બુધ ના વૃષભ રાશિ માં ગોચર (01 મે 2021)

વૈદિક જ્યોતિષ માં બુધ ગ્રહ બુદ્ધિ, વિશ્લેષણ, સંચાર, વિપણન, ગણનાત્મક ક્ષમતા, નાના ભાઈ- બહેન, શૌખ દાથ ના કૌશલ વગેરે ના પ્રતિનિધિત્વ કરે છે. વૃષભ રાશિ ચક્ર ના બીજા ચિન્હ માનવામાં આવે છે જે શુક્ર દ્વારા શાસિત છે જેની સાથે બુધ મિત્રતાપૂર્ણ સંબંધ રાખે છે.

જ્યારે બુધ ગ્રહ વૃષભ રાશિ માં ગોચર કરે છે તો માનસિક સંવેદના કેટલીક ઓછી થઈ જાય છે. જેની કુંડળી માં બુધ પૃથ્વી તત્વ ની જેમ કે વૃષભ માં થાય છે તો તે જાતક ધીમે ધીમે બોલે છે, ઘણી વખત દરેક શબ્દ ને વિચારી ને સાવધાની થી બોલે છે. વૃષભ રાશિ માં બુધ ની ચંચલતા ઓછી થઈ જાય છે. આ લોકો ભૌતિક અને સાંસારિક જ્ઞાન વાળા થાય છે.

તે લોકો વિચાર નથી કરી શકે છે કે શું થઈ શકે છે, કેમ કે તે જાણે છે કે વાસ્તવિકતા શું છે. બુધ એવી વસ્તુ ના નિર્માણ કરવા માંગે છે જે સ્થાયી, મૂર્ત અને સ્થિર છે. ધન અને સંપત્તિ વધારવા માટે તે જાતકો ને આવશ્યક ચીજ કરવું જોઈએ.

એસ્ટ્રોસેજ વાર્તા થી વિશ્વભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો ફોન પર વાત

બુધ ના વૃષભ રાશિમાં ગોચર 1 મે 2021 ના સવારે 5 વાગીને 32 મિનિટ પર થશે અને બુધ ગ્રહ આ રાશિ માં 26 મે 2021, સવારે 7 વાગીને 50 મિનિટ સુધી રહેશે અને તે પછી મિથુન રાશિ માં જશે.

મેષ

મેષ રાશિ ના જાતકો માટે બુધ ત્રીજા અને છઠ્ઠા ઘર ના સ્વામી છે અને બુધ ના ગોચર તેમના ત્રીજા ભાવ માં થઈ રહ્યું છે. આ ગોચર ના કારણે તમારી વાણી માં મીઠાસ આવશે અને તમે ઘણા સ્પષ્ટતા સાથે સંવાદ કરી શકશો. તમારી સ્પષ્ટતા તમારા આસ પાસ ના લોકો ને આકર્ષિત પણ કરશે. આ સમય બેકાર ની વાતો પર બર્બાદ કરવાનો નથી કેમ કે તમને આવા લોકો સામે તમારી તર્ક શક્તિ બર્બાદ કરવાની જરૂર નથી છે જે તમારા શબ્દો ને સમજવા માટે સક્ષમ નથી છે. આ સમય સંગીત અથવા લેખન માં રુચિ રાખવા વાળા આ રાશિ ના જાતકો ને ફાયદો થઈ શકે છે. રિશ્તો ને સ્થિર રાખવા માટે પોતાના કરીબી લોકો સાથે સમય પસાર કરવાની જરૂર છે. નોકરી કરતા લોકો ને આ સમય સારા લાભ મળશે. જો કે આ રાશિ ના કારોબારી તેમના સોદા માં કેટલીક અડચણ અથવા અવરોધો નો સામનો કરી શકે છે. આ રાશિ ના લોકો ના સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો તમે ઊર્જાવાન અને અચાનક તમારા માં શક્તિ મહસૂસ કરશો. ગોચર ના આ સમય માં તમને દાંતો ની દેખભાળ કરવાની અને સાફ રાખવાની સલાહ આપવામાં આવે છે.

ઉપાય- ફળો ના દાન કરો.

વૃષભ

વૃષભ રાશિ ના જાતકો માટે બુધ ત્રીજા અને પાંચમાં ઘરનો સ્વામી છે વૃષભ રાશિ ના જાતકો ના વાણી, ધન, અને પરિવાર ના બીજા ભાવ માં બુધ નું આ ગોચર થઈ રહ્યું છે. આ ગોચર દરમિયાન તમે વ્યક્તિગત અને પોશોવર બન્ને ક્ષેત્રો માં સ્થિતિ ને સંભાળવા માટે સકારાત્મકતા અને સૌમ્યતા જાવાશો. પેશા ના ક્ષેત્ર માં બુધ ની આ સ્થિતિ તમને જિજ્ઞાસુ બનાવશે અને તમે લાભ મેળવવામાં સફળ થશો. આ રાશિ ના નોકરિયાતો માટે પણ આ ગોચર સારું રહેશે અને તેમને ફાયદો મળવાની પૂર્ણ સંભાવના છે. આ ગોચર દરમિયાન બુધ ગ્રહ તમારા જીવનને ઘણા પ્રકાર થી પ્રભાવિત કરી શકે છે. આ રાશિ ના જાતક મહસૂસ કરશે કે તેમના સંચાર કૌશલ ઘણું વધુ પ્રભાવશાળી થયું છે અને સાથે તેમના વ્યક્તિત્વ માં પણ આકર્ષણ થશે. બુધ ના આ ગોચર દરમિયાન આ રાશિ ના જાતક દયાલુ, મૃદુભાષી અને વિનમ્ર થશે. રિશ્તો માં પણ સકારાત્મકતા આવશે અને ખુશી અને પ્રેમ માં વધારો થશે. આ છાત્રો માટે એક અનુકૂળ અવધિ થશે કારણ કે તે તેમના અભ્યાસમાં ધ્યાન લગાવવા માં વધુ સક્ષમ થશે જે તેમને શિક્ષા ના ક્ષેત્ર માં સારા પ્રદર્શન કરવામાં મદદ આપશે. સેહત ના લિહાજ થી તમે આ અવધિ દરમિયાન મજબૂત અને સ્વસ્થ મહસૂસ કરશો.

ઉપાય- દરરોજ સૂર્યોદય દરમિયાન “રામ રક્ષા સ્તોત્ર” ના પાઠ કરો.

મિથુન

મિથુન રાશિ ના જાતકો માટે બુધ ગ્રહ પહેલા અને ચોથા ભાવ ના સ્વામી છે અને આ ગોચરીય સ્થિતિ માં બુધ તમારા ખર્ચ, નુકસાન, વિદેશી લાભ અને આધ્યાત્મિકતા ના બારમા ઘર માં ગોચર કરી રહ્યું છે. વ્યાવસાયિક રૂપે આ સમય તમારા આત્મવિશ્વાસ માં ગિરાવટ લાવી શકે છે અને તમને તણાવ અને પરેશાની આપી શકે છે. તમને આ દરમિયાન થોડુ સમય માટે જરૂર કામ ને રોકવાની જરૂર હશે અને કોઈપણ નવા કામ શરૂ કરવા થી પણ બચવાની જરૂર છે, નિવેશ કરવા થી આ સમય દરમિયાન બચો. આ અવધિ દરમિયાન ધ્યાન અને યોગ ના અભ્યાસ કરો કેમ કે આ તમને આરામ આપવામાં મદદ કરશે. પ્રિયજનો સાથે સારા સમય વિતાવવા માટે આ રાશિ ના કેટલાક જાતકો વિદેશી યાત્રા પર જઈ શકે છે. છાત્રો ને પરીક્ષા માં સફળતા મળવાની સંભાવના છે. તમને તમારા સ્વાસ્થ્ય ની કાળજી લેવાની સલાહ આપવામાં આવે છે કારણ કે તમને આંખો અને ચામડી થી સંબંધિત સમસ્યાઓ આ ગોચર દરમિયાન આવી શકે છે.

ઉપાય- તમારા જમણા હાથની નાની આંગળી માં 5-6 કેરેટ ના પન્ના રત્ન પહેરો.

કર્ક

કર્ક રાશિ ના જાતકો માટે બુધ ગ્રહ બારમા અને ત્રીજા ભાવ ના સ્વામી છે અને તેમના અગિયારમા ભાવ માં ગોચર કરી રહ્યું છે. બુધ ગોચર ની આ અવધિ કર્ક રાશિ ના જાતકો માટે અનુકૂળ અને શુભ પરિણામ લાવશે. તે લોકો જેના વેપાર વિદેશ થી સંકળાયેલા છે અને જે મલ્ટીનેશનલ કંપની માં કાર્ય કરે છે તેમને આ મહીના માં લાભ મળશે. આ અવધિ દરમિયાન કામનાઓ અને ઇચ્છાઓ પૂર્ણ થશે. વ્યાવસાયિક રૂપે આ અવધિ માં તમને તે પ્રયાસો ના શુભ ફળ પ્રાપ્ત થશે જે તમને પહેલા પૂર્વ માં કર્યું હતું. જો કે આ દરમિયાન તમને તેમના સંચાર માં સકારાત્મક ફેરફાર લાવવાની જરૂર છે, પોતાની વાતો ની સરળતા થી રાખવાની જરૂર છે. જો કોઈ થી પ્રેમ ચાલી રહ્યા છે, તો સંબંધ માં સુધાર થશે પણ વૈવાહિત જીવન માં વિવાદ થઈ શકે છે. આ સિવાય નોકરી અને વેપાર ના ક્ષેત્ર માં કેટલાક સારા તકો ઉપલબ્ધ થશે. આ ગોચરકાલ માં તમારા સ્વાસ્થ્ય બરાબર રહેશે.

ઉપાય- ઘરે લીલા છોડ અથવા મની પ્લાન્ટ લગાવવા થી તમને લાભ મળશે

રાજયોગ રિપોર્ટ થી જાણો ક્યારે તમારા ભાગ્ય ચમકશે અને જીવનમાં ખુશીઓ આવશે

સિંહ

સિંહ રાશિના જાતકો માટે, બુધ અગિયારમા અને બીજા ભાવ ના શાસક છે અને આ પેશા અને કરિયર ના દસમા ભાવ માં ગોચર કરે છે. પેશેવર રૂપે આ અવધિ અનુકૂળ થશે, તમારી રચનાત્મકતા કૌશલ માં વધારો થશે અને તમે બધા કાર્યો કુશળતા અને ઉત્પાદકતા સાથે પૂર્ણ કરી શકશો.તમારા કાર્યક્ષેત્ર માં તમારા વરિષ્ઠ તમારા બધા કર્યો માં સાથ આપી શકે છે. પારિવારિક જીવન સારું રહેશે. જીવનસાથી સાથે રોમેન્ટિક સમય વિતાવી શકો છો. જીવનમાં શાંતિ બની રહેશે, સ્વાસ્થ્ય વિશે તમને સલાહ આપવા માં આવે છે કે નિયમિતરૂપે યોગ કરો. જો તમે જિમ જાઓ છો તો તમારા માટે આઉટડોર ગેમ રમવા પણ ફાયદાકારક સાબિત થશે. આર્થિક જીવન સ્થિર અને સિચારૂ રૂપે ચાલશે અને તમે પ્રોપર્ટી ખરીદી શકો છો અથવા સંપત્તિ માં નિવેશ પણ કરી શકો છો. આ સમય તમને તમારી વાણી માં નિયંત્રણ રાખવાની જરૂર છે.

ઉપાય- બુધવારે બુધ બીજ મંત્ર ના જાપ કરો.

કન્યા

કન્યા રાશિ ના જાતકો માટે બુધ પહેલા અને દસમા ઘર ના સ્વામી છે અને ભાગ્ય, ઉચ્ચ શિક્ષા ના નવમા ભાવ માં ગોચર કરશે. આ અવધિ દરમિયાન કન્યા રાશિ ના લોકો ને જોવા માં આવશે કે ભાગ્ય બધા કાર્યો અને પ્રયાસો માં તેમના પક્ષ માં છે, પણ બધા પ્રયાસો માં સફળતા મેળવવા માટે ખૂબ મહેનત કરો અને મન મુજબ પરિણામ પ્રાપ્ત કરવા માટે એકાગ્રતા ને બનાવી રાખો. વ્યાવસાયિક જીવન માં તમને લાભ મળશે કેટલાક જાતકો ને નોકરી ના પ્રસ્તાવ મળી શકે છે, સાથે સામાજિક જીવન માં પણ તમારી સ્થિતિ સુધરશે. આ રાશિ ના જાતકો ને વિત્ત લાભ મળવાનો પણ શક્ય છે. કોઈ બુદ્ધિમાન વ્યક્તિ સાથે તમે મિત્રતા કરી શકો છો અને તેમની સાથે વાત કરીને તમને ખુશી મહેસુસ થશે. આ સિવાય તમે આ ગોચર દરમિયાન ભાઈ-બહેનો થી આર્થિક મદદ લેવી શકો છો. આ અવધિ દરમિયાન આ રાશિ ના છાત્રો માં વિદેશમાં ઉચ્ચ શિક્ષણ માટે ઇચ્છા વધશે. મીડિયા, મનોરંજન ના પેશા થી સંકળાયેલા લોકો ને આ અવધિ માં સફળતા મળશે. આ ગોચર દરમિયાન તમારા ઝુકાવ કલા, લેખન ની તરફ વધી શકે છે. સ્વાસ્થ્ય વિશે કેટલીક પરેશાની નો સામનો કરવો પડી શકે છે.

ઉપાય- તમારા જમણા હાથની નાની આંગળી માં 5-6 કેરેટ ના પન્ના રત્ન પહેરો.

તુલા

તુલા રાશિ ના જાતકો માટે બુધ બારમા અને નવમા ભાવ ના સ્વામી છે અને વર્તમાન માં પરિવર્તન, વિજ્ઞાન, અનિશ્ચિતતા, અચાનક લાભ વગેરે ના આઠમા ભાવ માં ગોચર કરી રહ્યું છે. આ ગોચર દરમિયાન આ રાશિ ના લોકો ને નવી ચીજ શીખવાની અને તલાશવાની ઇચ્છા થશે. આ માટે આ રાશિ ના જાતક અધ્યાત્મ અને ભૌતિક તરફ આકર્ષિત થઈ શકે છે. આ રાશિ ના લોકો ને આ દરમિયાન પૈતૃક સંપત્તિ થી લાભ મળી શકે છે. તમને રિશ્તો ને બહેતર બનાવવા માટે ઘણી સમજ અને રિશ્તો પર ધ્યાન આપવાની જરૂર છે જો કોઈ ગલતફહેમી ન થાય. આ ગોચર દરમિયાન, નાણા ની હાનિ થવાનું શક્ય છે, પણ સાથે તમારે દ્વારા કેટલાક ગુપ્ત ધન ની પ્રાપ્તિ થઈ શકે છે. નાણા મી આવા-જાહી ચાલુ રહેશે પણ સરસ વાત એ છે કે આ દરમિયાન તમારા આર્થિક પક્ષ મજબૂત રહેશે. વ્યવસાયિક જીવન માટે સલાહ આપવા માં આવે છે કે તમે તમારા વરિષ્ઠો થી બહસ ન કરવું જોઈએ કારણ કે આ તમને મોટી મુશ્કેલી માં મુકી શકે છે. સ્વાસ્થ્ય વિશે તમે થોડું તણાવ મહેસૂસ કરી શકો છો તેથી તમારા જીવન માં યોગ ને સામેલ કરો અને પોતાની ક્ષમતા પર ભરોસો રાખો.

ઉપાય- સપ્તાહમાં બે દિવસ ઘરે કપૂર જલાવો આનાથી તમને બુધ ની કૃપા મળશે.

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિ ના જાતકો માટે બુધ સાતમા અને અગિયારમા ભાવ ના સ્વામી છે અને વૃશ્ચિક રાશિ માં બુધ ના આ ગોચર તમારા માટે જીવનસાથી, સાઝેદારી ના સાતમા ભાવમાં થશે. વ્યક્તિગત રૂપે આ ગોચર અવધિ થોડી મુશ્કિલ થઈ શકે છે કેમ કે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે અહમ ના ટકરાવ થઈ શકે છે. તેથી તમારા બધા બાબતો ને શાંતિ થી હલ કરવાની સલાહ આપવામાં આવે છે. આ રાશિ ના તે જાતકો જે સિંગલ છે તે કોઈ ખાસ વ્યક્તિ થી મળી શકે છે, વેપાર અથવા સાઝેદારી માં વેપાર કરતા આ રાશિ ના લોકો માટે આ સમય સરસ છે અને સારા લાભ મળી શકે છે. આ રાશિ ના જાતકો ને સ્વાસ્થ્ય થી સંબંધિત પરેશાની આ ગોચર દરમિયાન થઈ શકે છે, જો જરૂરી હોય તો ડોક્ટર ની સલાહ લો. આ દરમિયાન તમારી પ્રતિષ્ઠા વધશે, તમારા જીવનસાથી ને પણ તમારા દ્વારા મુનાફા મળશે.

ઉપાય- દરરોજ માં સરસ્વતી ની પૂજા કરવા થી તમને બુધ ગ્રહ ની કૃપા ની પ્રાપ્તિ થશે.

ધનુ

ધનુ રાશિ ના જાતકો માટે બુધ સાતમા અને દસમા ઘર ના સ્વામી છે અને બુધ ના આ ગોચર દૈનિક મજદૂરી, શત્રુ, પ્રતિયોગિતા અને રોગ ના છઠ્ઠા ભાવ માં જઈ રહ્યું છે. આ ગોચર દરમિયાન, વેપારીઓ અને પેશાવર લોકો ને કાર્ય માં વિસ્તાર આપવાની તેમની યોજના પર ધ્યાન આપવું જોઈએ, આ દરમિયાન જો તમે તમારા મૂળ કામ ને કરો છો તો તમને લાભ ની પ્રાપ્તિ થશે. નોકરી કરનારા લોકો કાર્યક્ષેત્ર માં સારા પ્રદર્શન કરશે અને લાભ લાભ કરવા માં પણ કામયાબ થશો કાર્યક્ષેત્ર માં પદોન્નતિ મળવાની સંભાવના વધી છે. જો ઠીક વાતચીત સ્થાપિત કરો તો પારિવારિક અને નિજી જીવન માં બધુ સરસ રૂપ થી અને શાંતિ થી ચાલતું રહેશે અને કોઈપણ પ્રકારની ગલતફેહમી ઉત્પન્ન નથી થશે. સ્વાસ્થ્ય ની લિહાજ થી આ અવધિ દરમિયાન તમારા જીવનસાથીનું સ્વાસ્થ્ય નબળાઈ શકે છે, આ માટે તેમના વિશેષ ધ્યાન રાખો. જો તેને કોઈ પરેશાની છે તો ડોક્ટર થી ચેક કરાવો અને સલાહ લો.

ઉપાય- દરરોજ ગૌ માતા ને લીલા ચારા ખવડાવો


કરિયર થી સંકળાયેલી દર સમસ્યા ને દૂર કરવા માટે હવે ઓર્ડર કરો- કોગ્નિએસ્ટ્રો રિપોર્ટ

મકર

મકર રાશિ ના જાતકો માટે, બુધ ગ્રહ છઠે અવે નવમા ઘર ના સ્વામી છે અને પ્રેમ, રોમાંસ અને બાળકોના પાંચમા ભાવ માં ગોચર કરી રહ્યા છે. પ્રેમ માં પડેલા આ રાશિ ના કેટલાક જોડો ને આ દરમિયાન લગ્ન કરવાની તકો મળી શકે છે. આ અવધિ છાત્રો માટે અનુકૂળ છે શિક્ષા ની તરફ ધ્યાન કરવા થી તમને શુભ ફળો ની પ્રાપ્તિ આ દરમિયાન થઈ શકે છે. આ રાશિ ના જાતક ને સલાહ આપવા માં આવે છે કે તે બિનજરૂરી બાબતો માં શામેલ ન થાય કેમ કે આ કરીને તમે તમારા કરીબીઓ થી દૂર થઈ શકો છો. સટ્ટા અથવા લોટરી થી આ રાશિ ના જાતકો ને સારા લાભ મળશે, જો કે આ કરવા થી તમને બચવું જોઈએ. પેશેવર લોકો ની બદલી થવાની સંભાવના છે, કેટલાક લોકો ને પદોન્નતિ મળી શકે છે. આ અવધિ માં વેપારીઓ ને લાભ મળશે . સ્વાસ્થ્ય ના લિહાજ થી તમે ફિટ રહેશો, પણ તમને સલાહ આપવા માં આવે છે કે યોગ અને રમત ગમત ને પણ જીવન ના હિસ્સા બનાવો આ તમારા માટે ફાયદાકારક સાબિત થશે.

ઉપાય- ભગવાન ગણેશજી ને દુર્વા ઘાસ ચડાવો.

કુંભ

કુંભ રાશિ ના જાતકો માટે, બુધ પાંચમા અને આઠમા ઘર ના સ્વામી છે અને આ સુખ, વિલાસિતા, ઘર અને માં સાથે તમારા સંબંધો મા ચોથા ભાવ માં ગોચર કરે છે.આ ગોચર દરમિયાન બાળકો થઈ સંબંધિત કેટલીક ચિંતા અને માનસિક તણાવ થઈ શકે છે, કેમ કે બુધ પાંચમા ભાવ ના સ્વામી છે. છાત્રો ને પઢાઈ મા ધ્યાન લગાવવા માં કેટલિક પરેશાની નો સામનો કરવો પડી શકે છે. વ્યવસાયિક રૂપે, તમારા કાર્યસ્થળ પર કેટલાક ઉતાર-ચડાવ થઈ શકે છે, જેનો અર્થ છે કે તમને કાર્યક્ષેત્ર માં મન મુજબ ફળો માટે ઘણા પ્રયાસ કરવાની જરૂર છે. પ્રેમ માં પડેલા આ રાશિ ના જાતકો અને વૈવાહિત જાતકો માટે આ ગોચર ફાયદાકારક સાબિત થશે કારણ કે પ્રેમ અને રોમાંસ ને તમને સારો તકો પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો આ ગોચર દરમિયાન વાહન ચલાવતા વખતે કાળજી લો કેમ ક બુધ ના આ ગોચર દરમિયાન તમને ચોટ લાગવાનો ખતરો છે. સાથે તમને સર્દી અને ખાસી થી સંબંધિત પરેશાની નો સામનો પણ કરવો પડી શકે છે.

ઉપાય- બુધવારે વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર ના જાર કરો.

મીન

મીન રાશિ ના જાતકો માટે બુધ તમારા ત્ચોથા અને સાતમા ભાવ ના સ્વામી છે અને ત્રીજા સ્થાન પર સાહસ, યાત્રા, મહત્વકાંક્ષા અને ભાઈ-બહેન દ્વારા પ્રવેશ કરી રહ્યા છે. આ ગોચર દરમિયાન તમારા વાતચીત માં સુધાર આવશે. આર્થિક રૂપ આ અવધિ માં સુધારો થવાની સંભાવના છે. પેશા થી સંબંધિત આ અવધિ દરમિયાન લેવી યાત્રાઓ તમને ખેલ અને લાભ આપશે. રિશ્તો માં ઘણું સમજ અને દેખભાળ ની જરૂર થશે અને આ સલાહ આપવા માં આવે છે કે તમે એક સાથ સારા સમય પસાર કરો. કાર્યસ્થળ પર સારા પ્રભાવ બનાવવા માટે કાર્ય ને સમય થી પહેલા સારી રીતે પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવે છે. સ્વાસ્થ્ય ના લિહાજ થી આ ગોચર તમારા માટે ફાયદાકારક સાબિત થશે, પણ તો પછી પણ આ સલાહ આપવામાં આવે છે કે કાળજી લો અને સમય પર ડોક્ટર થી ચેક કરાઓ.

ઉપાય- જરૂરિયાતો ને બુધવારે ભોજન દાન કરો.


રત્ન, રુદ્રાક્ષ સમેત બધા જ્યોતિષી સમાધાન માટે ક્લિક કરો: એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 399/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer