અંક સાપ્તાહિક રાશિફળ : 17 નવેમ્બર થી 23 નવેમ્બર 2024
રૂટ નંબર કે મુલાંક જાણવા માટે તમારે તમારી જન્મ તારીખ ને એકી સંખ્યા માં ફેરવાની હોય છે.રૂટ નંબર 1 થી 9 ની વચ્ચે કોઈપણ હોઈ શકે છે.ઉદાહરણ તરીકે વાત કરીએ તો તમારો જન્મ કોઈપણ મહિનાની 12 તારીખે થયો છે તો તમારો મુલાંક 1+2 એટલે કે 3 થશે.આ રીતે તમે તમારો મુલાંક જાણી શકો છો અને મુલાંક આધારિત રાશિફળ થી પોતાનું સાપ્તાહિક રાશિફળ જાણી શકો છો.

આજ રીતે કોઈપણ મહિનાની 1 તારીખ થી લઈને 31 તારીખ સુધી જન્મેલા લોકો માટે 1 થી 9 સુધી ના મુલાંક ની ગણતરી કરવામાં આવે છે.આજ રીતે બધાજ લોકો પોતાનો મુલાંક જાણીને એના આધાર પર સાપ્તાહિક રાશિફળ જાણી શકે છે.
વિશ્વભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ પર વાત અને જાણો પોતાના ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ જાણકારી
જાણો પોતાના મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ
અંક જ્યોતિષ નો અમારા જીવન માં ગહેરો પ્રભાવ પડે છે કારણકે અંકો નો અમારી જાણ તારીખ સાથે સીધો સબંધ હોય છે.જેમકે અમે તમને પહેલાજ જણાવી ચુક્યા છીએ કે કોઈપણ વ્યક્તિ નો મુલાંક એમની જન્મ તારીખ નો એકી સંખ્યા હોય છે.આ અંક અલગ-અલગ ગ્રહોના પ્રભાવ માં આવે છે.
જેમકે અંક 1 પર સુર્ય નું આધિપત્ય હોય છે,2 પર ચંદ્રમા નું,3 પર ગુરુ નું,4 પર રાહુ નું,5 પર બુધ નું,6 પર શુક્ર નું,7 પર કેતુ નું,8 પર શનિ નું અને 9 પર મંગળ નું શાસન હોય છે.આ ગ્રહો ની ચાલ થી વ્યક્તિના જીવનમાં ઘણા ઉતાર-ચડાવ અને પરિવર્તન આવે છે.
તો ચાલો આગળ વધીએ અને જાણી લઈએ કે મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ (17 નવેમ્બર - 23 નવેમ્બર, 2024) તમારા માટે શું ભવિષ્યવાણી લઈને આવ્યું છે.
આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025
મુલાંક 1
( જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19, 28 તારીખે થયો છે)
મુલાંક 1 ના લોકોમાં ઘણા પ્રકારની સ્કિલ્સ અને કામો માં સકારાત્મક પરિણામ મેળવા માટે સારી પ્રશાસનિક આવડત હાજર હોય છે.એની સાથે,આ લોકો સિદ્ધાંતો ઉપર ચાલવાનું પસંદ કરે છે.
પ્રેમ જીવન : પ્રેમ જીવન ને જોઈએ તો આ મુલાંક ના લોકો પોતાના સબંધ માં સાથી ની સાથે ખુશીઓ બનાવી રાખવામાં અસફળ જોવા મળે છે.આનું કારણ તમારા બંને ની વચ્ચે આપસી તાલમેલ ની કમી હોય શકે છે અને આને ચાલુ રાખવામાં તમે અસમર્થ રહી શકો છો.
શિક્ષણ : મુલાંક 1 ના વિદ્યાર્થી નું મન આ અઠવાડિયે હટી શકે છે અને એવા માં,આ સારા નંબર મેળવા ના રસ્તા માં સમસ્યા બની શકે છે.એના પરિણામસ્વરૂપ,આ લોકોને એકગ્રચિત થઈને અભ્યાસ કરવાની સલાહ આપવામાં આવે છે.
વ્યાવસાયિક જીવન: વેવસાયિક જીવન ની વાત કરીએ તો મુલાંક 1 ના જે લોકો નોકરી કરે છે એ લોકો પોતાની ઉપર વધી રહેલા કામના દબાવ ને ઉપાડવામાં અસફળ રહી શકે છે.ત્યાં,જે લોકોનો પોતાનો ધંધો છે,એમને વિરોધીઓ પાસેથી કડી ટક્કર મળવાની સંભાવના છે અને એની સાથે,તમારી હારવાની પણ સંભાવના છે.
આરોગ્ય : આ મુલાંક ના જે લોકો ચામડી ને લગતી એલર્જી જેમકે સનબર્ન વગેરે થી પરેશાન રહી શકે છે.એવા માં,તમારી ફિટનેસ ને સારી રાખવા માટે પોતાના આરોગ્ય નું ધ્યાન રાખો.
ઉપાય : દરરોજ “ઓમ અધીતયાય નમઃ” નો 19 વાર જાપ કરો.
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
મુલાંક 2
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20, 29 તારીખે થયો છે)
મુલાંક 2 માં જન્મેલા લોકોની રુચિ ડેરી નો બિઝનેસ કરવામાં હોય છે અને આ લોકો આ વેપારમાં આગળ વધવામાં ઈચ્છા રાખે છે.આ લોકો પોતાની બુદ્ધિ ને તેજ બનાવા માટે પ્રયાસરત રહે છે અને આ લોકો મુડી સ્વભાવ ના હોય છે.
પ્રેમ જીવન : મુલાંક 2 ના લોકો સબંધ માં સકારાત્મકતા બનાવી રાખવામાં અસફળ હોય શકે છે અને એવા માં,તમે સાથી ની સામે પ્રેમ નું પ્રદશન નહિ કરી શકો.એના પરિણામસ્વરૂપ,તમારા સબંધ માંથી ખુશીઓ ગાયબ થઇ શકે છે જેની ઉપર તમારે કામ કરવાની જરૂરત છે.
શિક્ષણ : તમારું ધ્યાન અભ્યાસ માંથી ભટકી શકે છે જેના કારણે તમે શિક્ષણ માં થોડા કમજોર રહી શકો છો જે શિક્ષણ માં સારું પ્રદશન કરવાના રસ્તા માં બાધા નું કામ કરી શકે છે.
વ્યાવસાયિક જીવન: મુલાંક 2 ના જે લોકો નોકરી કરે છે,એ લોકો કાર્યક્ષેત્ર માં શાનદાર પ્રદશન કરવામાં પાછળ રહી શકે છે કારણકે આ દરમિયાન તમારા થી કામ માં કંઈક ભુલ થવાની આશંકા છે.બીજી બાજુ,જે લોકોનો પોતાનો ધંધો છે,એમના હાથ માંથી લાભ કમાવા ના મોકા નીકળી શકે છે.
આરોગ્ય : આરોગ્ય ના લિહાજ થી મુલાંક 2 ના લોકો માટે આ અઠવાડિયું થોડું નાજુક રહી શકે છે.એવા માં,તમે તમારા આરોગ્ય ને ઉત્તમ બનાવી રાખવામાં અસફળ થઇ શકો છો.
ઉપાય : સોમવાર ના દિવસે ચંદ્ર ગ્રહ ની પુજા ફુલો થી કરો.
કારકિર્દી નું ટેન્શન થઇ રહ્યું છે! અત્યારે ઓર્ડરે કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
મુલાંક 3
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21, 30 તારીખે થયો છે)
મુલાંક 3 માં જન્મેલા લોકોમાં અભિમાન પેદા થઇ શકે છે જે નકારાત્મક રૂપથી તમને પ્રભાવિત કરી શકે છે.આ બીજા સાથે સીધી અને સ્પષ્ટ રીતે વાત કરશે અને આ એમના માટે ફળદાયી સાબિત થશે.
પ્રેમ જીવન : પ્રેમ જીવન ની વાત કરીએ તો આ મુલાંક ના લોકોનો વેવહાર સાથી ની સાથે મીઠાસ થી ભરેલો રહેશે.એવા માં,તમે સબંધ માં ઉચ્ચ મુલ્ય બનાવી રાખવામાં સક્ષમ હશો.
શિક્ષણ : આ અઠવાડિયા દરમિયાન મુલાંક 3 ના જે વિદ્યાર્થી અડ્મિનિસ્ટ્રેશન,ઇકોનોમિક્સ વગેરે વિષયો નું અધ્યન કરે છે એમનું પ્રદશન શાનદાર રહેશે.એની સાથે,એ સાથી વિદ્યાર્થી ને પછાડવામાં સક્ષમ હોય છે.આ દરમિયાન તમારા મનપસંદ વિષયો પ્રત્ય તમારા દ્રષ્ટિકોણ માં નવાપણું જોવા મળશે.
વ્યાવસાયિક જીવન: વેવસાયિક જીવન ને જોઈએ તો મુલાંક 3 ના લોકોનું પ્રદશન કાર્યક્ષેત્ર માં તમારી સોચ કરતા ઘણું સારું રહી શકે છે.ત્યાં,જો તમારો પોતાનો વેપાર છે,તો તમે પોતાના માટે લક્ષ્ય નક્કી કરીને એમને મેળવા ની દિશા માં આગળ વધશો.
આરોગ્ય : આરોગ્ય ના લિહાજ થી,તમારા માટે આ અઠવાડિયું સારું રહેશે અને તમને કોઈ મોટી આરોગ્ય સમસ્યા પરેશાન નહિ કરે.આ દરમિયાન તમે ઉર્જાવાન બનેલા રેહશો.
ઉપાય : દરરોજ “ઓમ બૃહસ્પતેય નમઃ” નો 21 વાર જાપ કરો.
મુલાંક 4
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22, 31 તારીખે થયો છે)
જે લોકોનો મુલાંક 4 છે એ પોતાના પ્રત્ય બહુ જુંનુની હોય છે.એની સાથે,આ સમય તમારા માટે વિદેશ યાત્રા નો મોકો લઈને આવી શકે છે અને આ લોકોને સ્વાદિષ્ટ ભોજન બહુ પસંદ હોય છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે મુલાંક 4 વાળા સબંધ માં પોતાના સાથી ની સાથે ખુશ જોવા મળશે કારણકે આ દરમિયાન પરિસ્થિતિઓ તમારા પક્ષ માં હોવાની સંભાવના છે.તમે પાર્ટનર ની સાથે લાંબી યાત્રા નો આનંદ લેતા નજર આવશો જેનાથી તમારા સબંધ મજબુત થશે.
શિક્ષણ : શિક્ષણ માં આ મુલાંક ના અભ્યાસ કરવાવાળા વિદ્યાર્થી પોતાની આવડતો અને યોગ્યતાઓ નું પ્રદશન ટીચર્સ ની સામે કરવામાં સક્ષમ હશે.એના ફળસ્વરૂપ,તમને એમની પાસેથી સરહાના પણ મળશે.
વ્યાવસાયિક જીવન: મુલાંક 4 ના જે લોકો નોકરી કરે છે,એ કાર્યસ્થળ માં સારું પ્રદશન કરવામાં સફળ રહેશે અને તમારું શાનદાર પ્રદશન વરિષ્ઠ ને હેરાન કરવાનું કામ કરે છે.જો તમારો પોતાનો ધંધો છે,તો આ દરમિયાન તમને નસીબ નો સાથ મળવાથી સારો એવો નફો થઇ શકે છે.
આરોગ્ય : આરોગ્ય ને જોઈએ તો આ લોકોનું આરોગ્ય આ અઠવાડિયે સારું બની રહેશે જે તમારા મજબુત આત્મવિશ્વાસ નું પરિણામ હશે.એની સાથે,તમને આરોગ્ય ને લગતી સમસ્યા પરેશાન નહિ કરે.
ઉપાય : દરરોજ “ઓમ દુર્ગાય નમઃ” નો 22 વાર જાપ કરો.
હવે ઘરે બેસીને વિશેષયજ્ઞ જ્યોતિષ પાસેથી કરાવો ઈચ્છામુજબ ઓનલાઇન પુજા અને મેળવો ઉત્તમ પરિણામ
મુલાંક 5
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14, 23 તારીખે થયો છે)
મુલાંક 5 માં જન્મેલા લોકો જે પણ કામ કરશે,એમાં તર્ક શોધવામાં સક્ષમ હશે.આ લોકોનો ઝુકાવ ટ્રેડિંગ માં હશે અને આના માધ્યમ થીજ તમે નફો કરી શકશો.એવા માં,આ રસ્તા માં આગળ વધવા માટે તમે કંઈક નવી નીતિઓ નું નિર્માણ કરી શકશો અને એની ઉપર ચાલસો.
પ્રેમ જીવન : મુલાંક 5 ના લોકો આ અઠવાડિયે કોઈપણ કારણ વગર પાર્ટનર માં ભુલો શોધવાનું કામ કરી શકે છે.એવા માં,તમારા બંને ના સબંધ માં તણાવ વધી શકે છે જે આપસી તાલમેલ ને કમજોર કરવાનું કામ કરશે.એવા માં,આ લોકોને એની ઉપર કામ કરવાની સલાહ આપવામાં આવે છે.
શિક્ષણ : શિક્ષણ ની વાત કરીએ તો આ મુલાંક ના વિદ્યાર્થી ને કાસ્ટિંગ,એકાઉન્ટિંગ જેવા વેવસાયિક વિષયો નો અભ્યાસ કરીને બહુ સાવધાની રાખવી પડશે કારણકે એકાગ્રતા ની કમી ના કારણે તામ્ર થી કામ માં ભુલ થઇ શકે છે.
વ્યાવસાયિક જીવન: જો તમે નોકરી કરો છો તો કાર્યસ્થળ ઉપર તમે જે પણ કામ કરશો એને પુરા ધ્યાન સાથે કરશો.ત્યાં,જે લોકોનો જૂડાવ વેપાર સાથે છે એમને બિઝનેસ માં વિરોધીઓ પાસેથી કડી ટક્કર મળવાની આશંકા છે અને એવા માં,તમારા હાથ માંથી કંઈક સારા મોકા નીકળી શકે છે.
આરોગ્ય : મુલાંક 5 ના લોકો માટે આ અઠવાડિયું થોડું કઠિન રહી શકે છે કારણકે આ દરમિયાન તમને તાંત્રિક તંત્ર અને ચામડી ને લગતી સમસ્યા પરેશાન કરી શકે છે.એવા માં,તમે ચિંતા માં નજર આવી શકો છો એટલે તમારા આરોગ્ય નું ધ્યાન રાખવાની સાથે સાથે તમારું હેલ્થ ચેકઅપ કરાવતા રહો.
ઉપાય : દરરોજ “ઓમ નમો ભગવતે વાસુદેવાય” નો જાપ 41 વાર કરો.
તમારી કુંડળી માં પણ છે રાજયોગ? જાણો તમારી રાજયોગ રિપોર્ટ
મુલાંક 6
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15, 24 તારીખે થયો છે)
મુલાંક 6 માં જન્મેલા લોકો ખેલકુદ અને એની સાથે જોડાયેલી ગતિવિધિ માં ભાગ લેવાનું બહુ પસંદ કરે છે.એની સાથે,આ લોકો જીવનમાં આગળ વધવા માટે પ્રતિયોગિતાઓ માં ભાગ લેઇ શકે છે.
પ્રેમ જીવન : પ્રેમ જીવન ની વાત કરીએ તો આ લોકોના મનમાં પાર્ટનર પ્રત્ય પ્રેમ કુટ કૂટીને ભરેલો છે જે તમારી વફાદારી નું પરિણામ હશે.એની સાથે,તમારી વાણી મધુર રહેશે જેનાથી તમારા સબંધ માં નિખાર આવશે.
શિક્ષણ : જયારે વાત આવે છે શિક્ષણ ની તો મુલાંક 6 ના વિદ્યાર્થી અભ્યાસ માં પોતાની ચમક બિખરતા જોવા મળશે.એવા માં,તમે તમારી એક અલગ ઓળખાણ બનાવા માં સક્ષમ હસો.
વ્યાવસાયિક જીવન: મુલાંક 6 ના નોકરિયાત લોકો કાર્યક્ષેત્ર માં તરક્કી મેળવશે અને એવા માં,તમારું પ્રદશન પણ સારું રહેશે.આ સમયે વરિષ્ઠ નું ધ્યાન તમારી તરફ આકર્ષિત થશે.જે લોકોનો પોતાનો બિઝનેસ છે એ લોકો ને એમની સકારાત્મક સોચ ના કારણે લાભ મળશે.
આરોગ્ય : આરોગ્ય ના લિહાજ થી,આ અઠવાડિયું તમારા માટે અનુકુળ રહેશે.તમે દ્રઢ અને સાહસ થી ભરેલા રેહશો જેના કારણે તમારું આરોગ્ય સારું બની રહેશે.આ લોકો પોતાની ફિટનેસ પ્રત્ય સજગ રહેશે.
ઉપાય : શુક્રવાર ના દિવસે શુક્ર ગ્રહ માટે યજ્ઞ/હવન કરો.
મુલાંક 7
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16, 25 તારીખે થયો છે)
મુલાંક 7 ના લોકો દાર્શનિક હોવાની સાથે સાથે ધાર્મિક પ્રવૃત્તિ વાળા હોય છે.આ લોકોને જીવનમાં ઘણી યાત્રાઓ કરવી પડી શકે છે અને આ યાત્રાઓ તમારા માટે સફળતા લઈને આવશે.
પ્રેમ જીવન : પ્રેમ જીવન ની વાત કરીએ તો મુલાંક 7 ના લોકોને પાર્ટનર ની સાથે સબંધ માં દૂરી ની અહેસાસ થઇ શકે છે.એવા માં,તમારા સબંધ માં આકર્ષણ ની કમી રહી શકે છે એટલે તમને સાથી સાથે બેજિજક થઈને વાત કરવાની સલાહ આપવામાં આવે છે.
શિક્ષણ : શિક્ષણ માં તમને પુરી એકાગ્રતા ની સાથે અભ્યાસ કરીને પોતાના કામોને આગળ લઇ જવાની જરૂરત હશે કારણકે આ અઠવાડિયે તમારું મન ભટકી શકે છે એટલે તમારે અભ્યાસ ના મામલા માં સાવધાન રેધુ પડશે.
વ્યાવસાયિક જીવન: મુલાંક 7 ના જે લોકો નોકરી કરે છે,એ પોતાને મળવાવાળા કામ પ્રત્ય ઉદાસી મહેસુસ કરે છે.બીજી બાજુ,જે લોકોનો પોતાનો ધંધો છે એ વિરોધીઓ પાસેથી મળવાવાળી ટક્કર ના કારણે ચિંતા માં નજર આવે છે.
આરોગ્ય : આરોગ્ય ની વાત કરીએ તો આ લોકોને આ અઠવાડિયે પાચન ને લગતી સમસ્યા પરેશાન કરી શકે છે.એવા માં,તમારે તમારા ખાવા પીવા ને લઈને બહુ સાવધાની રાખવી પડશે.
ઉપાય : દરરોજ “ઓમ ગણેશાય નમઃ” નો 43 વાર જાપ કરો.
મુલાંક 8
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17, 26 તારીખે થયો છે)
મુલાંક 8 ની અંદર જન્મેલા લોકો ઈમાનદાર સ્વભાવ ના હોય છે અને બીજા ની સાથે આવોજ વેવહાર કરે છે.આ લોકો પોતાની જિમ્મેદારી પ્રત્ય પ્રતિબદ્ધ હોય છે.એની સાથે,આ પોતાના કામો ને મેહનત અને સમર્પણ ની સાથે પુરુ કરે છે.
પ્રેમ જીવન : પ્રેમ જીવન ને જોઈએ તો તમારા સબંધ માં પાર્ટનર ની સાથે પ્રેમ કે ખુશીઓ બનાવી રાખવા માટે આપસી શાંતિ રાખવી જરૂરી છે.સંભવ છે કે તમારા ઘર પરિવાર માં સમસ્યાઓ ચાલી રહી છે અને એના કારણે તમારા સાથી ની સાથે મતભેદ થવાની આશંકા છે.
શિક્ષણ : મુલાંક 8 ના વિદ્યાર્થી ને આ અઠવાડિયે અભ્યાસ માં ઘણી મેહનત કરવી પડી શકે છે કારણકે તમને વાંચેલું યાદ નહિ રેહવાની સંભાવના છે.એવા માં,તમને તમારા જ્ઞાન નો ઉપયોગ કરવામાં પરેશાની ઉભી થઇ શકે છે જેના કારણે તમે ચિંતા માં દેખાઈ શકો છો.
વ્યાવસાયિક જીવન: મુલાંક 8 ના જે લોકો નોકરી કરે છે એની ઉપર કામનું દબાણ વધી શકે છે.પરંતુ,તમને મળવાવાળા કામ વરિષ્ઠ દ્વારા કરવામાં આવે છે.જો તમારો જુડાવ વેપાર સાથે છે તો આ દરમિયાન તમને સામાન્ય રૂપથી લાભ થઇ શકે છે કે પછી તમારી સામે લાભ પણ નહિ અને નુકશાન પણ નહિ વાળી સ્થિતિ આવી શકે છે.
આરોગ્ય : આરોગ્ય ની દ્રષ્ટિ થી,આ અઠવાડિયું વધારે ખાસ નહિ રેહવાની આશંકા છે કારણકે તમારા પગ માં દુખાવો ની સમસ્યા રહી શકે છે જેનું કારણ તણાવ હોય શકે છે.એવા માં,તમને ચિંતા નહિ કરવાની સલાહ આપવામાં આવે છે કારણકે આ તમારા દુખાવા ને વધારવાનું કામ કરી શકે છે.
ઉપાય : દરરોજ “ઓમ વાયુપુત્રાય નમઃ” નો 11 વાર જાપ કરો.
મેળવો તમારી કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ
મુલાંક 9
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18, 27 તારીખે થયો છે)
મુલાંક 9 માં જન્મેલા લોકો એકદમ સ્પષ્ટ હોય છે અને પોતાની વાતો અને વિચારો ને સીધી રીતે રાખવાનું પસંદ કરે છે.એની સાથે,આ જીવનમાં સિદ્ધાંતો પર ચાલવાનું પસંદ કરે છે.
પ્રેમ જીવન : જયારે વાત આવે છે પ્રેમ જીવન ની તો તમારા અને પાર્ટનર ના વિચારો માં અંતર જોવા મળી શકે છે.એવા માં,તમારા બંને ની વચ્ચે બહેસ થવાની સંભાવના છે.જેના કારણે તમારા બંને ના સબંધ માં ખુશીઓ ગાયબ થઇ શકે છે.
શિક્ષણ : આ અઠવાડિયે મુલાંક 9 ના વિદ્યાર્થી ને સબંધ માં મોટા નિર્ણય લેવાથી બચવું પડશે કારણકે આ દરમિયાન તમને મનપસંદ પરિણામ નહિ મળવાની આશંકા છે.એની સાથે,વેવસાયિક કોર્ષ નો અભ્યાસ કરવા માટે આ સમય ને અનુકુળ નથી કહેવામાં આવતો.
વ્યાવસાયિક જીવન: મુલાંક 9 ના નોકરી કરવાવાળા લોકોને કાર્યક્ષેત્ર માં વરિષ્ઠ ની સાથે સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે જેનાથી તમારું નામ ખરાબ થઇ શકે છે.જો તમે વેપાર કરો છો તો તમને બિઝનેસ માં ઉતાર ચડાવ નો સામનો કરવો પડી શકે છે.
આરોગ્ય : આ લોકોનું આરોગ્ય આ અઠવાડિયે થોડું નાજુક રહી શકે છે.આ દરમિયાન તમને તેજ તાવ આવી શકે છે જેનું કારણ કમજોર રોગ પ્રતિરોધક આવડત હોય શકે છે.
ઉપાય - દરરોજ “ઓમ ભૌમાય નમઃ” નો 27 વાર જાપ કરો.
તમામ જ્યોતિષય સમાધાન માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
તમને આ લેખ ગમ્યો હશે એવી આશા સાથે, એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર.
વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો
1. અંક 5 નો સ્વામી કોણ છે?
અંક જ્યોતિષ માં અંક 5 બુધ ગ્રહ ને આધીન છે.
2. આ અઠવાડીયે મુલાંક 4 વાળા ની કારકિર્દી કેવી રહેશે?
નવેમ્બર નું આ અઠવાડિયું મુલાંક 4 વાળા ની કારકિર્દી માટે બહુ સારું રહેશે.
3. મુલાંક શું હોય છે?
કોઈ વ્યક્તિ ની જન્મ તારીખ ને જોડવાથી જે અંક મળે છે એને મુલાંક કહેવામાં આવે છે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems

AstroSage on MobileAll Mobile Apps
- Jupiter Combust 2025: Hidden Storm Awaits For These 4 Zodiac Signs!
- Shani Sadesati 2025 For Pisces: What’s In-Store And Forecast For Next 6-Months!
- Mahalakshmi Yoga 2025: 3 Zodiac Signs Destined For Wealth & Success!
- Ashadha Amavasya 2025: Remove Pitru Dosha!
- Sun Transit In Cancer: Good Fortunes & Career Growth For 4 Zodiac Signs!
- Panch Divya Rajyoga 2025: A Powerful Occurrence After 500 Years
- Shashi-Aditya Rajyoga 2025: A Powerful Alliance Of Jupiter-Moon In Gemini
- Venus Transit In Taurus: Global Astrological Impacts Explained
- July 2025 Lucky Moolanks: Who Are Destined For Fame And Prosperity?
- Planetary Transits In July 2025: 3 Zodiac Signs Are Set For Wealth & Success!
- Horoscope 2025
- Rashifal 2025
- Calendar 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025