અંક સાપ્તાહિક રાશિફળ : 24 નવેમ્બર થી 30 નવેમ્બર 2024
રૂટ નંબર કે મુલાંક જાણવા માટે તમારે તમારી જન્મ તારીખ ને એકી સંખ્યા માં ફેરવાની હોય છે.રૂટ નંબર 1 થી 9 ની વચ્ચે કોઈપણ હોઈ શકે છે.ઉદાહરણ તરીકે વાત કરીએ તો તમારો જન્મ કોઈપણ મહિનાની 12 તારીખે થયો છે તો તમારો મુલાંક 1+2 એટલે કે 3 થશે.આ રીતે તમે તમારો મુલાંક જાણી શકો છો અને મુલાંક આધારિત રાશિફળ થી પોતાનું સાપ્તાહિક રાશિફળ જાણી શકો છો.
આજ રીતે કોઈપણ મહિનાની 1 તારીખ થી લઈને 31 તારીખ સુધી જન્મેલા લોકો માટે 1 થી 9 સુધી ના મુલાંક ની ગણતરી કરવામાં આવે છે.આજ રીતે બધાજ લોકો પોતાનો મુલાંક જાણીને એના આધાર પર સાપ્તાહિક રાશિફળ જાણી શકે છે.
વિશ્વભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ પર વાત અને જાણો પોતાના ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ જાણકારી
જાણો પોતાના મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ
અંક જ્યોતિષ નો અમારા જીવન માં ગહેરો પ્રભાવ પડે છે કારણકે અંકો નો અમારી જાણ તારીખ સાથે સીધો સબંધ હોય છે.જેમકે અમે તમને પહેલાજ જણાવી ચુક્યા છીએ કે કોઈપણ વ્યક્તિ નો મુલાંક એમની જન્મ તારીખ નો એકી સંખ્યા હોય છે.આ અંક અલગ-અલગ ગ્રહોના પ્રભાવ માં આવે છે.
જેમકે અંક 1 પર સુર્ય નું આધિપત્ય હોય છે,2 પર ચંદ્રમા નું,3 પર ગુરુ નું,4 પર રાહુ નું,5 પર બુધ નું,6 પર શુક્ર નું,7 પર કેતુ નું,8 પર શનિ નું અને 9 પર મંગળ નું શાસન હોય છે.આ ગ્રહો ની ચાલ થી વ્યક્તિના જીવનમાં ઘણા ઉતાર-ચડાવ અને પરિવર્તન આવે છે.
તો ચાલો આગળ વધીએ અને જાણી લઈએ કે મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ (24 નવેમ્બર - 30 નવેમ્બર, 2024) તમારા માટે શું ભવિષ્યવાણી લઈને આવ્યું છે.
આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025
મુલાંક 1
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19, 28 તારીખે થયો છે)
મુલાંક 1 વાળા લોકો વેવસ્થિત હોય છે.આ લોકો પોતાના કામને વેવસાયિક રીતે કરે છે જે આને જીવનમાં સફળતા દેવાનું કામ કરે છે.પરંતુ,આ લોકોને આ અઠવાડિયે મહત્વપુર્ણ નિર્ણય લેવાથી બચવું પડશે કારણકે તમને વધારે સારા પરિણામ નહિ મળવાનું અનુમાન છે.એની સાથે,તમારો આત્મવિશ્વાસ કમજોર રહી શકે છે.
પ્રેમ જીવન : પ્રેમ જીવન ને જોઈએ,તો આ અઠવાડિયે પાર્ટનર ની સાથે સુગમતા થી આગળ વધશે અને એવા માં,આપસી તાલમેલ અને સંચાર કૌશલ વધારે સારા રહેશે જેનાથી તમારા મોઢા ઉપર હસી આવી શકે છે.
શિક્ષણ : આ અઠવાડિયે મુલાંક 1 ના લોકો અભ્યાસ માં પ્રગતિ મેળવા માટે સકારાત્મક પગલું ભરશે જે તમારા માટે ફળદાયી સાબિત થશે.
વ્યાવસાયિક જીવન: આ મુલાંક ના લોકો નોકરીમાં પોતાના કામમાં ઉત્કૃષ્ટતા મેળવશે.જો તમે પબ્લિક સેક્ટર માં કામ કરો છો તો તમારા માટે આ સમય સારો રહેશે.ત્યાં,જેનો પોતાનો ધંધો છે,એમને ઓઉટસોર્સીંગ ડીલ ના માધ્યમ થી લાભ મળશે.
આરોગ્ય : આરોગ્ય ને જોઈએ તો નિયમિત રૂપથી કસરત કરવાથી તમે ફિટ બનેલા રેહશો અને એવા માં,તમે સારા આરોગ્ય નો આનંદ લેશો.
ઉપાય : રવિવાર ના દિવસે સુર્ય દેવ ને પાણી ચડાવો.
મુલાંક 2
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20, 29 તારીખે થયો છે)
મુલાંક 2 ના વિદ્યાર્થી ને આ અઠવાડિયે સકારાત્મક પરિણામ મેળવા માટે યોજના બનાવીને ચાલવાની જરૂરત હશે.એવા માં,તમારા માટે સારું રહેશે કે આ દરમિયાન તમે મિત્રો થી દુર રહો નહીતો તમને એના કારણે સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે મુલાંક 2 વાળા નો પોતાના સાથી ની સાથે બહેસ થવાની આશંકા છે જેનાથી તમને બચવાની સલાહ આપવામાં આવે છે.
શિક્ષણ : શિક્ષણ માં આ મુલાંક ના વિદ્યાર્થી ને મન લગાડીને અભ્યાસ કરવો પડશે કારણકે તમારું ધ્યાન અભ્યાસ માંથી ભટકી શકે છે.
વ્યાવસાયિક જીવન: જો તમે નોકરી કરો છો તો તમારે કાર્યક્ષેત્ર માં ઉતાર ચડાવ નો સામનો કરવો પડી શકે છે.ત્યાં,જે લોકોનો પોતાનો વેપાર છે એમને વિરોધીઓ ના કારણે નુકશાન ઉઠાવું પડી શકે છે.
આરોગ્ય : આરોગ્ય ના લિહાજ થી આ અઠવાડિયું નાજુક રહી શકે છે.આ દરમિયાન તમારે તમારા આરોગ્ય ઉપર ધ્યાન આપવું પડશે કારણકે આશંકા છે કે આ અઠવાડિયે તમને શરદી ખાંસી જેવી સમસ્યાઓ પરેશાન કરી શકે છે.
ઉપાય : શનિવાર ના દિવસે શનિ ગ્રહ માટે યજ્ઞ/હવન કરો.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડરે કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
મુલાંક 3
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21, 30 તારીખે થયો છે)
મુલાંક 3 માં જન્મેલા લોકો સામાન્ય રૂપથી ખુલ્લા વિચાર વાળા હોય છે અને એમની રુચિ અધીયાત્મ હોય છે.પરંતુ,આ લોકો પોતાના જીવનમાં સબંધો ને ખાસ મહત્વ આપે છે અને એને મજબુત બનાવા માં વિશ્વાસ કરે છે.
પ્રેમ જીવન : તમારા પ્રેમ જીવન માટે આ અઠવાડિયું અનુકુળ રહેશે અને તમારો સબંધ સાથી ની સાથે પ્રેમ કે સૌંદર્ય પુર્ણ રહેશે જે તમારા બંને ની વચ્ચે હાજર આપસી તાલમેલ નું પરિણામ હશે.
શિક્ષણ : શિક્ષણ ની દ્રષ્ટિ થી,મુલાંક 3 ના લોકો માટે આ અઠવાડિયું શાનદાર રહેશે કારણકે આ દરમિયાન તમને સારી સફળતા ની સાથે સાથે સારા નંબર પણ મળશે.
વ્યાવસાયિક જીવન: વેવસાયિક જીવન ની વાત કરીએ તો આ મુલાંક ના નોકરિયાત લોકોને કાર્યક્ષેત્ર માં સફળતા મળવાની સંભાવના છે.જે લોકો વેપાર કરે છે એમનો એક સફળ બિઝનેસમેન બનવાનો યોગ છે અને વેપાર નું પુરુ નિયંત્રણ તમારા હાથ માં રહેશે.
આરોગ્ય : મુલાંક 3 ના વિદ્યાર્થી આ અઠવાડિયે ઉર્જા અને ઉત્સાહ થી ભરેલા રહેશે.એવા માં,તમે સકારાત્મક બનેલા રેહશો.
ઉપાય : ગુરુવાર ના દિવસે બ્રાહ્મણો ને ભોજન દાન કરો.
મુલાંક 4
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22, 31 તારીખે થયો છે)
મુલાંક 4 ની અંદર પેદા થવાવાળા લોકો સ્વભાવ થી દ્રઢ નિશ્ચયી રહેશે અને એવા માં,તમારા દ્વારા કરવામાં આવેલું કામ લોકોને હેરાન કરી શકે છે.
પ્રેમ જીવન : મુલાંક 4 વાળા લોકોના સબંધ માં પ્રેમ માં વધારો થશે અને એવા માં,તમારા બંને ના સબંધ મજબુત થશે.એની સાથે,પાર્ટનર ની સાથે આપસી સમજણ પણ પેહલા કરતા સારી થશે.
શિક્ષણ : આ મુલાંક વાળા વેવસાયિક કોર્ષ જેમકે ગ્રાફિક્સ અને વેબ ડેવલપમેન્ટ વગેરે માં વિશેષયજ્ઞતા મેળવશે.
વ્યાવસાયિક જીવન: વેવસાયિક જીવન ની વાત કરીએ તો આ અઠવાડિયું મુલાંક 4 ના લોકો માટે નોકરીના નવા મોકા લઈને આવી શકે છે જેનાથી તમે ખુશ જોવા મળી શકો છો.જે લોકોનો પોતાનો ધંધો છે,એ લોકો નવા વેપાર ની શુરુઆત કરી શકે છે.
આરોગ્ય : મુલાંક 4 ના લોકો આ અઠવાડિયે પોતાના આરોગ્ય ને લઈને બહુ સજગ રહે છે અને એવા માં,તમે ઉર્જાવાન રેહશો જેના કારણે તમે ફિટ દેખાઈ દેશો.
ઉપાય : દરરોજ “ઓમ રાહવે નમઃ” નો 41 વાર જાપ કરો.
હવે ઘરે બેસીને વિશેષયજ્ઞ જ્યોતિષ પાસેથી કરાવો ઈચ્છામુજબ ઓનલાઇન પુજા અને મેળવો ઉત્તમ પરિણામ
મુલાંક 5
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14, 23 તારીખે થયો છે)
મુલાંક 5 ના લોકો બહુ બુદ્ધિમાન હોય છે અને એ પોતાના દરેક કામમાં તર્ક શોધીજ લ્યે છે.
પ્રેમ જીવન : જો અમે વાત કરીએ તમારા પ્રેમ જીવન ની તો આ સમયગાળા માં તમારા બંને ની વચ્ચે આપસી સમજણ બહુ મજબુત થશે.
શિક્ષણ : શિક્ષણ માં મુલાંક 5 ના વિદ્યાર્થી અભ્યાસ માં પોતાની યોગ્યતાઓ અને આવડતો નું પ્રદશન કરવામાં સક્ષમ હશે.એની સાથે,તમે તરક્કી કરશો.
વ્યાવસાયિક જીવન: વેવસાયિક જીવન ની વાત કરીએ તો આ અઠવાડિયે તમે કાર્યક્ષેત્ર માં પોતાની ચમક બિખરવા માં સક્ષમ હસો અને એવા માં,કામમાં તમારું પ્રદશન પણ શાનદાર રહેશે.એની સાથે,તમે તમારી સ્કિલ્સ ને પણ સાબિત કરી શકશો.જે લોકો વેપાર કરે છે એમને સારા લાભ ની પ્રાપ્તિ થાય છે.
આરોગ્ય : મુલાંક 5 વાળા આ સમયગાળા માં ઉત્સાહ થી ભરેલા રહેશે અને એની સાથે,તમે દ્રઢ રેહશો.એવા માં,તમારું આરોગ્ય સારું બની રહેશે અને તમે એકદમ ફિટ રેહશો.
ઉપાય : દરરોજ “ઓમ નમો નારાયણ” નો 41 વાર જાપ કરો.
તમારી કુંડળી માં પણ છે રાજયોગ? જાણો તમારી રાજયોગ રિપોર્ટ
મુલાંક 6
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15, 24 તારીખે થયો છે)
મુલાંક 6 ના લોકોની રુચિ રચનાત્મક કામોમાં હોય છે અને આ લોકો આમાં મહારત પણ મેળવે છે.પરંતુ,આ લોકો બહુ દયાળુ સ્વભાવ ના હોય છે.
પ્રેમ જીવન : પ્રેમ જીવન ના લિહાજ થી,આ લોકો પાર્ટનર ની સાથે સબંધ ને મધુર બનાવી રાખશે અને એવા માં,તમે સંતુષ્ટ જોવા મળશો.તમારા બંને ની વચ્ચે આકર્ષણ બની રહેશે.
શિક્ષણ : મુલાંક 6 ના વિદ્યાર્થી નું પ્રદશન આ અઠવાડિયે શિક્ષણ માં શાનદાર રહેશે,ખાસ રૂપથી વિજ્યુઅલ કોમ્યુનિકેશન,સોફ્ટવેર એપ્લિકેશન અને ટેસ્ટિંગ ટૂલ્સ જેવા વિષયો માં તમે તમારી ચમક બિખરસો.
વ્યાવસાયિક જીવન: આ મુલાંક ના જે લોકો નોકરી કરે છે એ કાર્યસ્થળ માં કડી મેહનત અને સમર્પણ ના બળ ઉપર સારું નામ કમાશે.જે લોકોનો પોતાનો વેપાર છે એ એક સફળ વેપારી ના રૂપમાં ઉભરશે અને લાભ મેળવા માં સક્ષમ હશે.
આરોગ્ય : આરોગ્ય ની વાત કરીએ તો આ અઠવાડિયે તમારું આરોગ્ય ઉત્તમ બની રહેશે.એની સાથે,તમે ઉર્જા થી ભરેલા રેહશો જેના કારણે તમે તંદુરસ્ત રેહશો.
ઉપાય : શુક્રવાર ના દિવસે શુક્ર ગ્રહ માટે યજ્ઞ/હવન કરો.
મુલાંક 7
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16, 25 તારીખે થયો છે)
મુલાંક 7 વાળા લોકો સર્વગુણ સંપન્ન હોય છે અને આ પોતાના જીવનમાં આજ ગુણો નો ઉપયોગ કરતા જીવનમાં દેખાય છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયા દરમિયાન તમે પાર્ટનર ની સાથે સબંધ નો આનંદ લેવામાં નાકામ રહી શકો છો અને આનું કારણ તમારા પરિવારમાં ચાલી રહેલા વિવાદ હોય શકે છે જેની અસર તમારા સબંધ ઉપર પડે છે.
શિક્ષણ : શિક્ષણ ની વાત કરીએ તો આ અઠવાડિયું એ વિદ્યાર્થી માટે અનુકુળ નથી કહેવામાં આવતું જેનો સબંધ ગૂઢ વિજ્ઞાન,ફિલોસોફી અને સોસિયોલોજી વગેરે સાથે છે.આ દરમિયાન મન લગાડીને અભ્યાસ કરવો અને સારા નંબર મેળવા તમને મુશ્કિલ લાગી શકે છે.
વ્યાવસાયિક જીવન: મુલાંક 7 ના લોકો નવી નવી વસ્તુઓ શીખશે અને પોતાના સારા કામ માટે સરહાના મેળવશે.જે લોકોનો પોતાનો ધંધો છે,એમને આ સમયગાળા માં નુકશાન નો સામનો કરવો પડી શકે છે.
આરોગ્ય : આ અઠવાડિયે તમને કોઈ એલર્જી ના કારણે ચામડીમાં બળવા ની સમસ્યા થઇ શકે છે અને એની સાથે,પાચન સાથે જોડાયેલી સમસ્યા પરેશાન કરી શકે છે.એવા માં,તમારા માટે સમય ઉપર ભોજન કરવું જરૂરી હશે કારણકે ત્યારેજ તમારું આરોગ્ય સારું બની રહેશે.
ઉપાય : મંગળવાર ના દિવસે કેતુ ગ્રહ માટે યજ્ઞ/હવન કરો.
મુલાંક 8
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17, 26 તારીખે થયો છે)
મુલાંક 8 ના લોકો ની આ અઠવાડિયે કોઈ કિંમતી કે મોંઘી વસ્તુ ગાયબ થઇ શકે છે માટે ચિંતા નો વિષય બની શકે છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયા દરમિયાન તમે ઘર પરિવાર માં ચાલી રહેલા સંપત્તિ વિવાદો ના કારણે તણાવ માં નજર આવી શકે છે.
શિક્ષણ : શિક્ષણ માં મુલાંક 8 ના વિદ્યાર્થી ને અભ્યાસ માં ગિરાવટ નો સામનો કરવો પડી શકે છે અને એવા માં,તમારે ટોંચ ઉપર પોંહચવા માટે કડી મેહનત કરવાની જરૂરત છે.
વ્યાવસાયિક જીવન: મુલાંક 8 ના લોકોને કામમાં કરવામાં આવેલી મેહનત માટે સરાહનાં મળવાની સંભાવના ઓછી છે અને એવા માં,તમે નિરાશ નજર આવી શકો છો.ત્યાં,આ મુલાંક ના વેપાર કરવાવાળા લોકો બિઝનેસ ચલાવા માં અસફળ રહી શકે છે.
આરોગ્ય : આરોગ્ય ની વાત કરીએ તો મુલાંક 8 વાળા ને તણાવ ના કારણે પગ અને જોડો નો દુખાવો થઇ શકે છે જે તમારી ઉપર હાવી થઇ શકે છે.
ઉપાય : દરરોજ “ઓમ વાયુપુત્રાય નમઃ” નો 11 વાર જાપ કરો.
મેળવો તમારી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ
મુલાંક 9
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18, 27 તારીખે થયો છે)
મુલાંક 9 માં જન્મ લેવાવાળા લોકો સાહસ થી ભરેલા હોય છે અને આ પોતાના કામને વેવસ્થિત રીતે કરવાનું પસંદ કરે છે.આવા લોકો પોતાના જીવનમાં કઠિન લક્ષ્યો ને દ્રઢતા ના બળ ઉપર આસાનીથી પુરુ કરે છે.
પ્રેમ જીવન : પ્રેમ જીવન ને જોઈએ તો આ લોકોનો સ્વભાવ પાર્ટનર પ્રત્ય ઈમાનદાર રહેશે અને એવા માં,તમે સબંધ માં ઉચ્ચ મુલ્ય સ્થાપિત કરવામાં સક્ષમ હસો.
શિક્ષણ : શિક્ષણ માં મેનેજમેન્ટ,ઇલેક્ટ્રિકલ એન્જીન્યરીંગ અને કેમિકલ એન્જીન્યરીંગ વગેરે વિષયો નો અભ્યાસ કરવાવાળા લોકો અભ્યાસ માં સારું પ્રદશન કરવામાં દ્રઢ રહે છે.
વ્યાવસાયિક જીવન: વેવસાયિક જીવન ની વાત કરીએ તો તમે કાર્યક્ષેત્ર માં શાનદાર પ્રદશન કરવાની સ્થિતિ માં રેહશો.જો તમે વેપાર કરો છો તો તમારી પાસે જરૂરી માત્રા માં લાભ કમાવા ના મોકા રહેશે.
આરોગ્ય : આરોગ્ય ને જોઈએ તો આ અઠવાડિયે આ લોકોનું આરોગ્ય બહુ મજબુત રહેશે જે તમારી અંદર ના ઉત્સાહ નું પરિણામ હશે.
ઉપાય : દરરોજ “ઓમ મંગલાય નમઃ” નો 27 વાર જાપ કરો.
તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
તમને આ લેખ ગમ્યો હશે એવી આશા સાથે, એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર.
વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો
1. ભાગ્યનક કેવી રીતે નીકળે છે?
ભાગ્યનક કાઢવા માટે વ્યક્તિ ની જન્મ તારીખ,મહિનો અને વર્ષ ને જોડવામાં આવે છે અને જે અંક મળે છે એ ભગયાનક હોય છે.
2. 7 અંક વાળા નું વ્યક્તિત્વ કેવું હોય છે?
અંક 7 ના લોકો સ્વભાવ થી દાર્શનિક અને ચિંતક પ્રવૃત્તિ વાળું હોય છે.
3. ક્યાં અંક થી હનુમાનજી પ્રસન્ન રહે છે?
અંક જ્યોતિષ માં અંક 9 થી હનુમાનજી પ્રસન્ન રહે છે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2026
- राशिफल 2026
- Calendar 2026
- Holidays 2026
- Shubh Muhurat 2026
- Saturn Transit 2026
- Ketu Transit 2026
- Jupiter Transit In Cancer
- Education Horoscope 2026
- Rahu Transit 2026
- ராசி பலன் 2026
- राशि भविष्य 2026
- રાશિફળ 2026
- রাশিফল 2026 (Rashifol 2026)
- ರಾಶಿಭವಿಷ್ಯ 2026
- రాశిఫలాలు 2026
- രാശിഫലം 2026
- Astrology 2026






