ચૈત્ર નવરાત્રી બીજો દિવસ,માં ની પુજા નું જ્યોતિષય મહત્વ અને ઉપાય
ચૈત્ર નવરાત્રી નો બીજો દિવસ માં ના બ્રહ્મચારિણી રૂપ ને સમર્પિત હોય છે.માં બ્રહ્મચારિણી ને દેવી નું અવિવાહિત રૂપ માનવામાં આવ્યું છે. ચૈત્ર નવરાત્રી બીજો દિવસ માંઆજે આપણે આ લેખમાં માં બ્રહ્મચારિણી અને નવરાત્રી ના બીજા દિવસ સાથે સબંધિત થોડી ખાસ વાતો ની જાણકારી મેળવીશું.
ખાલી આટલુંજ નહિ આ લેખના માધ્યમ થી આપણે જાણીશું કે ચૈત્ર નવરાત્રી ના બીજા દિવસે તમે માં ને પ્રસન્ન કરવા માટે એને કઈ વસ્તુ નો પ્રસાદ ચડાવી શકો છો,,એની સાથે જાણીશું માં ના પ્રિય કલર ની જાણકારી અને જાણીશું. ચૈત્ર નવરાત્રી બીજો દિવસ માંઆ દિવસે કરવામાં આવતા ખાસ ઉપાયો વિશે પણ. રાહ જોયા વગર ચાલુ કરીએ આ ખાસ લેખ અને સૌથી પેહલા જાણીએ કે માં નું રૂપ કેવું છે.
વિશ્વભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ પર વાત અને જાણો પોતાના બાળક ના ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ જાણકારી
માં બ્રહ્મચારિણી નું રૂપ
જેમકે અમે પેહલા પણ જણાવ્યુ છે કે માં બ્રહ્મચારિણી ને દેવી પાર્વતી નું અવિવાહિત રૂપ માનવામાં આવે છે.માં એ સ્વેત કલર ના કપડાં પહેરેલા છે,માં ના જમણા હાથમાં જપ માળા છે અને ડાબા હાથમાં કમંડળ છે.માં બ્રહ્મચારિણીની રૂપ બહુ તેજમય અને જ્યોતીમય હોય છે.
માં બ્રહ્મચારિણી ની પુજા નું જ્યોતિષય સંદર્ભ
જ્યોતિષય માન્યતા મુજબ વાત કરીએ,તો માં બ્રહ્મચારિણી ની તો માં ને મંગળ ગ્રહ સાથે સબંધિત માનવામાં આવે છે.એવા માં જે લોકોની કુંડળી માં મંગળ ગ્રહ નબળો છે કે કમજોર છે તો એમને ખાસ રૂપે માં બ્રહ્મચારિણી ની પુજા કરવાની સલાહ આપવામાં આવે છે.
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહોની ચાલનો પુરો હિસાબ-કિતાબ
માં બ્રહ્મચારિણી નું પુજા મહત્વ
વાત કરીએ મહત્વ ની,તો માં દુર્ગા ના બ્રહ્મચારિણી રૂપ ની પુજા કરવાથી વ્યક્તિ ની અંદર થી આળસ,અભિમાન,લાલચ,લોભ,જુથ,સ્વાર્થ અને ઈર્ષા જેવી ખોટી આદતો દુર થાય છે. ચૈત્ર નવરાત્રી બીજો દિવસઆના સિવાય માં સ્મરણ કરવા માત્રા થી વ્યક્તિ ની અંદર એકાગ્રતા અને સ્થિરતા વધવા લાગે છે.એની સાથે વ્યક્તિની બુદ્ધિ,વિવેક અને ધૈર્ય માં વધારો થાય છે.
માં બ્રહ્મચારિણી ને જરૂર ચડાવો આ પ્રસાદ
નવરાત્રી ના નવ દિવસ ને માતા ના નવ રૂપો ના પ્રસાદ નું ખાસ મહત્વ માનવમાં આવે છે.માતા ના અલગ-અલગ રૂપને અલગ-અલગ વસ્તુઓ પસંદ હોય છે પ્રસાદ તરીકે.એવા માં વાત કરીએ તો માં બ્રહ્મચારિણી ની તો આ દિવસ ની પુજા દરમિયાન બીજા શબ્દ માંચૈત્ર નવરાત્રી બીજો દિવસપુજા દરમિયાન માં ને કમળ અને ગુઢલ નું ફુલ જરૂર ચડાવો.
આના સિવાય માતા ને ખાંડ અને મિસરી પણ બહુ પસંદ છે.એવા માં એવો પ્રસાદ ચડાવો માં ને જેમાં ખાંડ અને મિસરી હોય.મુમકીન હોય તો આ દિવસે પંચામૃત નો પ્રસાદ જરૂર ચડાવો. ચૈત્ર નવરાત્રી બીજો દિવસ માંઆના સિવાય દુધ કે દુધ થી બનેલી વસ્તુઓ પણ માં ને બહુ પસંદ છે.તમે આનો પ્રસાદ પણ માં ને ચડાવી શકો છો.
કહેવામાં આવે છે કે માં ને ગમતી વસ્તુઓ નો પ્રસાદ ચડાવાથી વ્યક્તિ ને ઉંમર લાંબી થાય છે.
મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ
દેવી બ્રહ્મચારિણી નું પુજા મંત્ર
“દધન કર્પદ્માભ્યામ, અક્ષમાલકમલી. દેવી પ્રસુદતુ માઈ, બ્રહ્મચર્યનુત્તમા..”
“દધન કર્પદ્માભ્યામ, અક્ષમાલકમંડલુ. દેવી પ્રસીદતુ માઇ, બ્રહ્મચારિણ્યનુત્તમા.”
અથવા સંસ્થા તરીકે દેવી સર્વભૂતેષુ મા બ્રહ્મચારિણી.
નમસ્તેસાય નમસ્તેસાય નમસ્તેસાય નમો નમઃ
નવરાત્રી ના બીજા દિવસે જરૂર કરો આ ચોક્કસ ઉપાય
જ્યોતિષ માં શાસ્ત્ર મુજબ માનવામાં આવે છે કે માં દુર્ગા ની બ્રહ્મચારિણી રૂપ ની પુજા કરવાથી વ્યક્તિ ને કુંડળી માં હાજર મંગળ દોષ થી છુટકારો મળી શકે છે.એની સાથે મંગળ દોષ થી થવાવાળી તમામ પ્રકાર ની પરેશાની પણ એના જીવન થી દુર થવા લાગશે.કુંડળી માં મંગળ ગ્રહ મજબુત હોય છે તો વ્યક્તિ ને જમીન,ભવન અને બળ વગેરે ને આર્શિવાદ મળે છે.એવા માં જો તમે ચાહો તોચૈત્ર નવરાત્રી બીજો દિવસથોડા ચોક્કસ ઉપાય કરીને આ દિવસ નું સૌથી સારો લાભ પોતાના જીવનમાં મળી શકે છે.
- નવરાત્રી ના બીજા દિવસે તમે મંદિર માં જઈને દેવી પાર્વતી અને ભગવાન શંકર ઉપર પાણી અને ફુલ ચડાવો.એના પછી પંચોપચાર વિધિ થી આ બંને ની પુજા કરો.પુજા કર્યા પછી મૌલી થી શિવ અને પાર્વતી દેવી નું ગઠબંધન કરો અને તરતજ લગ્ન થવાની પ્રાર્થના કરો.
- જો તમારા લગ્ન જીવનમાં કોઈ પ્રકારની કોઈ પરેશાની આવી રહી છે તો આ દિવસે ગૌરી માતા ની પુજા જરૂર કરો.આનાથી તમને લાભ જરૂર મળશે.
- રામાયણ મુજબ કહેવામાં આવે છે કે માં સીતા એ પણ લગ્ન પેહલા ગૌરી માતા ની પુજા કરી હતી અને ત્યારેજ એમને ભગવાન શ્રી રામ એમને પતિ તરીકે મળ્યા હતા.
- અને સિવાય જો તમે પસંદગી વાળો જીવનસાથી મેળવા માંગો છો,તોચૈત્ર નવરાત્રી બીજો દિવસનાહ્યા પછી દુર્ગા સપ્તસતી મંત્ર નો જાપ કરો.આનાથી તમને મનપસંદ વર મળી શકે છે.
શું આ જાણો છો તમે? નવરાત્રી ના દિવસે ઘણા ઘરો માં અખંડ દીવો સળગવા માં આવે છે પરંતુ અખંડ દીવો કરવા માટે એક સાચી દિશા નક્કી કરવમાં આવી છે.હંમેશા અખંડ દીવો હંમેશા દક્ષિણ પુર્વ દિશા માં જ રાખવો જોઈએ.આવું કરવાથી કોઈ લોકના જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા આવી રહી છે તો એ નિશ્ચિત રૂપે પુરી થઇ જશે.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારેજ ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
માં બ્રહ્મચારિણી નો મતલબ થાય છે કે બ્રહ્મ બીજા શબ્દ માં તપસ્યા અને ચારણી નો મતલબ છે કે આચરણ બીજા શબ્દ માં એક એવી દેવી જેને તપસ્યા ની દેવી માનવામા આવી છે. ચૈત્ર નવરાત્રી બીજો દિવસઆ કારણ છે કે બ્રહ્મચારિણી ની પુજા કરવાથી વ્યક્તિને તપ,ત્યાગ અને સદાચાર અને સંયમ મળે છે.
આ લોકોએ ખાસ રૂપે કરવી જોઈએ બ્રહ્મચારિણી ની પુજા
એમ તો માં દુર્ગા ના કોઈપણ રૂપ અને બધાજ રૂપ ની પુજા બધાજ લોકો કરી શકે છે પરંતુ ખાસ કરીને જે લોકોને વારંવાર કામ કરવાથી પણ સફળતા નથી મળી રહી,જેને લાલચ થી મુક્તિ જોતી હોય,એમને ખાસ કરીને આ પુજા કરવી જોઈએ.આવું કરવાથી તમને લાલચ માંથી છુટકારો મળશે અને તમને તમારી કડી મેહનત નું ફળ પણ મળશે. ચૈત્ર નવરાત્રી બીજો દિવસ માંએની સાથે જીવનમાં સફળતા પણ મળશે.આના સિવાય વ્યક્તિઓ ને પોતના જીવનમાં ધાર્મિક ઉર્જા માં પણ વધારો જોવા મળશે.
કુંડળી માં છે રાજયોગ? રાજયોગ રિપોર્ટ થી મળશે જવાબ
માં બ્રહ્મચારિણી સાથે સબંધિત પૌરાણિક વાર્તાઓ
પૌરાણિક વાર્તાઓ મુજબ માનવામાં આવે છે કે માં બ્રહ્મચારિણી એ ભગવાન શિવ ને પોતના પતિ ના રૂપમાં મેળવા માટે કઠોર તપસ્યા કરી હતી.એના રૂપને શૈલીપુત્ર કહેવામાં આવ્યું હતું પરંતુ માં એ તપ ના સમયે જે નિયમો નું પાલન કર્યું છે,જે રીતે કઠિન જીવન જીવ્યું,જે રીતે શુદ્ધ અને પવિત્ર આચરણ અપનાવ્યું અને તપસ્યા ને સારી રીતે કરી એવા માં એમનું નામ બ્રહ્મચારિણી પડ્યું.
કહેવામાં આવે છે કે મુસળધાર વરસાદ હોય કે બહુ તડકો હોય,આંધી અને તુફાન જેવી કઠિન પરિસ્થિતિઓ માં પણ માં બ્રહ્મચારિણી એ પોતાની તપસ્યા છોડી નહિ હતી અને ત્યારથીજ એને દેવી બ્રહ્મચારિણી નું નામ આપવામાં આવ્યું હતું. ચૈત્ર નવરાત્રી બીજો દિવસઘણા વર્ષો સુધી ફળ,શાકભાજી અને બિલપત્ર ખાવાથી એમનું શરીર બહુ કમજોર થઇ ગયું હતું.કહેવામાં આવે છે કે માં બ્રહ્મચારિણી ની તપસ્યા થી ભગવાન શિવ પ્રસન્ન થયા હતા અને ત્યારેજ ભગવાન શંકર અને માં પાર્વતી ના લગ્ન થયા હતા.
તમામ પ્રકારના જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમને આશા છે કે તમને અમારો બ્લોગ ગમ્યો જ હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2026
- राशिफल 2026
- Calendar 2026
- Holidays 2026
- Shubh Muhurat 2026
- Saturn Transit 2026
- Ketu Transit 2026
- Jupiter Transit In Cancer
- Education Horoscope 2026
- Rahu Transit 2026
- ராசி பலன் 2026
- राशि भविष्य 2026
- રાશિફળ 2026
- রাশিফল 2026 (Rashifol 2026)
- ರಾಶಿಭವಿಷ್ಯ 2026
- రాశిఫలాలు 2026
- രാശിഫലം 2026
- Astrology 2026






