાત્યાયની ને મધ નો પ્રસાદ લગાડવાનું નહિ ભુલતા.
મેળવો તમારી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ
દેવી કાત્યાયની નો પુજા મંત્ર
ઓમ દેવી કાત્યાયનાય નમઃ ।
પ્રાર્થના મંત્ર
ચન્દ્રહસોજ્જ્વલકારા શાર્દુલવર્વાહના ।
કાત્યાયની શુભમ્ દદ્યાદ્ દેવી દૈત્ય ઘટિની ॥
સ્તુતિ
અથવા સંપૂર્ણ સંસ્થા તરીકે દેવી સર્વભૂતેષુ મા કાત્યાયની.
નમસ્તેષ્યે નમસ્તેષ્યે નમસ્તેષ્યે નમો નમઃ ॥
નવરાત્રી ના છથા દિવસે જરૂર કરો આ ચોક્કસ ઉપાય
- નવરાત્રી ના છથા દિવસે જો તમે નાની છોકરીઓ ને ઘરે બોલાવીને રમકડાં અને એમની મનપસંદ વસ્તુ આપો છો તો આવું કરવાથી માં દુર્ગા પ્રસન્ન થાય છેચૈત્ર નવરાત્રી છથો દિવસ માંએમની કૃપા હંમેશા પોતાના ભક્તો ઉપર બનેલી રહે છે.
- જે લોકોના લગ્ન નથી થઇ રહ્યા,લગ્ન માં રુકાવટ આવી રહી છે કે પછી વાત બનતા બનતા બગડી રહી છે એમનેચૈત્ર નવરાત્રી છથો દિવસરાત ના સમયે માં કાત્યાયની ની પુજા અર્ચના કરવાની સલાહ આપવામાં આવે છે.આ દરમિયાન પુજા માં હળદર ની ત્રણ ગાંઠ બાંધો અને માં પાસેથી યોગ્ય વર/વધુ ની કામના કરો.તમારી મનોકામના નિશ્ચિત અને જરૂર પુરી થશે.
- જો તમારા જીવનમાં આર્થિક તંગી બનેલી છે અને તમે આનાથી છુટકારો મેળવા માંગો છો તો નવરાત્રી ના છથા દિવસે પાન ના પાંચ પાંદડા લઇ લ્યો અને એને સાફ કરી લ્યો.એના પછી બધાજ પાન ઉપર માં દુર્ગા ના બીજ મંત્ર ને લખીને માં ના પગ માં ચડાવી દ્યો.આગળ ના દિવસે આ પાંદડા ને લાલ કપડાં માં બાંધીને તિજોરીમાં રાખી દો.આગળ ની નવરાત્રી એ આ પાંદડા ને પાણી માં નાખી દો.
- આના સિવાય તમે નવરાત્રી માં પુષ્ટિ તારીખ પર પાન ના પાંદડા પર પંખુડી રાખીને માં દુર્ગા ને ચડાવો.આ ઉપાય કરવાથી લોકોએ ઘરમાં પૈસા નો પ્રવાહ બની રહે છે અને વધતો રહે છે.
- જલ્દી લગ્ન કરવા માંગો છો તોચૈત્ર નવરાત્રી છથો દિવસ માં 11 પાન ના પાંદડા લઇ લો.એની ઉપર હળદર લગાવી લો અને પછી એક એક કરીને માં કાત્યાયની ઉપર ચડાવો.આવું કરવાથી જલ્દી લગ્ન નો યોગ બનશે.
- જો તમારા ઘરમાં વારંવાર ઝઘડા થતા હોય અથવા પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતો હોય તો નવરાત્રિની ષષ્ઠી તિથિએ સોપારી પર કેસર મૂકીને મા
- નવરાત્રી ના છેલ્લા શનિવાર ના દિવસે પાન ના પાંચ પાંદડા પર સિંદુર થી જય શ્રી રામ લખી લો અને આને હનુમાન મંદિર માં જઈને ચડાવી દો.આ બહુ સરળ ઉપાય કરવાથી તમને નોકરી અને વેપારમાં આવી રહેલી સમસ્યાઓ થી છુટકારો મળશે અને તમને તરક્કી મળશે.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
શું આ જાણો છો તમે?
જો કોઈ વ્યક્તિના લગ્ન નથી થૈ રહ્યા કે લગ્ન માં વારંવાર અડચણ આવી રહી છે કે વાત બનતા બનતા બગડી રહી છે તો એવા માં પરેશાન થવાની જરૂરત નથી કારણકે નવરાત્રી ના છથા દિવસે માં ના કાત્યાયની રૂપ રૂપ ની પુજા કરવાથી વ્યક્તિ અને આ બધીજ સમસ્યાઓ થી છુટકારો મળે છે.
આ લોકો એ ખાસ રૂપે કરવી જોઈએ માં કાત્યાયની ની પુજા
વાત કરીએ કે ક્યાં લોકોએ ખાસ રૂપે માં કાત્યાયની ની પુજા કરવી જોઈએ તો જે લોકોના લગ્ન નથી થૈ રહ્યા કે લગ્નમાં પરેશાનીઓ આવી રહી છે એમને ખાસ કરીને માં કાત્યાયની ની પુજા કરવાની સલાહ આપવામાં આવે છે.ચૈત્ર નવરાત્રી છથો દિવસ માં જે લોકોની કુંડળી માં ગુરુ ગ્રહ કમજોર અવસ્થા માં હોય એમને પણ માં કાત્યાયની ની પુજા કરવાથી ખાસ લાભ મળે છે.
કુંડળી માં રાજયોગ? રાજયોગ રિપોર્ટ થી મળશે જવાબ
માં કાત્યાયની સાથે સબંધિત જુની વાર્તા
જુની વાર્તા મુજબ જણાવામાં આવ્યું છે કે એક વાર મહર્ષિ કાત્યાયની એ કઠોર તપસ્યા કરી હતી.આ તપસ્યા ની પાછળ કારણ હતું બાળક ની પ્રાપ્તિ.ત્યારે મહર્ષિ કાત્યાયની ની તપસ્યા થી પ્રસન્ન થઇ ને માં ભગવતી એ એમને દર્શન આપ્યા હતા.એના પછી ઋષિ કાત્યાયની એ માં ની સામે બાળક ની પ્રાપ્તિ ની ઈચ્છા કરી.ત્યારે માં એ એમને કહ્યું કે અને એમને વચન આપ્યું કે એમના ઘરમાં પુત્રી ના રૂપમાં બાળક જન્મ લેશે.
આના થોડા સમય પછી મહિષાસુર નામના રાક્ષશ થયો જે ત્રણે લોગોમાં અત્યાચાર કરવા લાગ્યો.રોજ-રોજ એનો અત્યાચાર વધવા લાગ્યો જેનાથી બધાજ દેવી દેવતાઓ પરેશાન થવા લાગ્યા.ત્યારે બ્રહ્મા,વિષ્ણુ અને મહેશે એમના તેજ થી એક દેવીને ઉત્પન્ન કરી જેને મહર્ષિ કાત્યાયની ના ઘરમાં જન્મ લીધો.ચૈત્ર નવરાત્રી છથો દિવસમાં દેવી નો જન્મ મહર્ષિ કાત્યાયની ના ઘરમાં થયો હતો એટલે એમનું નામ કાત્યાયની પડ્યું.પુત્રી ના રૂપે જન્મ લીધા પછી ઋષિ કાત્યાયની એ સપ્તમી,અષ્ટમી અને નવમી પર માં કાત્યાયની ની વિધિપુર્વક પુજા કરી.એના પછી દસમી તારીખે ના દિવસે માં કાત્યાયની એ મહિષાસુર નો વધ કર્યો અને ત્રણે લોગમાં એના અત્યાચાર થી મુક્તિ મળી.
તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો: ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમને આશા છે કે તમને અમારો બ્લોગ ગમ્યો જ હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems

AstroSage on MobileAll Mobile Apps
- Weekly Horoscope From April 28 to May 04, 2025: Success And Promotions
- Vaishakh Amavasya 2025: Do This Remedy & Get Rid Of Pitra Dosha
- Numerology Weekly Horoscope From 27 April To 03 May, 2025
- Tarot Weekly Horoscope (27th April-3rd May): Unlocking Your Destiny With Tarot!
- May 2025 Planetary Predictions: Gains & Glory For 5 Zodiacs In May!
- Chaturgrahi Yoga 2025: Success & Financial Gains For Lucky Zodiac Signs!
- Varuthini Ekadashi 2025: Remedies To Get Free From Every Sin
- Mercury Transit In Aries 2025: Unexpected Wealth & Prosperity For 3 Zodiac Signs!
- Akshaya Tritiya 2025: Guide To Buy & Donate For All 12 Zodiac Signs!
- Tarot Monthly Horoscope (01st-31st May): Zodiac-Wise Monthly Predictions!
- अक्षय तृतीया से सजे इस सप्ताह में इन राशियों पर होगी धन की बरसात, पदोन्नति के भी बनेंगे योग!
- वैशाख अमावस्या पर जरूर करें ये छोटा सा उपाय, पितृ दोष होगा दूर और पूर्वजों का मिलेगा आशीर्वाद!
- साप्ताहिक अंक फल (27 अप्रैल से 03 मई, 2025): जानें क्या लाया है यह सप्ताह आपके लिए!
- टैरो साप्ताहिक राशिफल (27 अप्रैल से 03 मई, 2025): ये सप्ताह इन 3 राशियों के लिए रहेगा बेहद भाग्यशाली!
- वरुथिनी एकादशी 2025: आज ये उपाय करेंगे, तो हर पाप से मिल जाएगी मुक्ति, होगा धन लाभ
- टैरो मासिक राशिफल मई: ये राशि वाले रहें सावधान!
- मई में होगा कई ग्रहों का गोचर, देख लें विवाह मुहूर्त की पूरी लिस्ट!
- साप्ताहिक राशिफल: 21 से 27 अप्रैल का ये सप्ताह इन राशियों के लिए रहेगा बहुत लकी!
- अंक ज्योतिष साप्ताहिक राशिफल (20 अप्रैल से 26 अप्रैल, 2025): जानें इस सप्ताह किन जातकों को रहना होगा सावधान!
- टैरो साप्ताहिक राशिफल : 20 अप्रैल से 26 अप्रैल, 2025
- Horoscope 2025
- Rashifal 2025
- Calendar 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025