અંક સાપ્તાહિક રાશિફળ : 25 ઓગષ્ટ થી 31 ઓગષ્ટ 2024
રૂટ નંબર કે મુલાંક જાણવા માટે તમારે તમારી જન્મ તારીખ ને એકી સંખ્યા માં ફેરવાની હોય છે.રૂટ નંબર 1 થી 9 ની વચ્ચે કોઈપણ હોઈ શકે છે.ઉદાહરણ તરીકે વાત કરીએ તો તમારો જન્મ કોઈપણ મહિનાની 12 તારીખે થયો છે તો તમારો મુલાંક 1+2 એટલે કે 3 થશે.આ રીતે તમે તમારો મુલાંક જાણી શકો છો અને મુલાંક આધારિત રાશિફળ થી પોતાનું સાપ્તાહિક રાશિફળ જાણી શકો છો.

આજ રીતે કોઈપણ મહિનાની 1 તારીખ થી લઈને 31 તારીખ સુધી જન્મેલા લોકો માટે 1 થી 9 સુધી ના મુલાંક ની ગણતરી કરવામાં આવે છે.આજ રીતે બધાજ લોકો પોતાનો મુલાંક જાણીને એના આધાર પર સાપ્તાહિક રાશિફળ જાણી શકે છે.
વિશ્વભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ પર વાત અને જાણો પોતાના ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ જાણકારી
જાણો પોતાના મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ
અંક જ્યોતિષ નો અમારા જીવન માં ગહેરો પ્રભાવ પડે છે કારણકે અંકો નો અમારી જાણ તારીખ સાથે સીધો સબંધ હોય છે.જેમકે અમે તમને પહેલાજ જણાવી ચુક્યા છીએ કે કોઈપણ વ્યક્તિ નો મુલાંક એમની જન્મ તારીખ નો એકી સંખ્યા હોય છે.આ અંક અલગ-અલગ ગ્રહોના પ્રભાવ માં આવે છે.
જેમકે અંક 1 પર સુર્ય નું આધિપત્ય હોય છે,2 પર ચંદ્રમા નું,3 પર ગુરુ નું,4 પર રાહુ નું,5 પર બુધ નું,6 પર શુક્ર નું,7 પર કેતુ નું,8 પર શનિ નું અને 9 પર મંગળ નું શાસન હોય છે.આ ગ્રહો ની ચાલ થી વ્યક્તિના જીવનમાં ઘણા ઉતાર-ચડાવ અને પરિવર્તન આવે છે.
તો ચાલો આગળ વધીએ અને જાણી લઈએ કે મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ (30 જુન- 6 જુલાઈ, 2024) તમારા માટે શું ભવિષ્યવાણી લઈને આવ્યું છે.
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
મુલાંક 1
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19, 28 તારીખે થયો હોય તો)
મુલાંક 1 વાળા લોકો પોતાના કામમાં બહુ વેવસાયિક હોય છે અને મોટા અને મહત્વપુર્ણ નિર્ણય લેતી વખતે પોતાના ઉચ્ચ મુલ્યો નો ઉપયોગ કરી શકે છે.આ લોકોમાં બહુ ગજબ ની પ્રશાસનિક આવડત જોવા મળે છે અને આ લોકો પોતાના આ ગુણ ના કારણેજ આ લોકો બહુ તેજી થી આગળ વધે છે.મુલાંક 1 ના લોકો રાજાઓ જેવું વ્યક્તિત્વ રાખે છે અને એ લોકોના જીવનમાં બધુજ એવું થાય પણ છે.આ મુલાંક 1 ના લોકો ની સૌથી મોટી ખાસિયત પણ માનવામાં આવે છે.આ લોકોએ કામકાજ માટે વધારે યાત્રાઓ કરવી પડી શકે છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારા સબંધ માં તમારો મિલનસાર સ્વભાવ અને જીવનસાથી પ્રત્ય તમારી પ્રતિબદ્ધતા ના કારણે જીવનમાં ખુશીઓ બની રહે છે.તમારા જીવનસાથી નો સાથ તમારો દ્રષ્ટિકોણ બહુ સમ્માનજનક અને સૌદર્યપૂર્ણ રહે છે.
શિક્ષણ : આ મુલાંક ના જે લોકો પ્રશાસનિક નોકરીઓ જેમકે સિવિલ સેવા કે સરકારી નોકરી માટે પ્રતિયોગી પરીક્ષા ની તૈયારી કરી રહ્યા છે એમની તૈયારી ના લિહાજ થી આ અઠવાડિયું બહુ શાનદાર રહેવાનું છે.
વ્યાવસાયિક જીવન : તમને અધિકારીક પદ ઉપર નવા મોકા મળી શકે છે.તમને સરકાર કે ઉચ્ચ અધિકારીઓ થી લાભ મળવાની સંભાવના છે.
આરોગ્ય : આરોગ્ય ના દ્રષ્ટિકોણ થી જોવામાં આવે તો આ અઠવાડિયું તમારા માટે બહુ અનુકુળ રહેવાનું છે.તમારી રોગ પ્રતિરોધક આવડત અને શારીરિક શક્તિ બહુ સારી રહેશે અને આને ઉત્તમ બનાવી રાખવા માટે તમારે સ્વચ્ચ ખાવાનું અને કસરત અને ધ્યાન કરવાની સલાહ આપવામાં આવે છે.
ઉપાય : દરરોજ 19 વાર “ઓમ ભાસ્કરાય નમઃ” નો જાપ કરો.
મુલાંક 2
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20, 29 તારીખે થયો હોય તો)
આ મુલાંક વાળા લોકો પોતાની નજીક ના લોકો અને પરિવારના લોકો સાથે બહેસ કરીને પોતાના માટે પરેશાનીઓ ઉભી કરી લ્યે છે.એમની એવી પ્રવૃત્તિ ના કારણે એ પોતાના લોકો થી દુર કરવાનો પ્રયાસ કરે છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે જેટલું થઇ શકે એટલું પોતાના સાથી સાથે કોઈપણ વાત ના સંદર્ભ માં બહેસ કરવી કે એની ઉપર દબાવ નાખવાથી બચો.જો કોઈ પરેશાની હોય તો તમારા સાથી સાથે વાતચીત કરો અને એમને સમજવાની કોશિશ કરો.પોતાના પાર્ટનર ની વફાદારી ઉપર થોડો પણ શક નહિ કરો અને એકબીજા ને જરૂરી સમય આપવાનો પ્રયાસ કરો.
શિક્ષણ : આ દરમિયાન તમારે તમારા અભ્યાસ ના સંદર્ભ માં ધ્યાન કેન્દ્રિત કરવામાં વધારે મેહનત કરવાની જરૂરત પડશે કારણકે આ બધું ઉચ્ચ ઈચ્છાઓ ના કારણે ચાલે છે તમારું ધ્યાન ભટકી શકે છે જેના કારણે તમારા જીવનમાં પરેશાની અને લક્ષ્ય ને મેળવા માં અસફળતા મળી શકે છે.
વ્યાવસાયિક જીવન: આ મુલાંક ના જે લોકો વેવસાય સાથે જોડાયેલા છે એમના માટે આ સમય અનુકુળ રહેવાનો છે કારણકે તમારી પાસે જરૂરી રણનીતિઓ હશે અને તમારા પ્રયાસ સારા પરિણામ લઈને આવશે જેનાથી તમને લાભ મળશે અને માન-સમ્માન અને પ્રતિસ્થા વધશે.પરંતુ,જો તમે નોકરિયાત છો તો આ અઠવાડિયે તમે કામમાં ઉચ્ચ પ્રતિસ્થા મેળવા ની સ્થિતિ માં નજર નહિ આવો.
આરોગ્ય : છેલ્લે વાત કરીએ સમસ્યા ની તો આ અઠવાડિયા દરમિયાન તમને લુ ના કારણે થોડી આરોગ્ય સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે એટલે તમને સલાહ આપવામાં આવે છે કે પોતાને વધારેમાં વધારે ડિહાઈડ્રેડ રાખો,વધારે માત્ર માં તરલ વસ્તુઓ નું સેવન કરો.
ઉપાય : સોમવાર ના દિવસે ચંદ્ર ગ્રહણ માટે 6 મહિના સુધી પુજા કરો.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
મુલાંક 3
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21, 30 તારીખે થયો હોય તો)
મુલાંક 3 વાળા લોકો ખુલા વિચાર વાળા હોય છે અને આ લોકોની અધીયાત્મ વિશે જાણવા માં રુચિ હોય છે.આ લોકો પોતાના સબંધ ને પ્રાથમિકતા આપે છે અને સબંધ બનાવા ઉપર ધ્યાન આપે છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારા અને તમારા જીવનસાથી ના સબંધ માં સુખ-શાંતિ બની રહેશે.તમારી બંને ની વચ્ચે સારી આપસી સમજણ હોવાના કારણે આવું થઇ શકે છે.
શિક્ષણ : જો તમે મેનેજમેન્ટ,બિઝનેશ ઇકોનોમિક્સ અને ઈકોનોમેટ્રીક્સ વગેરે નો અભ્યાસ કરી રહ્યા છો તો તમને આ અઠવાડિયે બહુ સારા પરિણામ મળવાની સંભાવના છે.
વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકો એક સફળ વેવસાયિકતા ના રૂપમાં કામ કરશે.આ સમયે તમને તમારી કડી મેહનત અને કામ પ્રત્ય સમર્પણ માટે ઉન્નતિ મળવાની સંભાવના છે.વેપારીઓ માટે આ સમય સફળ ઉદ્યમી બનવાનો યોગ બની રહ્યો છે.આ અઠવાડિયે તમારું તમારા બિઝનેસ ઉપર નિયંત્રણ રહેવાનું છે.
આરોગ્ય : આ અઠવાડિયે તમે જોશ અને ઉત્સાહ થી ભરેલા રેહશો અને તમે તમારી અંદર સકારાત્મક શક્તિ ને મેહુસુસ કરશો.તમે સકારાત્મકતા ની સાથે સાથે ઉત્તમ આરોગ્ય ને બનાવી રાખવામાં સક્ષમ હશો.
ઉપાય : દરરોજ 21 વાર “ઓમ બ્રુમ બૃહસ્પતેય નમઃ” નો જાપ કરો.
મુલાંક 4
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22, 31 તારીખે થયો હોય તો)
મુલાંક 4 વાળા લોકો દ્રઢ નિશ્ચયી હોય છે અને આ લોકો આ અઠવાડિયે ઘણી સારી વસ્તુઓ મેળવી શકે છે.તમારા માટે વિદેશ યાત્રા નો યોગ પણ બની રહ્યો છે અને આ યાત્રાઓ તમારા માટે લાભકારી સિદ્ધ થશે.
પ્રેમ જીવન : તમે તમારા પ્રેમ જીવનમાં પ્યાર અને રોમાન્સ લાવવાનો પ્રયાસ કરશો.આનાથી તમારો અને તમારા પાર્ટનર વચ્ચે નો સંબંધ મજબુત થશે અને તમે બંને એકબીજા ને સારી રીતે સમજી શકશો.પ્યાર માટે તમારા માટે સારો સમય છે અને તમે તમારા પાર્ટનર સાથે મળીને રેહશો.
શિક્ષણ : તમે પ્રોફેશનલ અભ્યાસ જેમકે ગ્રાફિક્સ,વેબ ડેવલપમેન્ટ વગેરે માં વિશેષયજ્ઞતા મેળવશો.તમારી અંદર કંઈક એવી સ્કિલ્સ વિકસિત થશે જેના કારણે તમે તમારા જીવનમાં કંઈક શાનદાર વસ્તુઓ મેળવી શકશો.આના સિવાય તમે કોઈ ખાસ વિષય માં વિષેસયજ્ઞતા મેળવશો અને આનાથી તમને સંતુષ્ટિ મળશે.
વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે તમે કામકાજ માં બહુ વ્યસ્ત રહેવાના છો અને તમે તમારા કામને સમય કરતા પહેલાજ પુરુ કરવામાં સક્ષમ હશો.જે લોકોનો પોતાનો વેપાર છે એ લોકો આ અઠવાડિયે કોઈ નવું કામ કરવાનો વિચાર કરી શકે છે અને આ રીતે તમે કોઈ ખાસ વેપારીક જગ્યા એ વિષેસયજ્ઞતા મેળવા માટે પોતાને તૈયાર કરી શકો છો.
આરોગ્ય : આ અઠવાડીયે તમે તમારા આરોગ્યને લઈને વધારે જાગરૂક રેહશો.ઉર્જા વધવાના કારણે તમે પુરી રીતે સ્વસ્થ રેહશો અને આનાથી તમારું વ્યક્તિત્વ આકર્ષણ બનશે.
ઉપાય : દરરોજ 22 વાર “ઓમ દુર્ગાય નમઃ” નો જાપ કરો.
હવે ઘરે બેઠા નિષ્ણાત પૂજારી પાસેથી કરાવો તમારી ઈચ્છા મુજબ ઓનલાઇન પુજા અને મેળવો ઉત્તમ પરિણામ
મુલાંક 5
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14, 23 તારીખે થયો હોય તો)
મુલાંક 5 ના લોકો બહુ બુદ્ધિમાન હોય છે અને આ લોકો જે પણ કામ કરે છે,એમાં તર્ક શોધી લ્યે છે.આ લોકો માં પોતાની સ્કિલ્સ વધારવાની ઈચ્છા હાજર હોય છે જેના કારણે આ તેજી થી પ્રગતિ મેળવી શકે છે.
પ્રેમ જીવન : આ સમયે તમારી અને તમારા જીવનસાથી ની વચ્ચે આપસી સમજણ બહુ સારી રેહવાની છે.તમે એકબીજા ને બહુ સારી રીતે સમજી શકશો અને તમારા બંને ના સબંધ મજબુત થશે.આનાથી તમે બહુ ઉત્સાહિત મહેસુસ કરશો.તમે અને તમારા પાર્ટનર સબંધ માં બહુ વધારે ખુશ રેહશો અને એકબીજા માટે જીવશો.
શિક્ષણ : આ અઠવાડિયે તમે શિક્ષા ક્ષેત્ર માં પોતાની સ્કિલ્સ સાબિત કરવામાં સક્ષમ હશો અને પ્રગતિ કરશો.
વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે તમે તમારા કાર્યક્ષેત્ર માં શાનદાર પ્રદશન કરશો.તમે જે કામ કરી રહ્યા છો એમાં પોતાને યોગ્ય અને કુશળ સાબિત કરી શકશો.વેપારીઓ ને સારો નફો કમાવા નો મોકો મળશે અને તમે તમારા વિરોધીઓ ને કડી ટક્કર આપી શકશો.
આરોગ્ય : તમે આ સમયે બહુ વધારે ઉત્સાહિત અને દ્રઢ નિશ્ચય રહેવાના છો.આની સકારાત્મક અસર તમારા આરોગ્ય પર પણ જોવા મળશે અને તમે ફિટ રેહશો.
ઉપાય : દરરોજ 41 વાર “ઓમ નમો ભગવતે વાસુદેવાય” નો જાપ કરો.
તમારી કુંડળી માં છે રાજયોગ? જાણો તમારી રાજયોગ રિપોર્ટ
મુલાંક 6
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15, 24 તારીખે થયો હોય તો)
આ મુલાંક વાળા લોકો બીજા ની મદદ કરવા માટે હંમેશા આગળ રહે છે અને થોડા લાપરવાહ હોય છે.આ લોકો હસમુખ સ્વભાવ ના હોય છે.
પ્રેમ જીવન : તમારી અને તમારા જીવનસાથી વચ્ચે આપસી તાલમેલ માં કમી આવવાના સંકેત છે.આના કારણે તમને તમારા પ્રેમ જીવનમાં મિશ્રણ પરિણામ મળી શકે છે.
શિક્ષણ : આ સમયે વિદ્યાર્થીઓ એમના અભ્યાસ માં બહુ મેહનત કરશે પરંતુ એમને પોતાના પ્રયાસો ના મનપસંદ પરિણામ નહિ મળવાના સંકેત છે.એવા માં,તમારે તમારા અભ્યાસ માં વધારે ધ્યાન આપવાની જરૂરત છે.
વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે નોકરિયાત લોકોને સામાન્ય પરિણામ મળવાની સંભાવના છે.ઘણા પ્રયાસ કરવા છતાં પણ તમને તમારા કાર્યક્ષેત્ર માં વધારે સારા પરિણામ નહિ મળી શકે.ત્યાં વેપારીઓ માટે પણ આવી સ્થિતિ બનેલી છે,જેમાં એમને નહિ તો નફો થવાની સંભાવના છે અને નહીતો નુકશાન થવાની સંભાવના છે.
આરોગ્ય : આ અઠવાડિયે તમને ખાવાથી એલર્જી થવાની સંભાવના છે.આના સિવાય તમને આ સમયે કોઈ મોટી સમસ્યા પરેશાન નહિ કરે.
ઉપાય : દરરોજ 33 વાર “ઓમ શુક્રાય નમઃ” નો જાપ કરો.
મુલાંક 7
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16, 25 તારીખે થયો હોય તો)
મુલાંક 7 વાળા લોકો પ્રાર્થનાઓ અને ધ્યાન માં વધારે લિન રહે છે.આ લોકો અધિયાત્મિક વિચાર વાળા હોય છે અને પોતાના જીવનમાં આજ રસ્તે ચાલવાનું પસંદ કરે છે.
પ્રેમ જીવન : પાર્ટનર સાથે આપસી સમજણ ની કમી ના કારણે તમારા બંને નો સબંધ કમજોર થઇ શકે છે.પોતાના સબંધ માં ખુશીઓ ને ચાલુ રાખવા માટે તમારી તરફ થી વધારે તાલમેલ બનાવાની જરૂરત છે.
શિક્ષા : અભ્યાસ માટે આ અઠવાડિયું તમારા માટે સામાન્ય રહેવાનું છે.આ સમયે વિદ્યાર્થીઓ નું અભ્યાસ માંથી ધ્યાન ભટકી શકે છે અને બની શકે છે કે વિદ્યાર્થી એકાગ્રતા સાથે અભ્યાસ નહિ કરી શકે.
વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકોથી પોતાના કામમાં કંઈક ભુલો થવાની આશંકા છે અને આનાથી તમારી સફળતા માં કમી આવવાની સંભાવના છે.આનાથી બચવા માટે તમે તમારા કામ ઉપર ધ્યાન આપો અને પ્રગતિ કરો.વેપારમાં તમારા વિરોધી એમની વેપારીક રણનીતિ ને બદલી શકે છે જેના કારણે તમને તમારા બિઝનેસ માં નુકશાન થવાની સંભાવના છે.
આરોગ્ય : આ અઠવાડિયે તમારે તમારા આરોગ્ય ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂરત છે કારણકે આ સમયે પાચન ને લગતી સમસ્યા થવાની સંભાવના છે.
ઉપાય : દરરોજ 41 વાર “ઓમ ગણેશાય નમઃ” નો જાપ કરો.
મુલાંક 8
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17, 26 તારીખે થયો હોય તો)
આ મુલાંક ના લોકો પોતાની કારકિર્દી માટે કોઈપણ ભુલ નથી કરવા માંગતા કે કોઈપણ મોકાને પોતાના હાથ માંથી નથી છોડવા માંગતા.આ લોકો માટે એવું કહેવામાં આવે છે કે આ લોકો પોતાની કારકિર્દી માટે બહુ સચેત રહે છે.પોતાના કામમાં આ લોકો કોઈ દિવસ હાર નથી માનતા અને કોશિશ કરતા રહે છે અને પોતાના કામને નિપુર્ણતા સાથે પૂરું કરવાની કોશિશ કરે છે.
પ્રેમ સબંધ : તમે તમારા જીવનસાથી ની ઉમ્મીદ ને પુરી નહિ કરી શકો જેના કારણે તમારી બંને ની વચ્ચે દુરીઓ પેદા થવાની સંભાવના છે.તમારા બંને ના સબંધ માં આપસી સમજણ ની બહુ કમી છે જેના કારણે તમે બંનેજ આ સબંધ માં ખુશી અને સંતુષ્ટિ ની કમી મહેસુસ કરશો.
શિક્ષણ : અભ્યાસ માં તમે બહુ પાછળ રહી ગયા છો.આના કારણે તમે પરીક્ષા માં સારા નંબર લાવવા માટે અસફળ રહી શકો છો.સારો અભ્યાસ નહિ કરવાના કારણે તમારે અભ્યાસ માં આગળ તમારો લક્ષ્ય પુરો કરવા માટે દિક્કત આવવાની સંભાવના છે.
વ્યાવસાયિક જીવન: આ સમયે નોકરિયાત લોકોથી પોતાના કામમાં કંઈક ભુલો થઇ શકે છે.જે તમે તમારા કાર્યક્ષેત્ર માં માનકો ઉપર બની રહેવા માંગો છો તો તમારે તમારા કામમાં ભુલો કરવાથી બચવા ઉપર ધ્યાન આપવું પડશે.જો તમે વેપાર કરો છો તો તમારે વધારે સ્પર્ધા નો સામનો કરવો પડી શકે છે.
આરોગ્ય : આ અઠવાડિયે તમારા એનર્જી લેવલ માં કમી આવવાની આશંકા છે.આની અસર તમારા આરોગ્ય ઉપર ચોખ્ખી જોવા મળશે.તમારે તમારા આરોગ્ય ને ઠીક કરવા ઉપર ધ્યાન આપવું જોઈએ.
ઉપાય : દરરોજ 11 વાર “ઓમ હનુમતે નમઃ” નો જાપ કરો.
મેળવો તમારી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ
મુલાંક 9
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18, 27 તારીખે થયો હોય તો)
આ મુલાંક વાળા લોકો પોતાની વાત ઉપરજ રહે છે.આ લોકો એકવાર જે કહે છે એને પુરુ કરીનેજ રહે છે.આ લોકો સાહસી હોય છે અને મોટા અને અઘરા કામોને બહુ આસાનીથી પુરુ કરી લ્યે છે.
પ્રેમ સબંધ : તમારા બંને નો સબંધ મજબુત થશે અને તમે બંને એકબીજા ને સારી રીતે સમજી શકશો.તમે એકબીજા ના સારા મિત્ર બની શકો છો.
શિક્ષણ : શિક્ષણ ના વિષય માં વિદ્યાર્થી વધારે પેસેવર બનશે અને સફળતા સુધી પોહ્ચવામાં સફળ થશે.
વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે મુલાંક 9 વાળા લોકો પોતાના કામમાં બહુ સમર્પિત અને ઈમાનદાર રહેશે અને બહુ સફળતા મેળવશે.ત્યાં વેપારીઓ ને આ સમયે વધારે નફો કમાવા નો મોકો મળશે.
આરોગ્ય : આ સમયે તમે જોશ અને ઉર્જા થી ભરપુર નજર આવશો અને સકારાત્મક અસર તમારા આરોગ્ય ઉપર પણ જોવા મળશે.
ઉપાય : “ઓમ ભૌમાય નમઃ” નો દરરોજ 27 વાર જાપ કરો.
તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : ઓનલાઈન શોપિંગ સ્ટોર
અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!
વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો
1. અંક જ્યોતિષ મુજબ ભાગ્યશાળી નંબર કયો છે?
અંક જ્યોતિષ મુજબ 3, 7, 13 અને 31 નંબર ભાગ્યશાળી માનવામાં આવે છે.
2. અંક જ્યોતિષ થી પોતાનું ભવિષ્ય કેવી રીતે જણસો?
જો તમારો જન્મ કોઈપણ મહિનાની 15 તારીખે થયો છે તો તમારો મુલાંક 1+5 એટલે કે 6 થશે અને આ મુલાંક ની મદદ થી તમે તમારું ભવિષ્ય જાણી શકો છો.
3. મુલાંક કોણ કહેવામાં આવે છે?
જન્મ તારીખ ના બધાજ નંબર ને જોડવાથી જે અંક મળે છે એને મુલાંક કહે છે
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems

AstroSage on MobileAll Mobile Apps
- Venus Transit In Taurus: Venus Comes Home & Spins Magic
- Jupiter Combust 2025: Hidden Storm Awaits For These 4 Zodiac Signs!
- Shani Sadesati 2025 For Pisces: What’s In-Store And Forecast For Next 6-Months!
- Mahalakshmi Yoga 2025: 3 Zodiac Signs Destined For Wealth & Success!
- Ashadha Amavasya 2025: Remove Pitru Dosha!
- Sun Transit In Cancer: Good Fortunes & Career Growth For 4 Zodiac Signs!
- Panch Divya Rajyoga 2025: A Powerful Occurrence After 500 Years
- Shashi-Aditya Rajyoga 2025: A Powerful Alliance Of Jupiter-Moon In Gemini
- Venus Transit In Taurus: Global Astrological Impacts Explained
- July 2025 Lucky Moolanks: Who Are Destined For Fame And Prosperity?
- शुक्र का वृषभ राशि में गोचर: मेष सहित आठ राशि के जातकों को मिलेगा भाग्य का साथ!
- आषाढ़ अमावस्या 2025: कैसे करें तर्पण और कौन से मंत्र दिलाएंगे पितृ दोष से छुटकारा?
- शुक्र का वृषभ राशि में गोचर: मेष सहित इन 8 राशियों की होगी हर इच्छा पूरी!
- जुलाई के महीने में इन मूलांक वालों को मिलेगा प्यार और सक्सेस का साथ!
- जुलाई में सूर्य-शुक्र के गोचर के साथ शनि होंगे वक्री, इन राशियों की होगी बल्ले-बल्ले!
- प्रेम के कारक ग्रह शुक्र का गोचर इस सप्ताह किन राशियों की लव लाइफ में लेकर आएगा भूचाल?
- शत्रु चंद्रमा की राशि में बुध का होगा गोचर, किन्हें रहना होगा सावधान और किन पर रहेंगे मेहरबान? जानें
- योगिनी एकादशी 2025 पर करें ये उपाय, मिलेगा सुख-समृद्धि और स्वास्थ्य लाभ का वरदान!
- साप्ताहिक अंक फल (22 जून से 28 जून, 2025): जानें इस सप्ताह किन जातकों को रहना होगा सावधान!
- टैरो साप्ताहिक राशिफल (22 से 28 जून, 2025): इस सप्ताह इन 4 राशियों पर किस्मत रहेगी मेहरबान!
- Horoscope 2025
- Rashifal 2025
- Calendar 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025