અંક સાપ્તાહિક રાશિફળ : 22 ડિસેમ્બર થી 28 ડિસેમ્બર 2024
રૂટ નંબર કે મુલાંક જાણવા માટે તમારે તમારી જન્મ તારીખ ને એકી સંખ્યા માં ફેરવાની હોય છે.રૂટ નંબર 1 થી 9 ની વચ્ચે કોઈપણ હોઈ શકે છે.ઉદાહરણ તરીકે વાત કરીએ તો તમારો જન્મ કોઈપણ મહિનાની 12 તારીખે થયો છે તો તમારો મુલાંક 1+2 એટલે કે 3 થશે.આ રીતે તમે તમારો મુલાંક જાણી શકો છો અને મુલાંક આધારિત રાશિફળ થી પોતાનું સાપ્તાહિક રાશિફળ જાણી શકો છો.
આજ રીતે કોઈપણ મહિનાની 1 તારીખ થી લઈને 31 તારીખ સુધી જન્મેલા લોકો માટે 1 થી 9 સુધી ના મુલાંક ની ગણતરી કરવામાં આવે છે.આજ રીતે બધાજ લોકો પોતાનો મુલાંક જાણીને એના આધાર પર સાપ્તાહિક રાશિફળ જાણી શકે છે.
વિશ્વભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ પર વાત અને જાણો પોતાના ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ જાણકારી
જાણો પોતાના મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ
અંક જ્યોતિષ નો અમારા જીવન માં ગહેરો પ્રભાવ પડે છે કારણકે અંકો નો અમારી જાણ તારીખ સાથે સીધો સબંધ હોય છે.જેમકે અમે તમને પહેલાજ જણાવી ચુક્યા છીએ કે કોઈપણ વ્યક્તિ નો મુલાંક એમની જન્મ તારીખ નો એકી સંખ્યા હોય છે.આ અંક અલગ-અલગ ગ્રહોના પ્રભાવ માં આવે છે.
જેમકે અંક 1 પર સુર્ય નું આધિપત્ય હોય છે,2 પર ચંદ્રમા નું,3 પર ગુરુ નું,4 પર રાહુ નું,5 પર બુધ નું,6 પર શુક્ર નું,7 પર કેતુ નું,8 પર શનિ નું અને 9 પર મંગળ નું શાસન હોય છે.આ ગ્રહો ની ચાલ થી વ્યક્તિના જીવનમાં ઘણા ઉતાર-ચડાવ અને પરિવર્તન આવે છે.
हिंदी में पढ़े : राशिफल २०२५
તો ચાલો આગળ વધીએ અને જાણી લઈએ કે મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ (22 ડિસેમ્બર - 28 ડિસેમ્બર, 2024) તમારા માટે શું ભવિષ્યવાણી લઈને આવ્યું છે.
આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
મુલાંક 1
( જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19, 28 તારીખે થયો હોય તો)
મુલાંક 1 વાળા લોકો પોતાના ભવિષ્ય ને લઈને વધારે સચેત રહે છે.આ લોકો હંમેશા પ્રગતિ કરવા તરફ કામ કરે છે અને એમનું સારું ધ્યાન પોતાના પ્રદશન ઉપર રહે છે.
પ્રેમ જીવન : પોતાના પાર્ટનર ની સામે તમે ખરાબ મુળ લઈને જઈ શકો છો અને એના કારણે તમારા સબંધ માં ખટાસ આવવાની આશંકા છે.તમારા બંને ની વચ્ચે દુરીઓ વધી શકે છે.
શિક્ષણ : આ અઠવાડિયે વિદ્યાર્થીઓ ના ઓછા નંબર આવવાના સંકેત છે એટલે તમારે તમારા અભ્યાસ ઉપર વધારે ધ્યાન દેવાની સલાહ આપવામાં આવે છે.આ સમયે તમારે ફોકસ બનાવી રાખવાની જરૂરત છે.
વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકોએ સંઘર્ષ કરવો પડી શકે છે અને આ લોકોના કામમાં થોડી દિક્કત આવી શકે છે.તમારે શિડ્યુઅલ બનાવીને કામ કરવાની જરૂરત છે.ત્યાં વેપારીઓ માટે ઘાટા નો યોગ બની રહ્યો છે.આ રીતે તમે વેપારમાં પોતાને મજબુત નહિ કરી શકો.
આરોગ્ય : તમારી ઇમ્યુનીટી કમજોર હોવાના કારણે તમને સનબર્ન કે એલર્જી વગેરે થઇ શકે છે.તમે તમારું વધારે ધ્યાન રાખો અને તમારી શારીરિક ફિટનેસ ઉપર ધ્યાન આપો.
ઉપાય : શનિવાર ના દિવસે શનિ ગ્રહ માટે યજ્ઞ/હવન કરો.
મુલાંક 2
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20, 29 તારીખે થયો હોય તો)
આ મુલાંક વાળા લોકો પોતાના નજીકના અને પરિવાર ના લોકો ની સાથે બહેસ માં ઉલજી ને પોતાના માટે પરેશાની ઉભી કરી શકે છે.પોતાના આ સ્વભાવ ના કારણે આ અઠવાડિયે તમે એક મજબુત ઘેરો બનાવી લેશો અને પોતાને રોકવાનો પ્રયાસ કરશો.
પ્રેમ જીવન : તમારા અને તમારા જીવનસાથી ની વચ્ચે બહેસ થવાની આશંકા છે.તમારા પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓ ના કારણે તમારા બંને ના સબંધ માં પણ કડવાહટ આવી શકે છે.
શિક્ષણ : અભ્યાસ ના મામલો માં એકાગ્રતા ની કમી આવવાના કારણે બની શકે છે કે તમે જે કઈ પણ શીખ્યું છે એ તમને યાદ નહિ રહે.
વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકોને કામકાજ માટે વધારે યાત્રાઓ કરવી પડી શકે છે.પરંતુ,આ યાત્રાઓ થી તમને વધારે લાભ મળવાના સંકેત નથી.વેપારીઓ ને ખોટી યોજના અને વેવસાયિક રીતે કામ નહિ કરવાના કારણે નુકશાન ઉઠાવું પડી શકે છે.
આરોગ્ય : આ અઠવાડિયે તમારી ઇમ્યુનીટી કમજોર રેહવાની છે.એના કારણે તમને શરદી અને બહુ માથા નો દુખાવો થવાની આશંકા છે.
ઉપાય : તમે દરરોજ 108 વાર “ઓમ ચંદ્રાય નમઃ” મંત્ર નો જાપ કરો.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
મુલાંક 3
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21, 30 તારીખે થયો હોય તો)
આ મુલાંક વાળા લોકો સામાન્ય રીતે ખુલ્લા વિચાર વાળા હોય છે.આ અધિયાત્મિક પ્રવૃત્તિ વાળા હોય છે અને આ લોકો આ રસ્તે ચાલવાનું પસંદ કરે છે.
પ્રેમ જીવન : તમે કોઈ નવા સબંધ ની શુરુઆત કરી શકો છો પરંતુ તમારે ભાવનાઓ માં આવવા કરતા સમજદારી થી કામ લેવાની સલાહ આપવામાં આવે છે.
શિક્ષણ : જે વિદ્યાર્થી માસ્ટર ડિગ્રી અને પીએચડી કરવા માટે ઉચ્ચ શિક્ષણ મેળવા ની યોજના કરી રહ્યા છે એમના માટે આ અઠવાડિયું બહુ સારું રહેવાનું છે.
વ્યાવસાયિક જીવન: કારકિર્દી ના મામલો માં આ અઠવાડિયું શાનદાર રહેવાનું છે.વેપારીઓ માટે મલ્ટી લેવલ નેટવર્કિંગ બિઝનેસ માં શામિલ થવું ફાયદામંદ સાબિત થઇ શકે છે અને વધારે નફો થવાની ઉમ્મીદ છે.
આરોગ્ય : આ અઠવાડિયે તમે અધિયાત્મિક અને શારીરિક ક્રિયા જેમકે યોગ અને ધ્યાન માં સમય પસાર કરી શકો છો.આની તમારી આત્મા અને શરીર બંને ઉપર સકારાત્મક પ્રભાવ પડશે.
ઉપાય : તમે દરરોજ સવારે સુર્ય દેવ ને પાણી ચડાવો.
મુલાંક 4
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22, 31 તારીખે થયો હોય તો)
આ સમયે મુલાંક 4 વાળા લોકો વધારે જુનૂની હોય છે.આ લોકો સોચ વિચાર કર્યા વગર જરૂરી કામો અને જોખમ ઉઠાવી શકે છે.
પ્રેમ જીવન : તમારા સબંધ માં સુખ-શાંતિ હોવા છતાં તમે તમારા જીવનમાં સંતુષ્ટિ મહેસુસ નહિ કરી શકો.
શિક્ષણ : આ અઠવાડિયે કૌશલ હોવા છતાં અભ્યાસ માંથી તમારું ધ્યાન ભટકી શકે છે.તમારા મગજ માં ચાલી રહેલી કન્ફ્યુઝન અને અભ્યાસ માં ટોંચ ઉપર પોહ્ચવાની તમારી ઉત્સુકતા ના કારણે આવું થઇ શકે છે.
વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકો માટે સ્થિતિ કઠિન બનેલી છે.આ સમયે તમારી ઉપર કામનું દબાણ વધારે વધી શકે છે અને તમારા માટે આ સ્થિતિ ને સંભાળવું મુશ્કિલ થઇ શકે છે.
આરોગ્ય : આ સમયે તમને ચામડીની એલર્જી ના કારણે પરેશાની થઇ શકે છે.તમને તમારા આરોગ્ય નું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે.
ઉપાય : તમે દરરોજ 22 વાર “ઓમ રાહવે નમઃ” નો જાપ કરો.
હવે ઘરે બેસીને વિશેષયજ્ઞ જ્યોતિષ પાસેથી કરાવો ઈચ્છામુજબ ઓનલાઇન પુજા અને મેળવો ઉત્તમ પરિણામ
મુલાંક 5
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14, 23 તારીખે થયો હોય તો)
આ મુલાંક વાળા લોકો બહુ બુદ્ધિમાન હોય છે અને જીવનમાં સફળતા મેળવા માટે સક્ષમ હોય છે.
પ્રેમ જીવન : તમે તમારા જીવનસાથી પ્રત્ય પોતાની રોમેન્ટિક ભાવનાઓ ને વ્યક્ત કરી શકો છો.આવું તમારી અંદર હાજર સેન્સ ઓફ હ્યૂમર ના કારણે સંભવ થઇ શકે છે.
શિક્ષણ : તમે અભ્યાસ ના મામલા માં સારા નંબર મેળવશો અને તમે કોઈ પ્રોફેશનલ કોર્ષ પણ કરી શકશો.
વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે કામના મામલો માં સમય તમારા પક્ષ માં હશે.વેપારીઓ આ સમયે પોતાના વિરોધી ઉપર હાવી થઇ શકે છે.આ રીતે તમે વિરોધીઓ ને કડી ટક્કર દેવામાં સક્ષમ હશો.
આરોગ્ય : આ અઠવાડિયે તમારું આરોગ્ય સારું રહેવાનું છે.તમારી અંદર જોશ અને ઉત્સાહ વધવાના કારણે આવું થઇ શકે છે.
ઉપાય : દરરોજ પ્રાચીન ગ્રંથ વિષ્ણુ સહસ્ત્રનામ નો પાઠ કરો.
મુલાંક 6
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15, કે 24 તારીખે થયો હોય તો)
આ મુલાંક વાળા લોકોને આ અઠવાડિયે સામાન્ય પરિણામ મળવાની ઉમ્મીદ છે.આની રચનાત્મક કામોમાં વધારે રુચિ હોય છે અને આ આને વધારવા ઉપર કામ કરી શકે છે.
પ્રેમ જીવન : અભિમાન સાથે સબંધિત સમસ્યાઓ ના કારણે તમારી અને તમારા પાર્ટનર વચ્ચે દુરીઓ આવવાની આશંકા છે.
શિક્ષણ : આ સમયે શિક્ષણ માં સારું પ્રદશન કરવા માટે તમારે તમારા અભ્યાસ ઉપર વધારે ધ્યાન દેવાની જરૂરત છે.જો તમે આવું નહિ કરી શકો તો તમારા માટે ઉચ્ચ નંબર મેળવા મુશ્કિલ થઇ શકે છે.
વ્યાવસાયિક જીવન: આ અઠવાડિયે નોકરિયાત લોકોને પોતાના કાર્યક્ષેત્ર માં સામાન્ય સફળતા થીજ પોતાને સંતુષ્ટ કરવો પડશે.વેપારીઓ એ સારી રણનીતિ બનાવા અને પોતાના બિઝનેસ ઉપર નિયંત્રણ રાખવાની જરૂરત છે નહીતો તમને નુકશાન થઇ શકે છે.
આરોગ્ય : આ અઠવાડિયે તમને ચામડીને લગતી સમસ્યા અને કોઈ એલર્જી થવાની આશંકા છે.આ આરોગ્યના મામલો માં સ્થિરતા બનાવી રાખવામાં બાધા ઉભી કરી શકે છે.
ઉપાય : તમે દરરોજ 33 વાર “ઓમ ભાર્ગવાય નમઃ” મંત્ર નો જાપ કરો.
તમારી કુંડળી માં પણ છે રાજયોગ? જાણો તમારી રાજયોગ રિપોર્ટ
મુલાંક 7
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16, કે 25 તારીખે થયો હોય તો)
આ અઠવાડિયે મુલાંક 7 વાળા લોકો સર્વગુણ સંપન્ન હોય શકે છે.આ સારા અને ખરાબ ની ઓળખ કરવામાં સક્ષમ હોય છે.દુનિયાભર માં કઈ ઘટનાઓ થઇ રહી છે આ લોકોને એની પણ જાણકારી હશે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે પોતાના પાર્ટનર ની સાથે પોતાના કિંમતી સબંધો ખોય શકો છો.
શિક્ષણ : અભ્યાસ ના મામલો માં આ અઠવાડિયું સામાન્ય નજર આવી રહ્યું છે.તમે આ સમયે બહુ વધારે તણાવ માં રહી શકો છો અને એના કારણે તમે સફળતા મેળવા અને પોતાની એક ખાસ જગ્યા બનાવા માં પાછળ રહી શકો છો.
વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકોને પોતાના કામકાજ માટે અચાનક યાત્રાઓ કરવી પડી શકે છે.ત્યાં વેપારીઓ થી એમના કામમાં કંઈક ભુલ પણ થઇ શકે છે અને એના કારણે એમને કોઈ મોટું નુકશાન થવાની આશંકા છે.
આરોગ્ય : આ અઠવાડિયે તમારે તમારા આરોગ્ય ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ.તમને સનબર્ન,ગરમી ને લગતી સમસ્યા અને ટયુમર થવાના સંકેત છે.આ તમારા માટે બાધા નું કામ કરી શકે છે.
ઉપાય : તમે મંગળવાર ના દિવસે કેતુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
મુલાંક 8
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17, કે 26 તારીખે થયો હોય તો)
આ મુલાંક વાળા લોકો સિદ્ધાંતો ઉપર ચાલવાનું પસંદ કરે છે અને કામને લઈને પ્રતિબદ્ધ હોય છે.આ લોકોની લાંબી દુરીની યાત્રા કરવામાં વધારે રુચિ હોય છે.
પ્રેમ જીવન : પ્રેમ સબંધ ની વાત કરીએ,તો તમે આ સમયે પોતાની બુદ્ધિમાની નો પરિચય આપશે અને પોતાના સબંધ ને મજબુત કરવા અને એને નવી ઊંચાઈ સુધી લઇ જવા માટે કોઈ પગલું ભરી શકે છે.
શિક્ષણ : અભ્યાસ ના મામલો માં તમે સારા પરિણામ દેવાની સ્થિતિ માં હસો અને તમારી અંદર સકારાત્મક ઉર્જા રેહવાની છે.
વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકો પોતાના કામને લઈને પ્રતિબદ્ધ રહે છે.કાર્યક્ષેત્ર માં આમનું નામ અને પ્રતિસ્થા બંને વધશે.ત્યાં વેપારીઓ ને સારો નફો કમાવા નો મોકો મળશે.
આરોગ્ય : આરોગ્ય ના મામલો માં આ અઠવાડિયું તમારા માટે અનુકુળ રહેવાનું છે.તમે જોશ અને ઉત્સાહ ની સાથે ઉર્જા થી ભરેલા રેહશો.આનાથી તમારું આરોગ્ય સારું બની રહેશે અને તમને કોઈ મોટી આરોગ્ય સમસ્યા નહિ થાય.
ઉપાય : તમે શનિવાર ના દિવસે શનિ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
મુલાંક 9
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18, કે 27 તારીખે થયો હોય તો)
મુલાંક 9 વાળા લોકો તેજી થી કામ કરે છે અને સમય ઉપર કામ પૂરું કરવા માટે સચેત રહે છે.આ ક્યારેક-ક્યારેક પોતાની જલ્દી કે તેજી ના કારણે પોતાને પરેશાની માં નાખી શકે છે.આવું એમના આવેગપૂર્ણ સ્વભાવ ના કારણે થઇ શકે છે.
પ્રેમ જીવન : પ્રેમ સબંધ ના મામલો માં આ અઠવાડિયે તમે અભિમાન અને જીદ દેખાડી શકો છો.આનાથી તમારા સબંધ માં ખટાસ ઓછી થઇ શકે છે અને તમે તમારા પાર્ટનર પ્રત્ય ઈમાનદાર નહિ રહી શકો.
શિક્ષણ : અભ્યાસ ના મામલો માં તમે વધારે પ્રયાસ કરવાને લઈને ધૈર્ય ખોય શકો છો.ધૈર્ય ની કમી ના કારણે તમે શિક્ષણ માં સારા નંબર મેળવા માં પાછળ રહી શકો છો.
વ્યાવસાયિક જીવન: નોકરિયાત લોકોને પોતાના કામ ઉપર વધારે ધ્યાન દેવ અને એકાગ્ર થઈને કામ કરવાની જરૂરત છે.જો તમે આવું નહિ કરો તો તમારા થી કામો કંઈક ભુલો થઇ શકે છે.વેપારી આવેગ માં આવીને ખોટા નિર્ણય લઇ શકે છે જેનાથી એમને બિઝનેસ માં નુકશાન થવાની આશંકા છે.
આરોગ્ય : આ અઠવાડિયે બહુ માથા નો દુખાવો અને થકાવટ થવાના સંકેત છે.આવું તમારી કમજોર ઇમ્યુનીટી ના કારણે થઇ શકે છે.રોગ પ્રતિરોધક આવડત નું કમજોર હોવાના કારણે તમારા આરોગ્ય માં ગિરાવટ જોવા મળી શકે છે.
ઉપાય : તમે મંગળવાર ના દિવસે મંગળ ગ્રહ માટે પુજા કરો.
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!
વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો
1. મુલાંક 1 વાળા લોકો કેવા હોય છે?
આ લોકો સાહસી,આત્મવિશ્વાસી અને સ્વાભિમાની હોય છે.
2. મુલાંક 4 ના લોકોમાં ક્યાં ગુણો હોય છે?
આ લોકો કુટનિતિયજ્ઞ અને ચાલાક હોય છે.
3. મુલાંક 7 ના લોકોનો સ્વામી ગ્રહ કોણ છે?
આ મુલાંક નો સ્વામી ગ્રહ કેતુ ગ્રહ છે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems
AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2026
- राशिफल 2026
- Calendar 2026
- Holidays 2026
- Shubh Muhurat 2026
- Saturn Transit 2026
- Ketu Transit 2026
- Jupiter Transit In Cancer
- Education Horoscope 2026
- Rahu Transit 2026
- ராசி பலன் 2026
- राशि भविष्य 2026
- રાશિફળ 2026
- রাশিফল 2026 (Rashifol 2026)
- ರಾಶಿಭವಿಷ್ಯ 2026
- రాశిఫలాలు 2026
- രാശിഫലം 2026
- Astrology 2026






